________________
ધોર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४१०
- क्वचिद् व्यवधानं क्वचिन्नेत्यपन्यायत्वात्, भेदाभावेन तत्त्वत एकनिश्चयज्ञानप्रसङ्गात् । - વ્યારા
.... किमेतदेवमित्याह-समारोपनिश्चययोर्बाध्यबाधकभावात् । समारोपो बाध्यः, निश्चयो बाधक इति । एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदपि-अनन्तरोदितम्, असत्-अशोभनम् । कुत इत्याहनिरंश इत्यादि । निरंशे वस्तुनि तथा-निरंशतया गृहीते क्वचिद् व्यवधानं क्वचिन्नेत्यपन्यायत्वात् एतदप्यसत्, अपन्यायत्वं च भेदाभावेन हेतुना निरंशत्वेन तत्त्वतः-परमार्थेन एकनिश्चयज्ञानप्रसङ्गात् निबन्धनैकत्वेन । एतद्भावनायैवाह-न खल्वित्यादि । न खलु-नैव
... અનેકાંતરશ્મિ ... હોવાથી સમારોપનો બાધ થઈ જતાં ત્યાં સમારોપ નહીં રહે..
નિષ્કર્ષ આ રીતે કશેક તો સમારોપ શૈક્ય જ હોવાથી, તેના વ્યવચ્છેદ માટે નિશ્ચયની પ્રવૃત્તિ બરાબર જ છે... તેથી, પ્રમાણાંતરની પ્રવૃત્તિ પણ સફળ જ સિદ્ધ થશે, નિષ્ફળ નહીં...
- બૌદ્ધકૃત પ્રલાપનો વિરાસ-ઉત્તરપક્ષ (૧૦૬) સ્યાદ્વાદીઃ તમારું બધું કથન અયુક્ત છે, કારણ કે તમારા મતે તો વસ્તુ “નિરંશ છે અને તે નિરંશ વસ્તુ નિરંશરૂપે ગ્રહણ થયા બાદ, કશેક નિશ્ચયનું (૧) વ્યવધાન થવું, અને (૨) કશેક ન થવું - તે બિલકુલ ન્યાયસંગત નથી...
પ્રશ્નઃ પણ ઉપરોક્ત રીતે વ્યવધાન થવામાં દોષ શું?
ઉત્તર : અમારો આશય એ છે કે, વસ્તુ માત્ર નિરંશ-એકસ્વભાવી છે અને આ જ વસ્તુને તમે, પંરપરાએ રૂપાદિનાં નિશ્ચયજ્ઞાનનું કારણ માનો છો... તેથી તે નિરંશ-એકસ્વભાવી વસ્તુથી, પ્રતિનિયત એક આકારવાળો જ નિશ્ચયવિકલ્પ ઉત્પન્ન થશે, ઘણા વિકલ્પો નહીં.
પ્રશ્ન કેમ નહીં ? જ
વિવરામ છે
. 65. નિયન્ધનૈવનેતિ | નિશ્ચયજ્ઞાનસ્ય દિ નિરંશ સ્વભાવે વસ્તુ પરમ્પરા નિવત્થનમમ્મુपगम्यते भवद्भिः, ततो निबन्धनस्यैकत्वात् प्रतिनियतैकाकारो विकल्प: प्राप्नोति, न तु बहव इति ।।
જ સમારોપને સાધવા પાછળ બૌદ્ધનો ગૂઢ આશય આવો છે - સમારોપ સિદ્ધ થયે તેના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણની પ્રવૃત્તિ પણ સંગત જ ઠરશે... ફલતઃ નિરંશવસ્તુવાદીમતે બીજા પ્રમાણની અસંગતિ નથી. તેથી અનેકાંતવાદીએ જે કહ્યું હતું કે - “નિરંશવસ્તુવાદીમતે તો પ્રત્યક્ષ દ્વારા જ સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થઈ જશે ને તે સિવાય બીજો કોઈ જ વિષય શેષ ન રહેતાં બીજા પ્રમાણોની પ્રવૃત્તિ અસંગત સાબિત થશે” - તેનું નિરાકરણ થાય છે - પણ આનો સચોટ નિરાસ કરવા ગ્રંથકારશ્રી એ કહે છે કે – જેના આધારે તમે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ સાર્થક કરવા મથી રહ્યા છો, તે “સમારોપ” જ તમારા મતે અઘટિત છે અને એવું સાંભળી બૌદ્ધ સમારોપની સિદ્ધિ કરે છે, પણ ગ્રંથકારશ્રી હવે તેનો તનતોડ નિરાસ કરશે.
૨. 'પર્વ' તિ પાડો ઇ-પુસ્તો નાસ્તિ ૫ ૨. “નિમિત્તનૈવા' કૃતિ -ર-પઢિ: I.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org