________________
४४५
अनेकान्तजयपताका
( તૃતીય: स्वाभ्युपगमपरित्यागादिति ॥ ___ (१३२ ) एवमभ्रान्तत्वविशेषणमप्यसङ्गतमेव, परनीतितो व्यवच्छेद्यायोगात् । इन्दुद्वयादिज्ञानं व्यवच्छेद्यमिति चेत्, न, तस्याभ्रान्तत्वात्, एतच्च लक्षणोपपत्तेः, तस्यापि तत्प्रकाशकस्वभावत्वतस्तादृक्फलजननस्वभावहेतुजत्वतश्च भ्रान्तताऽसिद्धेः, अन्यथा
વ્યારા . विरोधात् । अविकल्पं सविकल्पं चेति विरोधः । अन्यथा-निमित्तभेदतो विरोधमन्तरेण । किमित्याह-अनेकान्तवादापत्तेः । ततः किमित्याह-स्वाभ्युपगमपरित्यागात् न इति योगः ।।
एवं-यथा कल्पनाऽपोढत्वविशेषणं तथा अभ्रान्तत्वविशेषणमप्यसङ्गतमेव । कुत इत्याह-परनीतितो व्यवच्छेद्यायोगात् । इन्दुद्वयादिज्ञानम् 'आदि'शब्दाद् वियत्केशज्ञानादिग्रहः, व्यवच्छेद्यम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्य-इन्दुद्वयादिज्ञानस्य अभ्रान्तत्वात् । एतच्चअभ्रान्तत्वं तल्लक्षणोपपत्तेः-अभ्रान्तलक्षणोपपत्तेः । उपपत्तिश्च तस्यापि-इन्दुद्वयादिज्ञानस्य
અનેકાંતરશ્મિ . માનીશું - આ રીતે તો તેની નિર્વિકલ્પતા પણ ઘટશે અને તેનું કલ્પનાપોઢલક્ષણ પણ ઘટશે, હવે તો બધું બરાબર ને?
સ્યાદ્વાદીઃ ના, કારણ કે પ્રત્યક્ષ તો એકાંત એકસ્વભાવી હોવાથી તેમાં સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ બે સ્વભાવ હોવામાં સ્પષ્ટ વિરોધ છે... હા, તે પ્રત્યક્ષમાં નિમિત્તભેદ માની તેને અમુક અંશે સવિકલ્પ અને અમુક અંશે નિર્વિકલ્પ માનો તો યદ્યપિ વિરોધ નથી, પણ તેમ માનવામાં એકાનેકસ્વભાવરૂપ અનેકાંતવાદની આપત્તિ આવતાં, પ્રત્યક્ષને નિરંશ-એકસ્વભાવી માનવારૂપ સ્વસિદ્ધાંતનો વિરોધ આવશે...
તેથી બૌદ્ધકલ્પિત “કલ્પનાપોઢ' લક્ષણ, લક્ષણ નહીં, પણ લક્ષણાભાસ છે... હવે બૌદ્ધકલ્પિત અબ્રાન્ત’ વિશેષણ અંગે વિચારીએ –
પ્રાન્તત્વ' પદની સમીક્ષા , (૧૩૨) પ્રત્યક્ષના લક્ષણમાં મૂકેલ “અબ્રાન્તત્વ' રૂપ વિશેષણ પણ અસંગત છે, કારણ કે બૌદ્ધમતે “ભ્રાન્ત’ એવું કોઈ જ્ઞાન જ ઘટતું નથી, કે જેનો વ્યવચ્છેદ કરી અભ્રાંતત્વ વિશેષણ સાર્થક બને...
બૌદ્ધઃ બે ચંદ્ર, આકાશકેશ વગેરેનું જ્ઞાન તો ભ્રાંત છે જ ને?, તો પછી તેનો વ્યવચ્છેદ કરી અબ્રાંતત્વ વિશેષણ સાર્થક કેમ ન મનાય?
સ્યાદાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તમારા મતે તો બે ચંદ્રનું જ્ઞાન પણ અભ્રાંત જ સાબિત થાય છે...
૨. “પ્રાસ્વિમવહેતુનત્વનશ્ચ' રૂતિ -ઈ-પાઠ: ! ૨. 'વિપક્ષસરાનાદ્રિ.' તિ -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org