________________
४४७
(तृतीयः
रतिप्रसङ्गात् । (१३४) न चातैमिरिकस्यापि तत्प्रत्ययप्रसङ्गः, तस्य तिमिरतदन्यहेतुजन्यस्वभावत्वात्, अतैमिरिकाणां च तदभावात् तथा लोकप्रसिद्धेः । न च बाधातोऽस्य
o
अनेकान्तजयपताका
* व्याख्या
द्वयादिग्रहणस्वभावबुद्ध्येत्यर्थः, तद्विषयानुपलब्ध्यसिद्धेः- इन्दुद्वयादिज्ञानविषयानुपलब्ध्यसिद्धेः । तद्ग्रहणस्वभावा हि तद् गृह्णात्येव, अन्यथा तत्स्वभावताऽयोगः । अन्येत्यादि । अन्यथाअतद्ग्रहणस्वभावया, धियेति प्रक्रमः, अनुपलब्धिः बहिस्तद्विषयस्येति प्रक्रम एवेत्यन्यथाऽनुपलब्धिस्तस्याम् । किमित्याह - तदभावासिद्धेः - बहिस्तद्विषयाभावासिद्धेः, इन्दुद्वयाद्यभावासिद्धेरित्यर्थः । कुत इत्याह- अतिप्रसङ्गात् पटादिग्रहणस्वभावया धिया घटो न गृह्यत इति तस्याप्यभावप्रसङ्गादित्यर्थः । न चेत्यादि । न च अतैमिरिकस्यापि प्रक्रमात् प्रमातुः, तत्प्रत्ययप्रसङ्गः-इन्दुद्वयादिप्रत्ययप्रसङ्गः, तदस्तीति कृत्वा । कुत इत्याह- तस्येत्यादि । तस्यइन्दुद्वयादिप्रत्ययस्य तिमिरसहायतदन्यहेतुजन्यस्वभावत्वात् । तिमिरसहायचक्षुरादिजन्यस्वभावो हि इन्दुद्वयादिप्रत्ययः । यदि नामैवं ततः किमित्याह - अतैमिरिकाणां च प्रमातॄणां तदभावात्-तिमिराभावात् । ततश्च कारणवैकल्यात् कार्याभाव इति स्थितम् । इत्थं चैतद
अनेअंतरश्मि
જ્ઞાનનો બે ચન્દ્રને ગ્રહણ કરવાનો સ્વભાવ જ નહીં ઘટે...
બૌદ્ધ : પણ યથાર્થજ્ઞાનથી તો બે ચન્દ્ર દેખાતા નથી.
સ્યાદ્વાદી : અરે ! તે જ્ઞાનમાં તો બે ચન્દ્રને ગ્રહણ કરવાનો સ્વભાવ જ નથી, તો પછી તેમાં બે ચન્દ્ર શી રીતે દેખાય ? અને તેમાં બે ચન્દ્રનો પ્રતિભાસ ન થાય તેટલા માત્રથી બે ચન્દ્ર નથી એવું સિદ્ધ ન થઈ શકે, નહીંતર તો અતિપ્રસંગ એ આવશે કે પટજ્ઞાનમાં ઘડો ન દેખાવાથી તો ઘડાનો પણ अभाव मानवो पडशे...
"
સાર ઃ તેથી જે જ્ઞાનનો જે પદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ છે, તે જ્ઞાન દ્વારા જ તે પદાર્થનું ગ્રહણ કે તે પદાર્થની વ્યવસ્થા શક્ય છે, બીજા જ્ઞાન દ્વારા નહીં... ફલતઃ દ્વિચન્દ્ર-ગ્રાહકસ્વભાવી જ્ઞાનથી બે ચન્દ્રની અવશ્ય ઉપલબ્ધિ થાય છે – આમ, બે ચન્દ્રની ઉપલબ્ધિ સિદ્ધ હોવાથી, તદ્વિષયક ज्ञान भ्रान्त नहीं मनाय...
Jain Education International
(૧૩૪) બૌદ્ધ : જો તે જ્ઞાન અભ્રાન્ત હોય, તો જેને તિમિ૨૨ોગ નથી થયો તે વ્યક્તિને પણ બે ચન્દ્રની પ્રતીતિ કેમ નથી થતી ?
સ્યાદ્વાદી : અરે ! બે ચન્દ્રની પ્રતીતિ તો એવા કારણોથી ઉત્પન્ન થાય છે કે, જે કારણો તિમિરરૂપ સહકારીની અપેક્ષા રાખે છે. જ્યારે અનૈમિરિક વ્યક્તિઓને તો તિમિર જ નથી. ટૂંકમાં સહકારી ન હોવાથી - સંપૂર્ણ કા૨ણસામગ્રીનું સંનિધાન ન થતાં - ચક્ષુ વગેરે દ્વારા બે ચન્દ્રની પ્રતીતિ થઈ શકતી નથી અને લોકમાં પણ તેવો જ વ્યવહાર થાય છે કે - “આને તિમિર નથી માટે જ બે ચન્દ્રનું જ્ઞાન १. 'तत्तत्स्व०' इति क-पाठः । २. 'वैकल्यात् तत्कार्या०' इति क-पाठः ।
For Personal & Private Use Only
www.jainelibrary.org