________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकणसूत्रे तान्येव मातृकाणि उत्पत्तिस्थानानि येषां तानि तथा-पापशतहेतुकानीत्यर्थः । दुःखानि वेदयन्तीति पूर्वेण सम्बन्धः 'क्य ' इत्यत्र पाकृतत्वादकारलोपः ॥२६॥
एते पापकारिणः कीदृशीं ' वेदनां कियत्कालमनुभवन्ति ? इत्याह'एवं ते ' इत्यादि ।
मूलम्-एवं ते पुवकम्मकयंसचओवतत्ता निरयाग्गिमहग्गि संपलित्ता गाढदुक्खमहब्भयं ककसं असायं सारीरं माणसं च दुविहं तित्वं वेदोंत वेयणं पावकम्मकारी। बहुणि पलिओवमसागरोवमाणि कलणं पालेति ॥ सू० २७ ॥ सैकडों पापों के कारण पापी जीव उत्पन्न होकर भोगा करते हैं "मातृक" पद यहां पर उत्पत्ति स्थान का वाचक है । अर्थात् इन दुःखों के उत्पतिस्थान अवद्यशत सेंकडो घोर पाप करनेवाले पापी हो जाते है । __ भावार्थ-पापी जीव नरकों में जन्म लेकर नाना प्रकार की वेदना भोगा करते हैं यही बात सूत्रकार ने इस सूत्र द्वारा प्रदर्शित की है। वहां पर उन्हें पकाया जाता है, उबाला जाता है, गलाया जाता है, तला जाता है, भुंजा जाता है उनके शरीर के तिल २ के बराबर खंड २ भी करदिया जाता है । सेमर जातिके वृक्षों के नुकीले काटोंपर उन्हेंघसीटा भी जाता हैं इत्यादि भयंकर से भी भयंकर कष्ट वहां दिये जाते हैं, तापर्य यह है कि वेदना के जितने भी प्रकार हो सकते हैं वे सब प्रकार नरकों में होते हैं और उन सब प्रकारों से होने वाले दुःखों को मन्द तीव्र आदि परिणामोंसे किये गये पापोंके कारण पापी जीव भोगा करते हैं । નરકમાં ઉત્પન્ન થઈને વિવિધ દુઓને ભોગવે છે. “માતૃક પદ અહી ઉત્પત્તિસ્થાનનું વાચક છે. એટલે કે તે દુઃખનું ઉત્પત્તિસ્થાન સેંકડો પાપ અવશત છે.
ભાવાર્થ–પાપી જીવે નરકમાં જન્મ લઈને અનેક પ્રકારની વેદના ભગ વ્યા કરે છે. એજ વાત સૂત્રકારે સૂત્ર દ્વારા પ્રગટ કરી છે. ત્યાં તેને પકાવવામાં આવે છે, ઉકાળવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, તળવામાં આવે છે, શેકવામાં આવે છે. તેમના શરીરના રાઈ રાઈ જેવડા ટૂકડા કરવામાં આવે છે. સેમર વૃક્ષોના અણીદાર કાંટા ઉપર તેમને ઘસડવામાં પણ આવે છે, વગેરે ભયંકરમાં ભયંકર કો તેમને ત્યાં આપવામાં આવે છે. તેનું તાત્પર્ય એ છે કે વેદનાના જેટલા પ્રકારો હોઈ શકે તે બધા પ્રકાર નરકોમાં હોય છે. અને તે બધા પ્રકારોથી થતાં દુઃખાને મંદ, તીવ્ર આદિ પરિણામેથી કરાયેલ પાપને १२) पाथी सोगव्या रे छ. ॥ सू. २६॥
For Private And Personal Use Only