SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ થળR:) व्याख्या विवरण-विवेचनसमन्विता ६१६ वस्तुनि पुरःस्थितेऽप्यसम्पूर्णज्ञानदोषः क्रमज्ञानदोषश्च प्रत्युक्तः, तथाविधावरणदोषतस्तदुपपत्तेः । (२६४) न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगमः, तस्यानेक ............... ચાહ્યા ... ... .... ...................... एवं च कृत्वा अक्रमेणापि-युगपदपि अनेकधर्मके वस्तुनि पुरःस्थितेऽपि सति असम्पूर्णज्ञानदोषः, सम्पूर्णे तदयोगात्, क्रमज्ञानदोषश्च अक्रमे तदयोगादेव प्रत्युक्तः । कथमित्याहतथाविधेत्यादि । तथाविधावरणदोषतः-असम्पूर्णक्रमज्ञानहेतुचित्रक्षयोपशमनिबन्धनावरणदोषेण तद्भावोपपत्तेः-असम्पूर्णक्रमज्ञानभावोपपत्तेः । एतत्समर्थनायाह न हीत्यादिना । न हि अर्थसन्निधरिति-एवं कृत्वा अयोगिनां-प्रमातृणां सर्वाकारमेव-धर्मकात्स्येन तदवगमःअर्थावगमः । कुत इत्याह-तस्य-अर्थस्य अनेकधर्मत्वात् । अवगमस्य च प्रक्रमात् तत्सम्ब અનેકાંતરશ્મિ ... - ઉત્તર : કારણ કે પૂર્વપક્ષીએ, પોતે કરેલ વાતના જ્ઞાપકરૂપે જ તે શ્લોક બતાવ્યો હતો, તેથી તે વાતનો નિરાસ થયે તે વાતને જણાવનાર શ્લોકનો પણ નિરાસ થાય છે. (અર્થાતુ ઉપરવત્ ગૌણપ્રધાનભાવે પ્રતિનિયત શબ્દ બુદ્ધિ અબાધિત હોવાથી, સ્યાદ્વાદમતે કોઈ અસંગતિ નથી... એટલે તે શ્લોકનું કથન અસંગત ઠરે છે...) - અનેકધર્મક વસ્તુ વિશે દોષયનો નિરાસ - આ પ્રમાણે વસ્તુ, સામાન્ય-વિશેષાદિ અનેક ધર્મવાળી છે... આવી વસ્તુ વિશે પૂર્વપક્ષીએ જે બે દોષ આપ્યા હતાં - (૧) જો અનેકધર્માત્મક સંપૂર્ણ વસ્તુ સામે રહેલ હોય, તો અસંપૂર્ણ બોધ કેમ થાય છે ? સંપૂર્ણ બોધ થઈ જવો જોઈએ ને? (૨) જો બધા ધર્મો એકીસાથે રહેલ હોય, તો તે વસ્તુગત જુદા જુદા ધર્મોનું જુદા જુદા ક્રમે જ જ્ઞાન કેમ થાય છે ? તે બધાનું યુગપદું જ્ઞાન કેમ થઈ જતું નથી ?” તે બંને દોષનો નિરાસ થાય છે, કારણ કે અનેક ધર્મક વસ્તુ સામે રહેલ હોય, તો પણ, તથાવિધ આવરણના દોષથી અસંપૂર્ણ અને ક્રમિક જ્ઞાન થવું સંગત જ છે... આશય એ કે, જો તે વ્યક્તિમાં તેવું આવારક કર્મ હોય, કે જેના ક્ષયોપશમથી અસંપૂર્ણ અને ક્રમિક જ્ઞાન થાય, તો તે વ્યક્તિને પૂરોસ્થિત અનેકધર્મક વસ્તુ વિશે પણ અસંપૂર્ણ અને ક્રમિક જ જ્ઞાન થાય છે... (એટલે તે બે જ્ઞાનની અસંગતિ નથી...). આ જ વાતનું સમર્થન કરવા, બીજી એક જડબેસલાક યુક્તિ આપે છે – - અસંપૂર્ણ + ક્રમિક જ્ઞાનની સંગતિ - (૨૬૪) પદાર્થનું સંનિધાન હોય તેટલા માત્રથી અયોગીને (=છદ્મસ્થપ્રમાતાને) સંપૂર્ણ ધર્મપૂર્વક તે વસ્તુનો બોધ થાય એવું નથી... પ્રશ્ન : પણ કારણ ? - ૨. ‘તત્તથવિધા' રૂતિ -પઢિ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy