________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४४२
–@ विशेषणायोगात् तत्त्वतो व्यवच्छेद्यानुपपत्तेः ।(१३०) अवस्तुत्वात् कल्पनायाः स्वसंविदा तत्त्वेतरविकल्पाभ्यां दोषापादानमयुक्तमिति चेत्, न, तदवस्तुत्वेन विकल्पधियो
- વ્યારહ્યા कल्पनाऽपि स्वसंवित्ताविष्टानार्थे विकल्पनादिति । तस्याश्च-कल्पनायास्तदव्यतिरिक्तत्वात्स्वसंविदव्यतिरिक्तत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-व्यतिरिक्तत्वे कल्पनायाः स्वसंविदोऽभ्युपगम्यमाने । किमित्याह-अधिकृतविशेषणायोगात् । अयोगश्च तत्त्वतः-परमार्थन व्यवच्छेद्यानुपपत्तेः सर्वस्या एव स्वसंविदः कल्पनाऽपोढत्वात् । अत्राह-अवस्तुत्वात् कल्पनायाः स्वसंविदा सह तत्त्वेतरविकल्पाभ्याम्, तत्त्वान्यत्वविकल्पाभ्यामित्यर्थः, दोषापादनमनन्तरोदितमयुक्तम् । इति चेत्, एतदाशङ्क्याह-न-नैतदेवं तदवस्तुत्वेन तस्याः-कल्पनाया
. અનેકાંતરશ્મિ છે જ.. હવે એ કલ્પના અને સ્વસંવિત્ બને અભિન્ન જ છે અને તો કલ્પના પણ પ્રમાણભૂત જ બને... પણ, કલ્પનારહિતત્વરૂપ લક્ષણ તેમાં (=સ્વસંવિદ્ વિકલ્પપ્રત્યક્ષમાં ન જતું હોવાથી, તે લક્ષણ વ્યાપક નથી... .
બૌદ્ધ : કલ્પનાને સ્વસંવેદનથી અભિન્ન નહીં, પણ ભિન્ન માની લઈશું અને તેથી તો માત્ર સ્વસંવેદન જ પ્રત્યક્ષરૂપ બનશે, કલ્પના નહીં... ફલતઃ કલ્પનાપોઢ લક્ષણ કશે અવ્યાપક નહીં રહે.
સ્યાદ્વાદીઃ દરેક જ્ઞાનક્ષણ સ્વસંવિદ્ હોય છે અને જો સવિકલ્પ એવી સ્વસંવિ પણ કલ્પનાથી ભિન્ન=રહિત હોય તો પછી ક્યાંય કલ્પના રહી જ નહીં અને તો કલ્પનાયુક્ત જ્ઞાન કયું રહ્યું? કે જેના વ્યવચ્છેદ માટે “કલ્પનાપોઢત્વ' વિશેષણ લખવું પડે ?
આશય એ છે કે, વિશેષણોની પ્રવૃત્તિ ઇતરના વ્યવચ્છેદ માટે થાય છે. દા.ત. “શુક્લપટ’ અહીં શુક્લ વિશેષણ તે પટના પીત-નીલાદિ રંગનો વ્યવચ્છેદ કરે છે, માટે શુક્લવિશેષણ સાર્થક છે... તેમ “કલ્પનાપોઢ” વિશેષણ ત્યારે જ સાર્થક બની શકે, કે જ્યારે તેના દ્વારા કલ્પનાસહિત જ્ઞાનનો વ્યવચ્છેદ થતો હોય, પણ ઉપરોક્ત રીતે જ્યારે કલ્પનાસહિત જ્ઞાન જ નથી, તો તેના વ્યવચ્છેદની પણ કોઈ જરૂર ન રહેવાથી વસ્તુતઃ વિશેષણ શી રીતે સાર્થક બને? તેથી તે વિશેષણની સાર્થકતા માટે સ્વસંવિઠ્ઠી કલ્પનાને અભિન્ન જ માનવી જોઈએ...
(૧૩૦) બૌદ્ધ : કલ્પના તો વસ્તુરૂપ છે જ નહીં, અર્થાત્ અસત્ છે. તેથી “તેવી કલ્પના સ્વસંવિઠ્ઠી (૧) અભિન્ન છે, કે (૨) ભિન્ન” - વગેરે વિકલ્પો પાડીને દોષોનું આપાદાન કરવું બિલકુલ જે યુક્ત નથી.
સ્યાદ્વાદી: જો કલ્પના ખરેખર અવાસ્તવિક-અસતું હોય, તો તો કલ્પના જેવું કોઈ તત્ત્વ જ ન રહેવાથી – માત્ર સ્વસંવેદનનું જ અસ્તિત્વ સિદ્ધ થતાં – સવિકલ્પબુદ્ધિનો અભાવ થઈ જશે, પણ તેવું
૨. ‘વસંવિદ્યાતિāતર૦' તિ -પઢિ: | ૨. ‘વસ્તુતત્ત્વન' રૂતિ --પતિ: રૂ. ‘વસંવિતાવિષ્ટ નાથે' રૂતિ વ-૩-પી: પૂર્વમુદ્રિતે તું ‘વસંવિત્તાધિષ્ઠાનાર્થે વિ' રૂત્વશુદ્ધતમપતિ., મત્ર 7 F-G-D-પ્રતાનુસારે ‘વસંવિરાવ, नार्थे विकल्पनाद्' इति शुद्धपाठो गवेषितः। ४. 'तस्याच्च कल्पनायाः' इति क-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org