SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ६२३ अनेकान्तजयपताका (તૃતીયઃ सर्वथैकस्वभावत्वे तस्यानेकसहकारित्वानुपपत्तेः तदन्य तमसहकार्येकस्वभावत्वेनान्यत्र तद्भावविरोधादित्युक्तप्रायमेव । ततः कथञ्चिद् भिन्नधर्मविषया एव कुणपाद्यवगमा इति । જ વ્યારથી જ पादानवासनासहकारिभावतः कारणात् तदनुभवस्य-सिताद्यनुभवस्य अयं-तद्विकल्पानां भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वासिद्ध्या सितेतरादिभेदाभावप्रसङ्गलक्षणो दोषोऽदोषः । कुत इत्याहसर्वथैकस्वभावत्वे सति तस्य-तदनुभवस्य, किमित्याह-अनेकसहकारित्वानुपपत्तेः अनेकेषांभिन्नविकल्पोपादानवासनादीनां सहकारित्वानुपपत्तेः । अनुपपत्तिश्च तदन्यतमसहकार्येकस्वभावत्वेन-सितादिविकल्पोपादानान्यतमवासनासहकार्येकस्वभावत्वेन हेतुना अन्यत्र-वासनान्तरे અનેકાંતરશ્મિ .. બોધ થાય છે, તે બોધ, ભિન્ન-ભિન્ન વિકલ્પના ઉપાદાનભૂત એવી વિવિધ વાસનાઓનો સહકારી બનીને, સિતાદિ અનેક વિકલ્પનું કારણ બને છે... એટલે પૂર્વોક્ત દોષ નહીં આવે... (આશય એ કે, અનુભવ વિવિધ વાસનાનો સહકારી બનીને સિત-કૃષ્ણાદિ જુદા જુદા વિકલ્પો ઉત્પન્ન કરશે અને એ રીતે શ્વેતાદિ વિભિન્ન વિકલ્પોનું અસ્તિત્વ નિબંધ સિદ્ધ થતાં “શ્વેતાદિ ભેદનો ઉચ્છેદ થશે” – તે દષ નહીં રહે.) સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે પહેલીવાત તો એ કે, તમે નિરંશ અનુભવ સર્વથા એકસ્વભાવી માનો છો, તો તેવો એકસ્વભાવી અનુભવ, વિભિન્ન વિકલ્પોનાં ઉપાદાનભૂત વિવિધ વાસનાનો સહકારી શી રીતે બને ? પ્રશ્ન : પણ તેમાં વાંધો શું? ઉત્તર : વાંધો એ જ કે, તે એકાંત એકસ્વભાવી હોવાથી, તેનો માત્ર કોઈ એક વાસનાને જ સહકાર કરવાનો સ્વભાવ ઘટી શકે... આશય એ કે, શ્વેતાદિ વિકલ્પની ઉપાદાનભૂત ઘણી વાસનાઓ છે, પણ નિરંશઅનુભવ જો અનેકસ્વભાવી હોય, તો તેનું જુદા જુદા સ્વભાવે જુદી-જુદી વાસનાને સહકારી બનવું સંગત ગણાય, પણ એવું માનવામાં તો તેના એકાંત એકસ્વભાવની હાનિ થશે... એટલે, તેને કોઈ એક વાસનાનો જ સહકારી માનવો પડશે અને તેથી તેના દ્વારા બીજી વાસનાઓના સહકારી તરીકે થવું અસંગત ઠરશે... આ બધું અમે પૂર્વે જ કહી ગયા... એ રીતે જો , જુદી-જુદી વાસનાનો સહકારી ન બને, તો તેના દ્વારા શ્રેતાદિ વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે સંગત થાય ? * જો કે યોગાચાર તો બાહ્યાર્થ માનતો જ નથી, તેથી તેને સિતરાદિભેદનો અભાવ માન્ય જ છે – દોષરૂપ નથી. તો પણ પ્રતિભાસમાન આકારે તો સિતેતરાદિનો ભેદ તેમને પણ સાબિત કરવો પડે નહીં તો અનુભવ-અપલાપ) એટલે એ તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy