________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
त्वानुपत्तेः, युक्तिभिरयोगात्, स्वभावभेदप्रसङ्गात्, तथा च तदयोगादिति । ( २९ ) न
२९४
व्याख्या
किमित्याह-तस्यापि चायोगात् तस्यापि च - ज्ञानान्तरालम्बनत्वस्यायोगात् । अयोगश्च युगपद्भावात् । रूपरसादिज्ञानानां युगपद्भावे दोषमाह-प्रतिबन्धविरहात्-तादात्म्यतदुत्पत्त्यंयोगात् ॥
दोषान्तरमाह-इतरेतरालम्बनत्वानुपपत्तेः- रूपज्ञानस्य रसान्तरालम्बनत्वानुपपत्तेः । रसादिज्ञानस्य च रूपज्ञानान्तरालम्बनत्वानुपपत्तेः । अनुपपत्तिश्च युक्तिभिरयोगात् । युक्त्ययोगश्च स्वभावभेदप्रसङ्गात् । रूपज्ञानं हि रसादिज्ञानान्तरालम्बनमालम्ब्यं च । न चैतदुभयं स्वभावाभेदे इति स्वभावभेदः । यदि नामैवं ततः किमित्याह - तथा च तदयोगादिति । અનેકાંતરશ્મિ ..
<>–
તે જ પદાર્થને વિષય કરે છે, કે જે પદાર્થ સાથે (૧) તાદાત્મ્ય, કે (૨) તદુત્પત્તિ સંબંધ હોય . પણ છએ વિજ્ઞાન યુગપદ્ માન્યા હોવાથી, તેઓ વચ્ચે એકે સંબંધ ઘટતાં નથી... તે આ પ્રમાણે –
(૧) તાદાત્મ્ય તો છે નહીં, કારણ કે તેઓને અત્યંત ભિન્ન સ્વીકાર્યા છે, અને (૨) તદુત્પત્તિ પણ નથી, કારણ કે તેઓ યુગપદ્ થયા હોવાથી, તેઓમાં - સલ્ફેતર (ડાબા-જમણા) ગોવિષાણની જેમ - ઉત્પાદ્ય-ઉત્પાદકતા ન ઘટી શકે.
ન
Jain Education International
આમ, વિષય ન બનવાથી, રૂપજ્ઞાન દ્વારા, રસાદિજ્ઞાનનો બોધ થવો શક્ય જ નથી.
(૩) સ્વભાવભેદનો પ્રસંગ
વળી, રૂપજ્ઞાન રસજ્ઞાનથી ઉત્પન્ન થયું અને રસજ્ઞાન રૂપજ્ઞાનથી ઉત્પન્ન થયું એ રીતે ઇતરેતરની કારણતા ઘટી શકે નહીં. કારણ કે તે યુક્તિથી ઘટતું નથી, તે યુક્તિ આ કે - રૂપજ્ઞાન રસજ્ઞાનનું કારણ પણ હોય અને કાર્ય પણ હોય એ રીતે તેમાં બે સ્વભાવ માનવાથી સ્વભાવભેદ થશે... (કારણરૂપ હોવામાં તેને રસાદિજ્ઞાનના વિષય તરીકે માનવું પડે અને કાર્યરૂપ હોવામાં તેને રસાદિજ્ઞાનના જ્ઞાયકવિષયી તરીકે માનવું પડે અને આવું એક સ્વભાવ હોવામાં તો ન જ ઘટે. એટલે તો તેમાં વિષયવિષયી એમ સ્વભાવભેદ માનવાની આપત્તિ આવે જ.)
પ્રશ્ન : તો સ્વભાવભેદ માની લઈએ ?
ઉત્તર ઃ તો તો રૂપાદિવિજ્ઞાન જ નહીં ઘટે, કારણ કે તે સ્વભાવ, રૂપાદિવિજ્ઞાનથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન માનશો તો – સ્વભાવ જુદો થઈ જવાથી - રૂપાદિજ્ઞાન નિઃસ્વભાવતુચ્છ થઈ જશે, અને (૨) અભિન્ન માનશો, તો તે બે સ્વભાવ જ નહીં રહે, રૂપજ્ઞાનથી અભિન્ન હોવાથી બંને એક જ થઈ જાય...
સારાંશ ઃ તેથી રૂપજ્ઞાનથી જ ઇતરજ્ઞાનનો અવગમ થઈ શકે નહીં. ફલતઃ “બધાનો અનુભવ * વિવરામ્ .
24. रूपज्ञानं हि रसादिज्ञानान्तरालम्बनमालम्ब्यं चेति । रसादीनि ज्ञानान्तराण्यालम्बन्ते विषयतया यत् तद् रसादिज्ञानान्तरालम्बनम्, आलम्ब्यं च रूपादिज्ञानमेव रसादिज्ञानानाम् ।।
૨. ‘યોગેન' કૃતિ ૫-૩-પાટ: I ૨. ‘રસ્ય (?) રસાવિજ્ઞાનાન્તરા॰' કૃતિ ૩-પાત: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org