________________
५२५
अनेकान्तजयपताका
(તૃતીયઃ न स्यान्नातत्कार्य इति चेत्, न, तत्स्वभावविकलस्य तत्कार्यत्वविरोधात्, तज्जननैक
- વ્યાક્યા
- वैकल्येन-न य एवैकस्य स्वभावः स एवापरस्य, तदभेदप्रसङ्गादिति इतरेतरस्वभाववैकल्यं तेन, तत्र-सर्वथैकभवनेऽनुपयोगात् नानेकतः सर्वथैकभवनमिति । तत्स्वभावविकलः तस्यविवक्षितस्य कस्यचित् तथाविधकार्यजननसमर्थस्य समग्रस्य स्वभावस्तत्स्वभावः तेन विकल:रहितोऽपरः समग्र एव तत्स्वभावविकलः सः, तद्रूपः-अधिकृतसमग्रान्तररूपो न स्यात्-न भवेत् तवैकल्येन, नातत्कार्य:-न समग्रान्तराकार्यः, किन्तु तत्कार्य एव, समग्रान्तरवत्, तस्यापि तज्जननस्वभावत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याहतत्स्वभावविकलस्य-विवक्षितसमग्रतथाविधकार्यजननसमर्थस्वभावविकलस्य, समग्रान्तरस्येति प्रक्रमः । किमित्याह-तत्कार्यत्वविरोधात्-समग्रान्तरकार्यत्वविरोधात् । विरोधश्च
- અનેકાંતરશ્મિ છે. બીજી વાત, સમુદાયગત દરેક પદાર્થ બીજાના સ્વભાવથી રહિત હોવાથી તે બધાનો નિરંશ એક કાર્ય કરવામાં જ ઉપયોગ (કતત્પરતા) હોય એવું પણ અસંભવિત છે...
(૧૮૯) બૌદ્ધ સમુદાય અંતર્ગત ઘણા પદાર્થો છે... પણ અસતુકલ્પનાથી આપણે માની લઈએ કે, (૧) ક, અને (૨) ખ નામના બે જ પદાર્થ છે... હવે અધિકૃત સમગ્રાન્તર=) કનો જે સ્વભાવ છે, તે સ્વભાવ (અન્ય સમગ્રાન્તરક) ખમાં ન હોવાથી, ખ ભલે કરૂપ ન બને, અર્થાત્ ભલે સમુદાયમાં બંને સ્વતંત્ર તરીકે હોય... પણ “ક”નું જે કાર્ય છે, તે જ કાર્ય તો “ખ”નું પણ બની જ શકે છે ને? કારણ કે વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ તો “કની જેમ “ખ”માં પણ છે જ... તો પછી અનેકથી એક કાર્ય કેમ ન થાય?
સ્યાદ્વાદીઃ આ વાત પણ બરાબર નથી, કારણ કે જે કાર્ય કરવાનો સ્વભાવ “ક'માં છે, તે જ સ્વભાવને તમે “ખ”માં તો નથી જ માનતાં નહીંતર તો કે-ખ બંનેનો સ્વભાવ એક થઈ જાય) અને ક”નો સ્વભાવ ‘ખમાં ન હોવાથી તો, “ક'ના કાર્યને “ખ”ના કાર્યરૂપે માનવું પણ વિરોધગ્રસિત જ છે. તે આ રીતે -
'ક'નો વિવક્ષિત કાર્ય કરવાનો સ્વભાવ હોવાથી તો, ક દ્વારા જ વિવક્ષિત કાર્ય થઈ જશે... ફલતઃ “ખ” દ્વારા તે કાર્યની ઉત્પત્તિ નહીં થાય... સ્પષ્ટ વાત છે કે, જો તે કાર્ય ક’થી જ ઉત્પન્ન થઈ જાય, તો તેની ઉત્પત્તિ “ખથી શા માટે માનવી?
બૌદ્ધઃ કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ તો બંનેમાં જુદો જુદો છે, અર્થાત્ “ક'ની જેમ “ખમાં પણ છે... તો પછી તે કાર્યને ઉત્પન્ન કરવા “ખ” પણ પ્રયત્ન કેમ ન કરે?
१. पूर्वमुद्रिते तु 'नानैकतः' इति पाठस्याशुद्धिः, अत्र तु D-F-प्रतानुसारेण शुद्धपाठस्य स्थापना। २. 'समग्रेतररूपो' રૂતિ -પઢિ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org