________________
६२५
अनेकान्तजयपताका
(તૃતીય निमित्तम्, तथाविधेच्छाकामादिमज्जीवसंयोगयोग्यतालक्षणस्तु कामिन्यवगमस्य, क्षुद्रजन्तुपरिभोगक्षुदपनोदयोग्यतालक्षण एव तु भक्ष्यावगमस्येति । ( २७१) न च य एव
- ચહ્યા ....
विशेषेणाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । भावी चासौ जीववियोगश्चेति विग्रहः, तस्य योग्यता भाविजीववियोगयोग्यता सैव लक्षणं यस्य स तथा, स एवम्भूतः स्त्रीशरीरधर्मः कुणपावर्गमस्य निमित्तम् । तथा तथाविधा:-अतत्त्वप्रवर्तकाः, तथाविधाश्च ते इच्छाकामादयश्चेति समासः 'आदि'शब्दात् मदनकामग्रहः, तेऽस्य विद्यन्त इति तथाविधेच्छाकामादिमान् एवम्भूतश्चासौ जीवश्चेति, तेन संयोगयोग्यता संयोगः-सम्भोगस्तस्य योग्यता, सैव लक्षणं यस्य स तथोक्तः । 'तु'शब्दः ‘पुनः'शब्दार्थः । एवंलक्षणः पुनः स्त्रीशरीरधर्मः कामिन्यवगमस्य निमित्तमिति । तथा क्षुद्रजन्तोः-श्व-शृगालादेः परिभोगेन-भक्षणेन क्षुदपनोदः-बुभुक्षापनयनं तस्य योग्यता, सैव लक्षणं यस्य स तथा । एवम्भूतः पुनः स्त्रीशरीरधर्मः, भक्ष्यावगमस्येति
અનેકાંતરશ્મિ વસ્તુના વિભિન્ન ધર્મવિષયક કુણપાદિવિકલ્પો (૨૭૦) પ્રશ્નઃ વસ્તુના જુદા જુદા ધર્મોને લઈને કુણપાદિ વિકલ્પો શી રીતે પ્રવર્તે, એ જરા સમજાવશો?
ઉત્તર : જુઓ, (૧) સ્ત્રીના શરીરથી ભવિષ્યમાં તે જીવનો વિયોગ થવાનો છે, તેથી તે સ્ત્રીશરીરમાં “ભાવિ એના જીવવિયોગની યોગ્યતા” રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ કુણપબોધનું નિમિત્ત છે, એટલે આ ધર્મને સામે રાખીને જ, પરિવ્રાજકને સ્ત્રી શરીરમાં પણ મડદાનો બોધ થાય છે...
(૨) સ્ત્રીનું શરીર, તથાવિધ (=અતત્ત્વભૂત વિષયોમાં પ્રવર્તક) ઇચ્છાકામ-મદનકામવાળા જીવની સાથે સંયોગ-સંભોગની યોગ્યતા ધરાવે છે, તેથી તે સ્ત્રી શરીરમાં “ઇચ્છાકામાદિવાળા જીવસંયોગની યોગ્યતા” - રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ કામિનીબોધનું નિમિત્ત છે, એટલે આ ધર્મને સામે રાખીને જ, કામીને સ્ત્રી શરીરમાં કામિનીનો ( પત્નીનો) બોધ થાય છે.
(૩) શુદ્ર જંતુઓને સ્ત્રી શરીર ખાવાથી ભૂખ દૂર થાય છે, તેથી સ્ત્રી શરીરમાં “તેવા જીવોને ભૂખ દૂર કરવાની યોગ્યતા” - રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ ભક્ષ્યબોધનું નિમિત્ત છે. એટલે આ ધર્મને સામે રાખીને જ, જંગલી કૂતરા આદિને ભક્ષ્યતાનું જ્ઞાન થાય છે...
આ પ્રમાણે, જુદા જુદા ધર્મો જુદા-જુદા બોધનું નિમિત્ત બને છે..
* ભાવકામના બે પ્રકાર છે : (૧) ઇચ્છાકામ, અને (૨) મદનકામ... (૧) ઇચ્છાકામ એટલે ચિત્તની અભિલાષારૂપ ઇચ્છા, અને (૨) મદનકામ એટલે કામપ્રવૃતિનો હેતુ ચિત્રમોહોદય...
૨. “નિમિત્ત' ત વ -પાટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org