________________
५१०
व्याख्या-विवरण-विवेचनसमन्विता चेत्, अस्वलक्षणमेवेयम्, असदाकारत्वात् । 'नं स्वसंवित्तिस्तत्रास्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एवेति चेत्, न खलु सा ततोऽन्या' इति समानं पूर्वेणेति यदि मानसं कथं स्वलक्षणादस्वलक्षणजन्म साधीय इति ? (१७९) कथं वा निर्विकल्पकत्वेनाभिन्नाद् भिन्नविकल्पसम्भवः ? न हि नीलादिमात्रात् क्वचिद् रसादिभावः, तथा
• વ્યાડ્યા असदाकारा असन्नाकारो यस्याः सा तथा । इति चेत्, एतदाशङ्क्याह-अस्वलक्षणमेवेयंचेतना, असदाकारत्वात् । न स्वसंवित्तिस्तत्र-चेतनायां अस्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एव अस्वलक्षणम् । इति चेत्, एतदाशङ्क्याह-न खलु-नैव सा-चेतना स्वसंवित्तिः ततः-बहिर्मुखावासादन्येति समानं पूर्वेण-'कथं नास्वलक्षण'मित्यादिनोक्तेन । इति-एवं यदि मानसं कथं स्वलक्षणादस्वलक्षणजन्म साधीयः-शोभनतरम् ? नैवेत्यर्थः । कथं वेत्यादि । कथं वा निर्विकल्पकत्वेनाभिन्नाद् मानसाद् भिन्नविकल्पसम्भवो विकल्पकत्वेन ? । कथं च न स्यादित्याह-न हि नीलादिमात्राद् वस्तुनोऽन्यरहितात् क्वचिद् रसादिभावः ।
અનેકાંતરશ્મિ એમ પદાર્થના અસ્તિ-નાસ્તિતાનો વ્યવહાર પણ વિકલ્પથી જ થાય છે... હવે જો વિકલ્પનો અપલાપ કરશો તો સર્વલોકપ્રસિદ્ધ પ્રતીતિ|વ્યવહારનો પણ અપલાપ થશે. ફલતઃ પ્રતીતિ આદિનો બાધ થશે જ.
બૌદ્ધ ઃ તો તો અમે વિકલ્પનો અવશ્ય સ્વીકાર કરીશું, પણ આ રીતે – તેવા પ્રકારની વિશિષ્ટ ચેતનાને જ અમે વિકલ્પ કહીશું...
સ્યાવાદી જે વિશિષ્ટ ચેતનાને તમે વિકલ્પ કહો છો, તે કેવી છે? બૌદ્ધઃ અસદ્ આકારવાળી ચેતના તે જ વિકલ્પ... સ્યાદ્વાદીઃ અરે ! અસદાકારરૂપ હોવાથી, તે ચેતના અસ્વલક્ષણરૂપ જ સાબિત થઈ ને?
હવે જો તો એમ કહેશો કે - “બહિર્મુખાવભાસ જ અસ્વલક્ષણ છે, ચેતનામાં રહેલ સ્વસંવિત્તિ અંશ નહીં...” - તો અમે પણ કહીશું કે “બહિર્મુખાવભાસથી સ્વસંવિત્તિ જુદી નથી, તો પછી તે સ્વસંવિત્તિ પણ અસ્વલક્ષણ કેમ ન બને?” - એમ બધી ચર્ચાઓ પૂર્વવત્ ચાલશે... ફલતઃ તે ચેતના અસ્વલક્ષણરૂપ હોઈ વિકલ્પ પણ અસ્વલક્ષણરૂપ જ સાબિત થશે..
સાર ઃ તેથી શક્તિને જો માનસજ્ઞાનરૂપ માનશો, તો માનસ સ્વલક્ષણરૂપ હોઈ, તેના દ્વારા વિજાતીય એવા અસ્વલક્ષણરૂપ વિકલ્પની ઉત્પત્તિ શક્ય બને નહીં...
(૧૭૯) બીજી વાત, બધાને માનસ તો એકસરખું જ થાય છે, કારણ કે તે પણ નિર્વિકલ્પ છે. તો પછી જુદા જુદા પ્રમાતાને (કે એક પ્રમાતાને જુદા જુદા કાળે) ભિન્ન-ભિન્ન વિકલ્પો શી રીતે થાય? જેમકે માત્ર નીલાદિથી, બીજી કોઈ સહકારી સામગ્રીની સહાયતા વિના કદી રસ-ગંધાદિની
૨. વેચતાં ૬૦૬-૬૦૭તમે પૃષ્ઠ. ૨. ‘માસ ચેડમિસન' રૂતિ
-પાઠ:
રૂ. પ્રેક્ષ્યતાં ૫૦૬-૬૦૭તમે yછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org