SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ધિન્નાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५२४ - > (१८८) तेषामत एव प्रत्येकत्वाभावात् अप्रत्येकत्वत एव तत्स्वभावत्वाददोष इति चेत्, न, अनेकतः सर्वथैकभवनासिद्धेः, तद्भिन्नस्वभावत्वात्, अन्यथाऽनेकत्वायोगात् । एवं चेतरेतरस्वभाववैकल्येन तत्रानुपयोगात् ।(१८९) तत्स्वभावविकलस्तद्रूपो ચાહ્યા ” तैलं जनयन्ति, तदतत्स्वभावत्वविरोधादिति ।। तेषामित्यादि । तेषां-समग्रोत्पन्नानां समग्राणाम् । किमित्याह-अत एव हेतोःप्रत्येकत्वाभावात् कारणात् अप्रत्येकत्वत एव, अप्रत्येकत्वेनैव समग्रतयेत्यर्थः, तत्स्वभावत्वात्-तथाविधकार्यजननसमर्थस्वभावत्वात् अदोषः इति चेत् अनन्तरविकल्पयुगलकोपनीतः । एतदाशङ्क्याह-न, अनेकेत्यादिना । न-नैतदेवम् । कुत इत्याह-अनेकतः-अनेकेभ्यः समग्रेभ्यः सर्वथैकभवनासिद्धेः, निरंशभवनासिद्धेरित्यर्थः । असिद्धिश्च तद्भिन्नस्वभावत्वात् तेषाम्अनेकेषां भिन्नस्वभावत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे अभिन्नस्वभावत्वादनेकत्वायोगात् । एवं चेत्यादि । एवं च-अनेकत्वे सति इतरेतरस्वभाव - અનેકાંતરશ્મિ ... તેઓથી તેલની ઉત્પત્તિ ન જ થઈ શકે ! પ્રશ્ન : છતાં પણ તેઓથી વિશિષ્ટકાર્ય માની લઈએ તો? ઉત્તરઃ તો તો તેના તેવા સ્વભાવનો વિરોધ થશે. આશય એ કે, જો તેઓ વિશિષ્ટકાર્યને ઉત્પન્ન કરે, તો તેઓમાં વિશિષ્ટકાર્યને ઉત્પન્ન ન કરવાનો સ્વભાવ શી રીતે મનાય? એટલે બીજો વિકલ્પ પણ ઘટતો નથી. (હવે બૌદ્ધ, બીજા વિકલ્પ અંગે પોતાનું પ્રાસ્તાવિક વક્તવ્ય રજુ કરે છે, જેનો ગ્રંથકારશ્રી યુક્તિશઃ નિરાસ કરશે.) - દ્વિતીયવિકલ્પ અંગે બૌદ્ધમંતવ્યનો નિરાસ - (૧૮૮) બૌદ્ધ: ઉપરોક્ત દોષ હોવાથી જ અમે કહીએ છીએ કે, તેઓ દરેકમાં તસ્વભાવ નથી, પણ સમુદાયરૂપે જ તેઓનો એક વિવક્ષિત કાર્ય કરવાનો સ્વભાવ છે, પ્રત્યેકરૂપે નહીં. (એટલે પૂર્વોક્ત વિકલ્પભાવી કોઈ દોષનો અવકાશ નથી.) સ્યાદ્વાદી આ વાત પણ બરાબર નથી, કારણ કે સમુદાયગત દરેક પદાર્થનો સ્વભાવ જુદો જુદો હોવાથી - તે દરેક દ્વારા પોતપોતાના જુદા જુદા સ્વભાવનું આધાન થતાં – તેઓ દ્વારા કોઈ એક નિરંશ કાર્યની ઉત્પત્તિ નહીં થઈ શકે... પ્રશ્ન પણ શું સમુદાયગત દરેક પદાર્થોનો સ્વભાવ જુદો માનવો જરૂરી છે? ઉત્તરઃ હા, નહીંતર તો તેઓનો સ્વભાવ એક થવાથી, તેઓમાં કોઈ ભેદ જ નહીં રહે, અર્થાત્ તેઓ બધા એક થઈ જશે ! અને તો પછી તેમાં અનેકતા (=સમુદાય અંતર્ગતરૂપે અનેકોનું અસ્તિત્વ) શી રીતે ઘટશે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy