________________
.........
२९५ अनेकान्तजयपताका
(તૃતીયઃ च अन्यतः, एकस्य तदालम्बनत्वाभावात्, तेषां भिन्नजातीयत्वात् । अत एवैकाकरणादतदुत्पन्नात् तत्परिच्छित्त्यसिद्धेः, तदाकारत्वायोगात्; योगेऽपि मेचकरूपतापत्तेः,
ચાહ્યા . स्वभावभेदे च रूपादिविज्ञानायोगात् ततस्तद्व्यतिरिक्तरविकल्पद्वारेण, इति तेभ्य एवामीषां युगपत् सर्वानुभव इत्यवगर्म इत्येतत् स्थितम् । अन्यतो भविष्यतीत्याशङ्कापनोदायाह-न चान्यत इत्यादि । न चान्यतोऽमीषां युगपत् सर्वानुभव इत्यवगमः । कुत इत्याह-एकस्येत्यादि । एकस्यअन्यस्य तदालम्बनत्वाभावात्-अधिकृतषड्विज्ञानालम्बनत्वाभावात् । अभावश्च तेषां भिन्नजातीयत्वात् षण्णां विज्ञानानाम् । यदि नामैवं ततः किमित्याह-अत एवैकाकरणात् । न हि भिन्नजातीया रूपादय एकं पृथग्जनज्ञानं कुर्वन्ति । न चातदुत्पन्नं तत्परिच्छेदकमित्येतदाहअतदुत्पन्नादित्यादि । तेभ्यः-षड्भ्यो विज्ञानेभ्य उत्पन्नं तदुत्पन्नम्, न तदुत्पन्नमतदुत्पन्नं तस्मात्, एकस्मादिति प्रक्रमः । तत्परिच्छित्त्यसिद्धेः-षड्ज्ञानपरिच्छित्त्यसिद्धेः । असिद्धिश्च तदाकार
અનેકાંતરશ્મિ
... ... ......... યુગપદ્ થાય છે” – આવો બોધ તે જ છ જ્ઞાનથી અશક્ય છે, માટે પ્રથમ પક્ષ અયુક્ત છે.
- દ્વિતીય પક્ષની પણ સદોષતા - (૨૯) બૌદ્ધઃ (૨) “બધાનો અનુભવ યુગપ થાય છે” એવો બોધ, બીજા જ કોઈ જ્ઞાનથી માનીશું.
સ્યાદ્વાદીઃ તો આ પણ બરાબર નંથી, કારણ કે છએ વિજ્ઞાન ભિન્ન-ભિન્નજાતીય હોવાથી, તેઓ, બીજા એક જ જ્ઞાનનું કારણ ન બની શકે.
જુઓ, રૂપાદિ ભિન્નજાતીય હોવાથી તે છએ વિષયનું એક જ્ઞાન થતું નથી, જુદું જુદું થાય છે. એટલે રૂપાદિ ૬ જ્ઞાનો પણ ભિન્નજાતીય હોવાથી તે છ જ્ઞાન એક જ્ઞાનને ઉત્પન્ન ન કરે... અને જો તે છમાંથી એક જ્ઞાન ઉત્પન્ન ન થાય તો નું જ્ઞાન એક જ્ઞાનમાં ન થાય...
પ્રશ્ન : પણ તેનાથી ઉત્પન્ન ન થાય, તો પણ તેમનો બોધ થવામાં વાંધો શું?
ઉત્તરઃ તો તેની આકારતા જ્ઞાનમાં આવી જ ન શકે અને આકારતા ન આવવાથી તો, ઘટજ્ઞાન જેમ પટનો બોધક નથી, તેમ અન્યવિજ્ઞાન પજ્ઞાનનો પણ બોધક નહીં બની શકે.
- આકારતા માનવાથી પણ અસંગતિ - પંવિજ્ઞાનની આકારતા, અન્ય વિજ્ઞાનમાં આવી જાય એવું માનો તો પણ તેના દ્વારા પ
જ અન્ય જ્ઞાન દ્વારા યુગપદ્ સર્વાનુભવનો બોધ ત્યારે જ થઈ શકે, કે જયારે તેના દ્વારા વિજ્ઞાનનો બોધ સંભવિત હોય... પણ તેવું તો સંભવિત જ નથી – એમ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે.
વિષયની આકારતા વિના જ્ઞાન ન થઈ શકે અને આકારતા માનવાથી પણ ષવિજ્ઞાનનો બોધ ન થઈ શકે.. ફલતઃ તેનો બોધ અન્ય વિજ્ઞાનથી પણ અસંગત જ રહેશે.
૨. ‘તથા’ તિ -પઢિ:
૨. પ્રેક્ષ્યતાં ૨૬રતાં પૃષ્ઠમ્ | રૂ. “ર વૈતપુત્પન્ન ' રૂતિ પૂર્વમુદ્રિત પઢિ:, મત્ર તુ -
પર: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org