________________
अधिकार: )
व्याख्या- विवरण - विवेचनसमन्विता
( २०८ ) भ्रान्तिज्ञानवन्तोऽपि कामलिप्रभृतयः शङ्खादौ संस्थानादितत्त्वनिश्चयनिबन्धनं दृश्यन्त एवेति चेत्, न, तेषां तत्राभ्रान्तत्वात्, अन्यथा पीतवर्णादिवत् तत्तत्वनिश्चयनिबन्धनाभावः । विकल्पज्ञानमपि स्वसंवित्तावभ्रान्तमेवेति चेत्, क्व तर्हि
વ્યાઘ્યા
एवं दुःस्थिता तत्त्वनीति ॥
भ्रान्तीत्यादि । भ्रान्तिज्ञानवन्तोऽपि कामलिप्रभृतयः - प्रमातरः शङ्कादौ- प्रमेये संस्थानादितत्त्वनिश्चयनिबन्धनं दृश्यन्त एवेति चेत् ततश्च तद् भ्रान्तं च ज्ञानं तत्त्वनिश्चयनिबन्धनं चैवमनित्यादिविकल्पा अपि भविष्यन्ति इत्याह- नेत्यादि । न तेषां - कामलिप्रभृतीनां तत्रशङ्खादिसंस्थानादितत्त्वनिश्चयें, अभ्रान्तत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह- अन्यथा पीतवर्णादिवत् यथा पीतवर्णादौ तथा तत्तत्त्वनिश्चयनिबन्धनाभावः-शङ्खादिसंस्थानादितत्त्वनिश्चयनिबन्धनाभावः सर्वथा भ्रान्तत्वादिति भावना । विकल्पज्ञानमपि स्वसंवित्तौ किमित्याह... અનેકાંતરશ્મિ ..
५५०
-or>
Jain Education International
મતે તત્ત્વવ્યવસ્થા જ દુઃસ્થિત થશે, એમ સ્થિર થયું.... બૌદ્ધકૃત અન્યપ્રલાપનું ઉન્મૂલન
(૨૦૮) બૌદ્ધ ઃ કમળાના રોગને કારણે, વ્યક્તિને સફેદ શંખમાં પણ પીળા રંગનું ભાન થાય છે... આવા ભ્રાન્તજ્ઞાનવાળા વ્યક્તિઓને પણ, શંખના સંસ્થાન (આકાર) આદિનો નિશ્ચય થાય જ છે... હવે અહીં કામલીને થનારૂં ભ્રાન્તજ્ઞાન પણ જેમ સંસ્થાનાદિનો નિશ્ચય કરાવે છે, તેમ અમને અનિત્યાદિવિકલ્પો ભ્રાન્ત હોવા છતાં વસ્તુનો અનિત્યરૂપે નિશ્ચય કેમ ન કરાવે ?
ન
(આશય એ કે, બધા જ વિકલ્પો ભ્રાન્ત છે, અનિત્યત્વાદિ વિકલ્પો પણ... છતાં, તે અનિત્યત્યાદિ વિકલ્પો તત્ત્વનિશ્ચય કરાવે છે...)
સ્યાદ્વાદી ઃ આ વાત પણ યુક્ત નથી, કાઁરણ કે કામલીને થનારૂં શંખનું જ્ઞાન સંસ્થાનાદિ અંશે તો અભ્રાન્ત જ છે... બાકી જો પીત રંગની જેમ સંસ્થાનાદિ અંશે પણ ભ્રાન્ત જ હોય, તો પીતરંગની જેમ શંખના સંસ્થાનાદિનો નિશ્ચય પણ ન જ થાય. એટલે માનવું જ રહ્યું કે, તે ભ્રાન્તજ્ઞાન પણ સંસ્થાન અંશે તો અભ્રાન્ત જ છે.
જ્યારે અનિત્યાદિ વિકલ્પો તો તમે સર્વથા ભ્રાન્ત માનો છો, તો પછી તેના દ્વારા વસ્તુનો નિશ્ચય શી રીતે થઈ શકે ?
*
* કારણ તરીકે એવું પણ કહી શકાય કે, આવું કથન તો નિત્યવાદી પણ કરી શકે... પણ એ કારણ પહેલા ન બતાવી, ગ્રંથકારશ્રી બૌદ્ધવક્તવ્યનું જ ઉન્મૂલન કરે છે... પછી પાછળથી એ વાત પણ કહેશે...
१ पूर्वमुद्रिते तु 'निश्चयनिबन्धनाभावः' इत्यतिरिक्तपाठः, अत्र तु D- प्रतपाठः ।
For Personal & Private Use Only
www.jainelibrary.org