SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५९० अहेतोरपि तथाभावकल्पनाऽविरोधात् अस्याप्यर्थक्रियोपपत्तेः तत्करणस्वभावत्वात् अनित्यत्वादेः सर्वतः सर्वार्थक्रियाऽभावेनेहाप्रयोजकत्वात् । तत्करणस्वभावत्वस्य च ચાહ્યા . अविद्यमानहेतोरप्यनाद्यण्वादेः, किमित्याह-तथाभावकल्पनाऽविरोधात् तथाभावः-नित्यभावस्तत्कल्पनाऽविरोधात् । तथाहि-अहेतुरेव कश्चित् संत्स्वभावः सन्नित्य इति किमत्र क्षुण्णम् ? | नित्यस्य क्रम-योगपद्याभ्यामर्थक्रियाविरोध इत्याशङ्काऽपोहाय आह-अस्यापि-अधिकृतनित्यस्य अर्थक्रियोपपत्तेः । उपपत्तिश्च तत्करणस्वभावत्वात्-अर्थक्रियाकरणस्वभावत्वात् । अयं चात्र प्रधान इति विपक्षे बाधामाह-अनित्यत्वादेः । इह-अर्थक्रियायामप्रयोजकत्वात् इति योगः । अप्रयोजकत्वं च सर्वतः सर्वार्थक्रियाऽभावेन । न ह्यनित्य इत्येव सर्वो भावः सर्वामर्थक्रियां करोति, नित्य इत्येव वा, तथा अदर्शनात्, अतो यो यदर्थक्रियाकरणस्वभावः स तां करोतीति तत्करणस्वभावत्वमेवात्र प्रयोजकमिति । अत एवाह-तत्करणस्वभावत्वस्य च-अर्थक्रिया એક અનેકાંતરશ્મિ ” સ્વભાવવાળો) માને છે... એટલે નિત્યજનનસ્વભાવી કોઈ જ પદાર્થ નથી એવું ન કહી શકાય... (૨૪૧) બીજી વાત, “તેવો =નિત્યજનનસ્વભાવી) હેતુ ન હોવાથી, કોઈ પણ પદાર્થ નિત્ય નથી..” એવું પણ ન કહી શકાય, કારણ કે અનાદિકાલીન પરમાણુઓનો કોઈ નિત્યજનનસ્વભાવી હેતુ ન હોવા છતાં પણ, તેઓ નિત્ય-સસ્વભાવ તો કહેવાય જ છે... (ભાવ એ કે, હેતુ વિના જ કોઈ સસ્વભાવી હોવા સાથે નિત્ય હોય, તો તેમાં વાંધો શું?) (એટલે હેતુ ન હોવા માત્રથી નિત્ય પદાર્થનું નાસ્તિત્વ ન કહેવાય.) તેથી તો નિત્ય પદાર્થની નિબંધ સિદ્ધિ થશે... બૌદ્ધ : પણ નિત્ય પદાર્થમાં તો (૧) ક્રમ, કે (૨) યુગપતુ=અક્રમ એક રીતે અર્થક્રિયા ઘટતી નથી, તો તેને શી રીતે મનાય ? - સ્યાદ્વાદી: અરે બૌદ્ધ ! નિત્યપદાર્થમાં પણ અર્થક્રિયા સંગત જ છે, કારણ કે અર્થક્રિયા કરવાનો સ્વભાવ તો તેનો પણ છે... આ અર્થક્રિયા કરવાનો સ્વભાવ જ અર્થક્રિયામાં પ્રયોજક છે, નિત્યત્વઅનિત્યત્વાદિ નહીં... (આશય એ કે, તે સ્વભાવથી જ અર્થક્રિયા થાય છે, અનિત્યસ્વાદિ હોય તો જ અર્થક્રિયા થાય એવું નથી...) પ્રશ્ન : પણ એવું કેમ ? ઉત્તર : કારણ કે પદાર્થ “નિત્ય હોય કે અનિત્ય હોય તેટલા માત્રથી તેઓ બધી જ અર્થક્રિયા કરે એવું નથી, કારણ કે તેવું ક્યાંય દેખાતું નથી... ભાવ એ કે, જો અનિત્યાદિ જ અર્થક્રિયામાં પ્રયોજક હોય, તો બૌદ્ધની દૃષ્ટિએ બધા પદાર્થો અનિત્ય હોવાથી – અર્થક્રિયાના પ્રયોજક હોવાથી - તેઓ દ્વારા બધી જ અર્થક્રિયાઓ થવી જોઈએ... ૨. ‘ સ્વભાવ:' તિ ઇ-પાસ: . ૨. “શૂનમ્' ત ઇ-પ: 1 રૂ. “ ક્રિયા' તિ -પાટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy