________________
३९७ अनेकान्तजयपताका
(તૃતીયઃ पत्तिः । व्यावृत्तयोऽशा इति चेत्, न, तासां परमार्थतस्तदव्यतिरिक्तत्वेन तन्मात्ररूपत्वात्, तस्यैर्व त्रैलोक्यव्यावृत्त्येकस्वभावत्वादिति । (९६) कथं च निश्चयस्य विकल्पात्मकत्वात् तत्त्वतो निर्विषयत्वात् तद्विषयता युक्ता येनोच्यते-'यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं ...............
- વ્યારા .... निरंशत्वाभ्युपगमात्, अन्यथा-एवमनभ्युपगमे परसिद्धान्तापत्तिः तत्सांशतापत्त्या इत्यर्थः । व्यावृत्तयः अंश इति चेत्, तथाहि-त्रैलोक्यव्यावृत्तं तदिति, एतदाशङ्क्याह-न, तासांव्यावृत्तीनां परमार्थतस्तदव्यतिरिक्तत्वेन-वस्त्वव्यतिरिक्तत्वेन हेतुना तन्मात्ररूपत्वात्वस्तुमात्ररूपत्वात् । एतदेव स्पष्टयन्नाह-तस्यैव-वस्तुनस्त्रैलोक्यव्यावृत्तिरेवैकः स्वभावो यस्य तत् तथेति विग्रहः, तद्भावस्तस्मादिति । दोषान्तरमाह कथं चेत्यादिना । कथं च निश्चयस्य विकल्पात्मकत्वात् कारणात् तत्त्वतः-परमार्थेन निर्विषयत्वात् तद्विषयता-वस्तुविषयता युक्ता
અનેકાંતરશ્મિ કથન તો ત્યારે જ થઈ શકે, કે જ્યારે વસ્તુ સાંશ હોય... પણ તમે તો વસ્તુને નિરંશ માનો છો..
પ્રશ્નઃ તે કથનની સંગતિ માટે, બૌદ્ધો વસ્તુને સાંશ માની લે તો ?
ઉત્તર : તો તો તેમને પરસિદ્ધાંતની આપત્તિ આવશે, કારણ કે વસ્તુને સાંશ માનવી તે તો બીજાનો સિદ્ધાંત છે.
બૌદ્ધ : વસ્તુને તો અમે નિરંશ જ માનીએ છીએ. સ્યાદ્વાદીઃ તો ઉપરોક્ત કથનની સંગતિ શી રીતે કરશો?
બૌદ્ધ આ રીતે તે વસ્તુ ત્રણે લોકમાં સમસ્ત પદાર્થોથી વ્યાવૃત્ત છે, તેથી વસ્તુમાં (૧) પટવ્યાવૃત્તિ, (૨) કટવ્યાવૃત્તિ, (૩) મઠવ્યાવૃત્તિ... વગેરે અનેક વ્યાવૃત્તિ આવશે અને આ વ્યાવૃત્તિને જ અમે અંશરૂપ માનીશું.. હવે તો વાંધો નહીં ને ?
સ્યાદ્વાદીઃ પરંતુ, તે વ્યાવૃત્તિઓ પરમાર્થથી તો વસ્તુથી અભિન્ન જ હોવાથી, તેઓ વસ્તુરૂપ જ ગણાશે. કારણ કે, ત્રણ લોકના પદાર્થોથી વ્યાવૃત્ત થવું તે પણ વસ્તુનો એક સ્વભાવ જ છે. ફલતઃ તો વ્યાવૃત્તિરૂપ અંશો વસ્તુરૂપ જ બનવાથી, વસ્તુને સાંશ માનવારૂપ પરસિદ્ધાંતની આપત્તિ યથાવસ્થિત જ રહેશે...
- નિશ્વય અંગે દોષાપાદન : (૯૬) વળી, તમારા મતે નિશ્ચય તે વિકલ્પસ્વરૂપ છે અને વિકલ્પને તો તમે પરમાર્થથી નિર્વિષયક માનો છો - આ રીતે વિકલ્પ તો નિર્વિષયક હોવાથી, તેમાં વસ્તુની વિષયતા યુક્ત નથી, અર્થાત્ તેના દ્વારા વસ્તુને વિષય બનાવવું સંભવિત જ નથી..
બૌદ્ધો, વિકલ્પનો વિષય સામાન્યાકાર માને છે અને તે સામાન્યાકાર માત્ર બુદ્ધિમાં કલ્પિત-આરોપિત હોવાથી અસત છે અને તે સિવાય સ્વલક્ષણરૂપ વિષય તો તેનો માનતા નથી... ફલતઃ તેઓના મતે વિકલ્પ નિર્વિષયક છે.
૨. ‘’
ત્યધિશે -પJ:
૨૩૬૦તમમ્ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org