________________
२९३ अनेकान्तजयपताका
(તૃતીય लम्बनत्वापत्तेः, तस्यापि चायोगात्, युगपद्भावात्, प्रतिबन्धविरहात्, इतरेतरालम्बन
तानि । यदि नामैवं ततः किमित्याह-इतरेतरानवगमात् । न रूपज्ञांने रसादिज्ञानमवगम्यते, नापि तैस्तत् इतीतरेतरानवगमः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अवगमे स्वरूपहानिप्रसङ्गात् । यदैव रूपज्ञानं रसादिज्ञानान्यवैति तदैव तदालम्बनत्वात् तदाकारतया रूपज्ञानतां परित्यजति, अन्यथा न तदवगमः, एवं रसादिज्ञानेष्वपि योजनीयमित्यवगमे स्वरूपहानिप्रसङ्गः । एतदेवाह
ज्ञानान्तरालम्बनत्वापत्तेः । न ह्येतदालम्बनं तदवगमयतीति भावः । यदि नामैवं ततः જક અને
અનેકાંતરશ્મિ
. બૌદ્ધઃ (૧) તે જ છ વિજ્ઞાનથી.
સ્યાદ્વાદી: એવું તો ન માની શકાય, કારણ કે તેઓ તો પોતપોતાના વિષયમાં જ નિયત છે, અર્થાત્ રૂપાદિજ્ઞાન પોતપોતાના રૂપાદિ વિષયને ગ્રહણ કરવામાં જ પર્યવસિત છે, તેથી રૂપજ્ઞાનમાં રસાદિજ્ઞાનનો કે રસજ્ઞાનમાં રૂપાદિજ્ઞાનનો બોધ થઈ શકે નહીં – આમ, ઇતરજ્ઞાનનો જ્યારે બોધ જ નથી થતો, ત્યારે “પ્રમાતાને આપણા બધાનો અનુભવ યુગપ છે” – એવું તો તે જ્ઞાનો શી રીતે જણાવી શકે ?
(જે જ્ઞાને ઇતરજ્ઞાનને જાણ્યા જ નથી, તે જ્ઞાન શી રીતે જણાવી શકે કે “અમારા બધાનો સાથે જ અનુભવ થાય છે'). બૌદ્ધ : જો રૂપજ્ઞાનમાં પણ રસજ્ઞાનનું જ્ઞાન માની લઈએ તો?,
* .. તો તો દોષપરંપરા
) સ્વરૂપહાનિનો પ્રસંગ સ્યાદ્વાદી: એ રીતે તો તમે જ્ઞાનનું સ્વરૂપ જ ખોઈ બેઠા, કારણ કે રૂપજ્ઞાન જો રસાદિજ્ઞાનનો પણ બોધ કરશે, તો રસજ્ઞાન પણ વિષય બનવાથી – વિષયનો આકાર જ્ઞાનમાં પૈડતાં - રૂપજ્ઞાન પણ રસજ્ઞાનાકાર બની જશે. અન્યથા ( તદાકાર વિના તો) તેનો અવગમ જ ન થાય. ફલતઃ તે રૂપજ્ઞાન સ્વરૂપ નહીં રહે – આમ, બધા જ્ઞાન ઇતરજ્ઞાનનો બોધ કરવાથી – ઇતરજ્ઞાનાકાર રૂપ બનતાં – પોતાનાં સ્વરૂપથી તો ટ્યુત જ થશે.
(૨) જ્ઞાનાંતરને આલંબન માનવાનો પ્રસંગ રૂપજ્ઞાન, રસાદિજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું એમ પણ માનવું પડશે, નહીંતર રૂપજ્ઞાન દ્વારા રસજ્ઞાનનો બોધ શી રીતે થશે? શું ઘટજ્ઞાનથી પટનો કે પટજ્ઞાનનો બોધ થાય છે?
રૂપજ્ઞાન, રસાદિજ્ઞાનથી ઉત્પન્ન થયું, તેમ ન જ માની શકાય, કારણ કે તમારા મતે, જ્ઞાન,
જ્ઞાન જેને વિષય કરે, તેનો આકાર જ્ઞાનમાં આવે – એ નિયમ પ્રમાણે રૂપજ્ઞાન જો રસજ્ઞાનને વિષય કરશે, તો તેનો આકાર રૂપજ્ઞાનમાં આવશે.
* અહીં માત્ર રૂપજ્ઞાનને આશ્રયીને ઘટાવ્યું છે, તે રીતે બીજા જ્ઞાનોને પણ સમજી લેવું...
१. 'परित्यज्यान्यथा' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु क-टु-पाठः । २. पूर्वमुद्रिते तु '०था तद०' इति पाठः, तस्य चाशुद्धत्वात् D-प्रतानुसारेण शुद्धिः कृता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org