________________
अधिकारः)
'व्याख्या-विवरण-विवेचनसमन्विता
५१६
मेवातिशयाधानं तदेव चोपकार इति चेत्, न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः । न चैककालभाविनाऽन्यतो भवन्त्या अन्यत एव भवता तस्या अतिशयाधानम्, तन्निबन्धनस्य तत्कृतविशेषासिद्धेः । तदभ्युपगमे च तत्राप्ययमेव વ્યારહ્યાં છે
. આ भ्यामेकीभूय तदन्यकरणमेव-विशिष्टशक्तिकरणमेव-अतिशयाधानं तदेव चान्यकरणं उपकारः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इति युक्तिमाह-उपादानकारणविशेषाधानमन्तरेण-इह तावदधिकृतशक्तिविशेषाधानं विना ततः-विवक्षितानुभवात् कार्यविशेषासिद्धेः, प्रस्तुतविकल्पकार्यभेदासिद्धरित्यर्थः । न च एककालभाविना-शक्त्या सहानुभवेन अन्यतो भवन्त्याः शक्तेः अन्यत एव स्वहेतोः भवताऽनुभवेन तस्याःशक्तेरतिशयाधानम्, न्याय्यमिति शेषः । कुत इत्याह-तन्निबन्धनस्य-अधिकृतशक्त्युपादानस्य
- અનેકાંતરશ્મિ . (૧૮૩) બૌદ્ધઃ ક્ષણ પછી ભલે ને તેઓનું અવસ્થાન ન હોય, પણ શક્તિ-અનુભવ બંને ભેગા મળીને વિશિષ્ટ શક્તિને તેં ઉત્પન્ન કરી જ શકે છે ને? અને આ રીતે બંનેનું મિલન થવા દ્વારા વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન કરવું એ જ તો (અનુભવ દ્વારા થતું શક્તિમાં) અતિશયનું આધાન છે અને એને જ તો અમે ઉપકાર કહીએ છીએ...
સ્યાદ્વાદીઃ એ પણ બરાબર નથી... કારણ કે તમે કહો છો કે - “બંને ભેગા મળી એક વિશિષ્ટ શક્તિ પેદા કરે છે, કે જેનાથી અનિત્યાદિ વિકલ્પો થાય” – પણ અમે કહીએ છીએ કે, તે બંને ભેગા મળીને જે વિશિષ્ટ શક્તિ પેદા કરે છે, તે વિશિષ્ટ શક્તિ ત્યારે જ અનિત્યાદિ વિકલ્પો ઉત્પન્ન કરી શકે, કે જયારે તે શક્તિના ઉપાદાનકારણરૂપ અધિકૃતશક્તિમાં (નિરંશ અનુભવની સમકાલીન શક્તિમાં). કોઈ વિશેષતાનું આધાન હોય, બાકી જો અધિકૃતશક્તિરૂપ ઉપાદાનકારણમાં જ વિશેષતાનું આધાન ન હોય, અર્થાત્ તેમાં જ જો વિશેષતાની ખામી હોય, તો તજ્જન્ય વિશિષ્ટશક્તિમાં પણ એવું સામર્થ્ય ન જ આવી શકે, કે જેથી તે વિભિન્ન વિકલ્પોને ઉત્પન્ન કરવા સક્ષમ બને...
(આશય એ છે કે, અનુભવ તો સહુનો સમાન છે. હવે શક્તિ પણ જો સમાન જ હોય, તો બંનેનાં કાર્યરૂપ વિશિષ્ટશક્તિ પણ સમાન જ બને. વિશિષ્ટશક્તિરૂપ કાર્યનો ભેદ માનવા માટે, તેના ઉપાદાનકારણભૂત શક્તિમાં ભેદ માનવો જ પડે (કારણ કે નિમિત્ત તો સમાન જ છે) અને તેના માટે શક્તિમાં વિશેષનું આધાન માનવું જ પડે...)
બૌદ્ધ તો નિરંશ અનુભવ દ્વારા, વિશિષ્ટશક્તિનાં ઉપાદાનરૂપ ઍધિકૃતશક્તિમાં વિશેષતાનું આધાન માની લઈએ તો?
છે અહીં ખાસ ધ્યાન રાખવું કે, અધિકૃતશક્તિ તરીકે તે શક્તિ લેવાની છે, કે જે નિરંશ અનુભવની સમાનકાલીન છે અને જેની સાથે મિલન થવા દ્વારા વિશિષ્ટ શક્તિની ઉત્પત્તિ થાય છે... એ વિશિષ્ટશક્તિનું ઉપાદાન અધિકૃતશક્તિ છે અને આ અધિકૃતશક્તિમાં જ વિશેષતાના આધાનની વાત ચાલે છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org