SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४३६ तदन्यस्य चेतरत्राप्यभावादिति । एवं प्रवर्तकत्वाद्यप्यस्य समानमितरेण, तत्रापि रूपादिनिश्चयादेव प्रवृत्तेः । व्यवहारे प्रमाणमेवायमिति चेत्, क्व तर्हि अप्रमाणमिति ? (१२५) रूपादावेवेति चेत्, कुतोऽयं तत्राकारणो द्वेषः ? प्रागेव तदधिगमादिति चेत्, समानोऽयं त्वन्नीत्याऽनित्यत्वादौ, तथापि न तद्वत् तद्दर्शनमिति चेत्, न तर्हि प्राक् तद्वत् तदधि ચાડ્યા - चेतरत्रापि-रूपादिविकल्पे भावात्, तदन्यस्य च-अनधिगतस्य इतरत्रापि-अनुमानविकल्पेऽपि अभावादिति अनालोचिताभिधानत्वमिति । एवं प्रवर्तकत्वाद्यप्यस्य, प्रक्रमादनुमानविकल्पस्य समानमितरेण-रूपादिविकल्पेन । कुत इत्याह-तत्र अपि-रूपादिविकल्पे सति रूपादिनिश्चयादेव प्रवृत्तेः । इति व्यवहारे-प्रवृत्त्यादिरूपे प्रमाणमेवायं-रूपादिविकल्पः इति चेत्, एतदाशङ्क्याह-क्व तयप्रमाणमिति ? रूपादावेवेति चेदप्रमाणं कुतोऽयं तत्र रूपादौअकारणो द्वेषः ? प्रागेव अविकल्पेन तदधिगमात्-रूपाद्यधिगमात् । इति चेत्, एतदाशङ्क्याह-समानोऽयम्-अधिगमस्त्वन्नीत्याऽनित्यत्वादौ अनुमेये । तथापि-एवमपि न तद्वत् અનેકાંતરશ્મિ ... નથી? અને તેથી તો વિકલ્પ પણ પ્રમાણ કેમ ન બને? બૌદ્ધ: પણ વિકલ્પ દ્વારા જે બાહ્ય પદાર્થનું ગ્રહણ થાય છે, તે તો અધિગત જ છે ને ? સ્યાદ્વાદી : પણ એ રીતે તો, અનુમાન દ્વારા પણ જે બાહ્ય પદાર્થનું ગ્રહણ થાય છે, તે પણ અધિગત જ છે – આ રીતે અનુમાન પણ અગૃહીતગ્રાહી ન હોવાથી, ઉપરોક્ત કથન વિચાર વિનાનું જ સાબિત થાય છે. બૌદ્ધ પણ અનુમાન તો તે પદાર્થ વિશે પ્રવર્તાવે પણ છે. (અર્થાત્ ધૂમથી વતિની અનુમિતિ થતાં, વતિનો અર્થી ત્યાં પ્રવૃત્ત થાય છે...) સ્યાદ્વાદીઃ તો એ રીતે વિકલ્પ પણ ક્યાં નથી પ્રવર્તાવતો? કારણ કે, રૂપાદિનો વિકલ્પ થયે, રૂપાદિના નિશ્ચયથી તે પદાર્થ વિશે પ્રવૃત્તિ થાય છે જ... ટૂંકમાં, નિશ્ચય અને અનુમાનમાં કોઈ ફેર નથી, તેથી રૂપાદિના નિશ્ચયવિકલ્પને પણ પ્રમાણ માનવો જ જોઈએ. બૌદ્ધઃ પ્રવૃત્તિ વગેરે રૂપ વ્યવહારમાં તો; વિકલ્પને અમે પ્રમાણ માનીએ જ છીએ. સ્યાદ્વાદીઃ જો તે વ્યવહારમાં પ્રમાણ હોય, તો પછી તે અપ્રમાણ કયા ઠેકાણે ? . (૧૨૫) બૌદ્ધઃ રૂપાદિ વિશે જ... અર્થાત્ રૂપાદિને જણાવવા તે અપ્રમાણ છે.. સ્યાદ્વાદીઃ અરે ! પણ આ રીતે રૂપાદિ વિશે નિષ્કારણ દ્વેષ તમે કેમ કરો છો ? અર્થાત્ પ્રવૃત્તિ વગેરે વ્યવહારમાં પ્રમાણંભૂત જ વિકલ્પને રૂપાદિ વિશે અપ્રમાણ કેમ માનો છો ? બૌદ્ધઃ કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા રૂપાદિનું તો પહેલા જ ગ્રહણ થઈ ગયું છે, માટે તે વિશે વિકલ્પની પ્રમાણતા ન ઘટે... સ્યાદાદીઃ એવું કથન તો અનિત્યત્વાદિ અંગે પણ સમાન છે, કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy