________________
...............
४३५ अनेकान्तजयपताका
(તૃતીયઃ तद्भावस्य कथञ्चिद् भेदनिमित्तत्वात्, अन्यथा तदयोगात् । (१२४) न ह्यभेदवत एवानित्यत्वस्य स्वात्मना व्याप्तिः, न च भिन्नयोरेव 'हिमवद्'-'विन्ध्य'योः तथाऽनधिगतार्थाधिगन्तृत्वाभावात्, वस्तुरूपस्याध्यक्षत एवाधिगमात्, स्वाधिगमस्य चेतरत्रापि भावात्, ... ............. વ્યાધ્યા
. व्याप्त्यसिद्धेः कारणात् । असिद्धिश्च तद्भावस्य-व्याप्तिभावस्य कथञ्चिद् भेदनिमित्तत्वात्, व्याप्यव्यापकयोरिति प्रक्रमः । किमित्येतदेवमित्याह-अन्यथा-एवमनभ्युपगमे व्याप्यव्यापकयोरेकान्ताभेदादावित्यर्थः, तदयोगात्-व्याप्तिभावायोगात् । एतदेव भावयति न हीत्यादिना । न यस्मादभेदवत एव, एकान्तैकस्यैवेत्यर्थः । अनित्यत्वस्य स्वात्मना अनित्यत्वेनैव व्याप्तिः, अनित्यत्वस्यानित्यत्वेन व्याप्तिरिति व्यवहारायोगात् । न च भिन्नयोरेव-एकान्तेन 'हिमवद्'-'विन्ध्य'योः स्वात्मना व्याप्तिरिति भावनीयम् । तथाऽनधिगतार्थाधिगन्तृत्वाभावादनुमानविकल्पस्य, अभावश्च वस्तुरूपस्याध्यक्षत एव-प्रत्यक्षेणैवेत्यर्थः अधिगमात्, ततश्चात्मानमेवाधिगच्छत्यनुमानविकल्प इति पराभ्युपगमः । एनमेवाधिकृत्याह-स्वाधिगमस्य
અનેકાંતરશ્મિ જ ઉત્તરઃ કારણ કે વ્યાપ્તિ તો કથંચિદૂ ભેદ હોય તો જ સંભવિત છે, અર્થાત્ જયાં વ્યાપ્ય-વ્યાપકરૂપ અનિત્યત્વ-વસ્તુત્વરૂપ કથંચિત્ બે જુદા પદાર્થ હોય, ત્યાં જ તે બેની વ્યાપ્તિ શક્ય છે, બાકી જો વ્યાયવ્યાપક બંનેનો (૧) એકાંતે અભેદ, કે (૨) એકાંતે ભેદ હોય, તો તો વ્યાપ્તિ જ સિદ્ધ નથી. તે આ રીતે –
(૧૨૪) (૧) એકાંતે અભેદવાળા, અર્થાત્ એકાંત એકસ્વભાવી એવા અનિત્યત્વની પોતાના અનિત્યત્વસ્વરૂપની સાથે વ્યાપ્તિ જ ઘટતી નથી, કારણ કે “પોતાના સ્વરૂપની સાથે વ્યાપ્તિ’ – એવો વ્યવહાર જ અઘટિત છે...
(૨) એકાંતે ભેદવાળા હિમાલય અને વિધ્યપર્વતની પણ વ્યાપ્તિ ઘટતી નથી..
ટૂંકમાં, વ્યાપ્તિભાવ કથંચિત્ ભેદાભેદમાં જ ઘટિત છે અને અનિત્યત્વ વગેરે અંગ તો એકાંત એકસ્વભાવી છે, તેથી તેમાં તો વ્યાપ્તિ સંભવે જ નહીં, તો પછી તે આકારનું અનુમાન વ્યાપ્તિ દ્વારા શી રીતે નિશ્ચાયક બને?
ત્રીજી વાત, તમે જે કહ્યું હતું કે – અનુમાન અનધિગત અર્થનો અધિગત્તા ( જ્ઞાપક) છે” - તે પણ બરાબર નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ તો પ્રત્યક્ષ દ્વારા જ ગૃહીત થઈ ગયું છે.
બૌદ્ધ પણ પ્રત્યક્ષ દ્વારા અનુમાનનું સ્વરૂપ તો ગૃહીત નથી જ થયું ને? અને તેથી અનધિગત એવાં પોતાનાં સ્વરૂપનો અધિગમ કરતો હોવાથી, અનુમાન તે પ્રમાણ જ બનશે.
સ્યાદ્વાદીઃ પણ એ રીતે, અનધિગત એવા પોતાના સ્વરૂપનો અધિગમ તો વિકલ્પમાં પણ ક્યાં
१. 'स्वात्मना व्याप्तिः' इति पाठो घ-पुस्तके न विद्यते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org