________________
४४१
अनेकान्तजयपताका
(તૃતીય (१२९) लक्षणायोगाच्च "प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तम्" इति लक्षणम्, न चैतन्याय्यम्, परनीत्याऽनेकदोषापत्तेः, कल्पनाऽपोढत्वस्याव्यापकत्वात्, कल्पनायामपि स्वसंविदः प्रत्यक्षत्वाभ्युपगमात्, तस्याश्च तदव्यतिरिक्तत्वात् व्यतिरिक्तत्वेऽधिकृत
વ્યારા ___ तथा लक्षणायोगाच्च न निर्विकल्पकमेव प्रत्यक्षमिति । लक्षणायोगमाह-"प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तम्" इति लक्षणं परकीयम् । न चैतन्याय्यम् । कुत इत्याह-परनीत्या अनेकदोषापत्तेः अस्य लक्षणस्य । आपत्तिश्च कल्पनाऽपोढत्वस्य लक्षणत्वेनोपन्यस्तस्य अव्यापकत्वात् । अव्यापकत्वं च कल्पनायामपि स्वसंविदः परेण प्रत्यक्षत्वाभ्युपगमात् ।
·
અનેકાંતરશ્મિ ..... રહ્યો - આ રીતે રૂપાદિના નિશ્ચયરૂપ સવિકલ્પપ્રત્યક્ષ પણ પ્રમાણરૂપ સિદ્ધ થાય છે, તેથી માત્ર નિર્વિકલ્પ જ પ્રત્યક્ષ નથી...
(આ પ્રમાણે ગ્રંથકારશ્રી સવિકલ્પ પ્રત્યક્ષને પ્રમાણરૂપ સિદ્ધ કરી, હવે બૌદ્ધો જે એકાંતે નિર્વિકલ્પ પ્રત્યક્ષ માને છે, તેઓનું નિરાકરણ કરવા પ્રવૃત્ત થાય છે.)
- બૌદ્ધકલિત નિર્વિકલ્પપ્રત્યક્ષનો યુકિશઃ નિરાસ - (૧૨૯) બૌદ્ધો જે પ્રત્યક્ષનું લક્ષણ માને છે, તે ન ઘટવાથી પણ સિદ્ધ થાય છે કે, માત્ર નિર્વિકલ્પ જ પ્રત્યક્ષ નથી. બૌદ્ધો પ્રત્યક્ષનું લક્ષણ આવું કહે છે કે “પ્રત્યક્ષ જૂનાપોઢ અબ્રાન્તમ્” નામ-જાતિ વગેરે કલ્પનાથી અપોઢ-વિકલ્પથી રહિત અને અભ્રાન્ત એવું જે જ્ઞાન હોય, તે પ્રત્યક્ષ કહેવાય છે - પણ આ લક્ષણ યુક્તિશૂન્ય છે, કારણ કે આમાં બૌદ્ધમતે અનેક દોષોની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે –
બૌદ્ધકથિત લક્ષણમાં (૧) જૂનાપોઢ=કલ્પનારહિત, અને () પ્રાન્તમ=ભ્રાન્તિરહિત - એમ બે પદો છે. તેમાંથી પહેલા પદની સમીક્ષા કરાય છે, ત્યારબાદ બીજા પદની સમીક્ષા કરાશે..
ને “કલ્પનાપોઢ' પદની સમીક્ષા પ્રત્યક્ષના લક્ષણમાં મૂકેલ જે “કલ્પનાપોઢત્વ-કલ્પનારહિતત્વ' પદ છે, તે દરેક પ્રત્યક્ષમાં વ્યાપક નથી, અર્થાત્ તે સ્વરૂપ દરેક પ્રત્યક્ષમાં ઘટતું નથી...
બૌદ્ધઃ શું બધા પ્રત્યક્ષ કલ્પનાપોઢ નથી ?
સ્યાદ્વાદી : ના, કારણ કે ઘટાદિની ગ્રાહક જ્ઞાનક્ષણ, પોતાની પણ ગ્રાહક હોય છે – એ જ તેમની સ્વસંવિદ્ છે. એ રીતે કલ્પનાયુક્ત વિકલ્પ પણ પોતાનો તો ગ્રાહક છે જ અને તે અંશમાં તે પ્રમાણભૂત પણ છે જ... (કારણ કે સ્વસંવિદ્દ કદી અપ્રમાણ ન હોય) એટલે સ્વસવિતું તો પ્રેત્યક્ષપ્રમાણ
અહીં વ્યાખ્યામાં “ત્પનાપિ વસંવિત્ત રૂછા, નાર્થે, વિન્ધનાત્' એ પંક્તિ છે, તેનો ભાવાર્થ એ લાગે છે કે, કલ્પના પણ સ્વસંવેદન વિશે તો ઇષ્ટ જ છે (કારણ કે સ્વસંવિદ્ વિશે તો દરેક જ્ઞાન પ્રમાણભૂત જ છે એટલે સ્વસંવિતને પ્રમાણ માનવામાં કોઈ ક્ષતિ નથી...) હા, અર્થ વિશે તે ઇષ્ટ નથી, કારણ કે ત્યાં તો તે માત્ર વિકલ્પ કરે છે (બાકી વાસ્તવિક વસ્તુને વિષય ન કરતી હોવાથી તે ભ્રમ છે અને એટલે જ તમને તે અર્થ વિશે ઇષ્ટ નથી...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org