SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ (७७) यत् पुनरेतदाशङ्कितम् 'अभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारं तेन स्मृतिर्नार्थदर्शनात्' इति, एतदर्थतः साध्वेव, क्षयोपशमस्य द्रव्यादिनिमित्तत्वाभ्युपगमातु, तदनुसारेण तत्प्रवृत्तिसम्भवात् । यत् पुनरिदमुक्तम्-'न, तत्सम्बन्धस्यास्वाभाविकत्वात् ' ३६९ < * व्याख्या यत् पुनरित्यादि । यत् पुनरेतदाशङ्कितं परेण । किमित्याह-' अभिपतन्नेवार्थः प्रबोधयत्येवान्तरं संस्कारं तेन स्मृतिर्नार्थदर्शनात्' इति । एतदर्थतः - अर्थमधिकृत्य साध्वेवशोभनमेव । कथमित्याह - क्षयोपशमस्य तत्तद्विज्ञाननिबन्धनस्य । किमित्याह-तत्तद्द्रव्यादिनिमित्तत्वाभ्युपगमात् । यदि नामैवं ततः किमित्याह - तदनुसारेण - अर्थाभिपतनानुसारेण तत्प्रवृत्तिसम्भवात्-क्षयोपशमप्रवृत्तिसम्भवादिति । यत् पुनरिदमुक्तं पूर्वपक्षग्रन्थ एव—न, तत्सम्बन्धस्यास्वाभाविकत्वात्' इति, एतदसाधु-अशोभनम् । कुत इत्याह-उक्तवत्-यथोक्तं * અનેકાંતરશ્મિ * અર્થાભિમુખતા પણ શબ્દસ્મારક બને (૭૭) તમારા પૂર્વપક્ષમાં જે આશંકા કરાઈ હતી કે – “પદાર્થના દર્શનથી સ્મૃતિ નથી થતી, પણ અભિમુખ રહેલ રૂપાદિ પદાર્થ, તે આંતરિક સંસ્કારનો પ્રબોધ કરે છે અને તે સંસ્કાર જાગૃત થવાથી સ્મૃતિ થાય છે” – તે વાત અર્થને આશ્રયીને શોભન જ છે. પ્રશ્ન ઃ કઈ રીતે ? ઉત્તર ઃ કારણ કે, અમે પહેલા જ કહ્યું છે કે, દરેક જ્ઞાનનું મૂળકારણ તો ક્ષયોપશમ છે અને તે ક્ષયોપશમ દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે... તેથી, અર્થનાં અભિમુખપણાથી તેવો ક્ષયોપશમ થવો અને તેવા ક્ષયોપશમથી શબ્દની સ્મૃતિ થવી તે બધું શક્ય જ છે. પરંતુ તે આશંકાનું નિરાકરણ કરવા તમે જે કહ્યું હતું કે - “પદાર્થ તે શબ્દસ્મારક ત્યારે બની શકે કે જ્યારે શબ્દ-અર્થ વચ્ચે સ્વાભાવિક સંબંધ હોય, પણ તેવો સંબંધ તો છે નહીં...” - તે બધું કથન અશોભન છે, કારણ કે અમે પહેલા જ કહ્યું છે કે - બધી જ વસ્તુઓનો પ્રાયઃ કરીને બધા શબ્દોથી વાચ્ય બનવાનો સ્વભાવ છે અને ચોથા અધિકારના અપોહવિષયમાં પણ અમે સ્વાભાવિક સંબંધની સિદ્ધિ કરીશું - આ રીતે શબ્દ-અર્થનો સ્વાભાવિક સંબંધ સિદ્ધ જ છે. * સંકેત વિના પણ વસ્તુ શબ્દથી વાચ્ય બને તેથી તમે જે કહ્યું હતું કે – “શબ્દ-અર્થ વચ્ચે સ્વાભાવિક સંબંધ ઘટિત જ નથી, કારણ કે સંકેત કરેલ હોય તો જ તે શબ્દ તે પદાર્થનો વાચક બને, સંકેત વિના સ્વાભાવિક રીતે નહીં” – તે કથન અયુક્ત છે, કારણ કે સંકેત હોય તો જ તે શબ્દ પદાર્થનો વાચક બને એવું નથી. १. प्रेक्ष्यतां २५४तमं पृष्ठम् । ૨. સમીક્ષ્ણતાં ૨૬૪-તમે પૃઃ । રૂ. ‘પ્રવોધયત્યાન્તર' કૃતિ ૫-પા: । ૪. ક્ષયોપશમચેત્યારભ્ય ‘િિમત્યા’પર્યન્ત, પાટો નાસ્તિ ધ-પુસ્તજે । ‘ક્ષયોપશમતત્તદિશાન૦' કૃતિ ૩-પાઇ: । . ૨૪२५५ तमे पृष्ठे । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy