________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४४६ तदयोगात्, तस्य चानुभवसिद्धत्वात्, (१३३) न च बहिस्तद्विषयानुपलब्ध्या तत्सिद्धिः, तद्ग्रहणस्वभावधिया तद्विषयानुपलब्ध्यसिद्धेः, अन्यथाऽनुपलब्धौ तदभावासिद्धे
વ્યહ્યા . तत्प्रकाशकस्वभावत्वतः-इन्दुद्वयादिप्रकाशकस्वभावत्वेन तादृक्फलजननस्वभावहेतुजत्वतश्च-इन्दुद्वयादिज्ञानजननस्वभावहेतूत्पन्नत्वेन चास्य भ्रान्तताऽसिद्धेः, अन्यथा-एवमनभ्युपगमे तदयोगात्-इन्दुद्वयादिज्ञानायोगात् तस्य च-इन्दुद्वयादिज्ञानस्य अनुभवसिद्धत्वात् । न च बहिः-वियदादौ तद्विषयानुपलब्ध्या-इन्दुद्वयादिज्ञानविषयानुपलब्ध्या कारणेन तत्सिद्धिःभ्रान्ततासिद्धिः । कुत इत्याह-तद्ग्रहणस्वभावधिया-बहिस्तद्विषयग्रहणस्वभावधिया, इन्दु
- અનેકાંતરશ્મિ છે બૌદ્ધ શું અમારા મતે બે ચન્દ્રનું જ્ઞાન પણ અબ્રાન્ત ?!
સ્યાદ્વાદીઃ હા, કારણ કે અભ્રાન્તત્વનું સંપૂર્ણ લક્ષણ તેમાં ઘટે છે. અભ્રાન્તજ્ઞાનનાં બે લક્ષણ છે - (૧) જે જ્ઞાનમાં વિષયભૂત વસ્તુને પ્રકાશ કરવાનો સ્વભાવ હોય, અને (૨) જે જ્ઞાન તેવા જ હેતુથી ઉત્પન્ન થયું હોય, કે જે હેતુ પોતાને (ઋતે જ્ઞાનને) ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો હોય - આ બંને લંક્ષણ બે ચન્દ્રનાં જ્ઞાનમાં પણ ઘટે છે જ, કારણ કે તે જ્ઞાન (૧) પોતાના વિષયભૂત બે ચન્દ્રને પ્રકાશ કરવાના સ્વભાવવાળું પણ છે, અને (૨) તેવા હેતુથી ઉત્પન્ન થયું છે, કે જે હેતુ દ્વિચન્દ્ર વિષયક જ્ઞાનને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો પણ છે..
પ્રશ્ન : પણ તે જ્ઞાનમાં તે બે લક્ષણ ન માનીએ તો ?
ઉત્તર : તો તો બે ચન્દ્રનું જ્ઞાન જ નહીં થાય, (કારણ કે, જે દ્વિચન્દ્રપ્રકાશક ન હોય તે દ્વિચન્દ્રજ્ઞાન જ ન કહેવાય, અને હેતુમાં તેવા ફળજનન સ્વભાવ વિના પણ તે ઉત્પન્ન ન થાય...), પણ આ જ્ઞાન તો અનુભવસિદ્ધ છે, માટે તે બંને લક્ષણો તેમાં માનવા જ રહ્યા... ફલતઃ બે ચન્દ્રનું જ્ઞાન પણ ભ્રાન્ત સિદ્ધ નહીં થાય, કે જેનો વ્યવચ્છેદ કરી અંભ્રાતત્વ વિશેષણ સાર્થક બને...
(૧૩૩) બૌદ્ધઃ પણ આકાશમાં બે ચન્દ્રો તો દેખાતા નથી. માટે સિદ્ધ થાય છે કે બે ચન્દ્રનું થતું જ્ઞાન અવશ્ય “બ્રાન્ત છે.
સ્યાદ્વાદીઃ “બે ચન્દ્ર નથી દેખાતા” – એ વાત જ અસિદ્ધ છે, કારણ કે જે જ્ઞાનનો બે ચન્દ્રને ગ્રહણ કરવાનો સ્વભાવ છે, તે જ્ઞાન દ્વારા તો બે ચંદ્રની અવશ્ય ઉપલબ્ધિ થાય છે જ, નહીંતર તો તે
સામાન્યથી અબ્રાન્તતાનું જે લક્ષણ લોકપ્રસિદ્ધ છે (સંવાદિજ્ઞાન તરીકે), તે તો અપ્રાપ્યદેશગત જળાદિમાં પણ ન મળતું હોવાથી અવ્યાપ્ત છે. એટલે જ ગ્રંથકારશ્રીએ અભ્રાન્તતાનું આવું લક્ષણ કર્યું હોઈ શકે...
૪ બૌદ્ધને બે ચન્દ્રનું જ્ઞાન બ્રાંત સિદ્ધ કરવું છે, કારણ કે તો જ તેના વ્યવચ્છેદ દ્વારા અભ્રાતત્વ વિશેષણ સાર્થક બની શકે. પણ ગ્રંથકારશ્રી કહે છે કે, તમારા મતે તો બે ચન્દ્રનું જ્ઞાન પણ બ્રાન્તરૂપે સિદ્ધ નથી અને એવું સાંભળી બૌદ્ધો તે જ્ઞાનને બ્રાન્તરૂપે સિદ્ધ કરવા વિવિધ પ્રયાસો કરે છે...
૨. ‘માવત્વેન ડ્રવ્રુ' ત ઇ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org