________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
३४६
बोधवत्त्वात्, अन्यथा प्रश्नाभावात्, वस्तुनश्चानेकस्वभावत्वेन तस्याप्यभिधेयत्वात्, सर्ववस्तूनामेव प्रायस्तथा तथा सर्वशब्दवाच्यस्वभावत्वात्, तत्तद्रव्याद्यपेक्षक्षयोपशम
જ વ્યારથી જ किञ्चिदजानानस्तत्रैव पृच्छतीति भावनीयम् । वस्तुनश्च-वाच्यस्य अनेकस्वभावत्वेन हेतुना । तस्यापि-प्रश्नशब्दस्य अभिधेयत्वात् कारणात् । अभिधेयत्वं च सर्ववस्तूनामेव प्रायःबाहुल्येनानभिलाप्यधर्मान् विहाय तथा तथा-चित्रसमयादियोगेन सर्वशब्दवाच्यस्वभावत्वात् । एतदेव लेशतः प्रकटयति तत्तदित्यादिना । तच्च तत् तद्व्यं च तत्तद्रव्यम्-उदकादि,
—- અનેકાંતરશ્મિ - આશય એ છે કે, પ્રશ્ન કરનાર વ્યક્તિને પણ “આ ઘડો છે?' એવા શબ્દાકારે તો જ્ઞાન હોય છે જ, નહીંતર તો એ પૃચ્છા જ ન કરત. હા, સર્વાશે તેને જ્ઞાન નથી, કારણ કે કંઈક ન જાણતો હોવાથી જ તે ત્યાં પ્રશ્ન કરે છે. તેથી પ્રશ્નની અસંગતિ પણ નથી.
ફલતઃ પ્રશ્ન કરનારને પણ અંદર શબ્દાકારે તો બોધ હોય છે જ અને તેથી જ તે શબ્દોનું ઉચ્ચારણ શક્ય બને છે, માટે વ્યભિચાર નથી.
પૂર્વપક્ષ : ઘડો, ઘટશબ્દવાચ્ય છે, પણ “પટો ન વા ? ક્રિમિન્ ?' એવા પ્રશ્નાર્થક શબ્દોથી વાચ્ય નથી, તો પછી ઘડો જોવાથી “પટો ન વા ? િિમત્રમ્ ?' એવો અન્તર્જલ્પાકાર બોધ શી રીતે થાય ?
ઉત્તરપક્ષ વાચ્ય વસ્તુ અનેકસ્વભાવી છે, સર્વ વસ્તુ તેવા તેવા સંકેતના આધારે સર્વ શબ્દથી વાચ્ય બને છે (અનભિલાપ્ય ધર્મોને છોડીને આ વાત સમજવી.) એટલે ઘડો, “ધરો ન વા? િિમતY?” એવા પ્રશ્નાર્થક શબ્દોથી પણ વાચ્ય છે... હવે ગ્રંથકારશ્રી, ઍસંગને અનુસરીને બીજું પણ કહે છે -
(૧) વસ્તુની સર્વશદવાચ્યતા * અલગ-અલગ સંકેતાદિના યોગે ઘટ-પટાદિ દરેક વસ્તુઓ, પ્રાયઃ કરીને બધા જ શબ્દથી વાચ્યસ્વભાવવાળી છે, અર્થાત્ બધા જ શબ્દથી વાચ્ય બની શકે છે, તેથી વસ્તુ પ્રશ્નાર્થક શબ્દોથી પણ વાચ્ય બની જ શકે છે.
- વિવરમ્ 39. yગ્નશબ્દચમધત્વાતિ / પ્રગ્નશબ્દસ્થાપિ વિમિમિત્યાdદ્વસ્ત થસિદ્ વાચમિત્યર્થ છે.
“પ્રશ્નશબ્દ પણ વાચ્ય બને છે એ વાતના પ્રસંગે ગ્રંથકારશ્રી જણાવે છે કે - (૧) બધી જ વસ્તુ બધા શબ્દથી વાચ્ય બને, અને (૨) બધા જ શબ્દ બધી વસ્તુના વાચક બને.
વસ્તુ' રૂતિ -પ8િ:, ‘મિસ્યાનુસ્તકતુ' કૃતિ તુ ત્ર
૨. ‘તથા વિત્ર' તિ ઘ-પાઠ: | ૨. ‘મિતિન્યાસ્ત પd: I -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org