________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० १ सू० ४ अहिंसा शप्तमहापुरुषरूिपणम् .. ५८६ आत्मबल चढ़ाबड़ा होता है वे ज्ञानबलिक हैं । निःशंकित आदि अपने अंगों से युक्त जिनका तत्त्वश्रद्धानरूप दर्शन होता है और इस दर्शन से जिनकी आत्मा बलिष्ठ बनी रहती है वे दर्शनवलिक हैं। षटूकाय के जीवों का संरक्षण करना इसका नाम संयम हैं, इस संयमरूपचारित्र के बल से जिनकी आत्मा बलशाली होती है वे चारित्रवलिक हैं। जिनके मुख से निकला हुआ वचन सुनते ही मन और शरीर को सुखोत्पादक होता है वे क्षीरास्रवलब्धि के धारी मुनिजन हैं। मिसरी आदि मिष्ट द्रव्य से भी अधिक मिष्ट-मधु शहद होता है, शहद जसा मीठा जो वचन निकालते हैं बोलते हैं वे मध्वानव लब्धि के धारी मुनिजन कहलाते हैं। सर्पिरास्रवलब्धि के प्रभाव से मुनिजनों का वचन अत्यंतसुरभियुक्त एवं स्नेहयुक्त घृत के जैसा बोलने पर सुनने वालों को लगता है। महानस शब्द का अर्थ भोजन बनाने का स्थान है, उसके आश्रित होने से भोजन को भी महानस कहते हैं ! जिनमुनिजनों को यह अक्षीणमहानस नामकी लब्धि उत्पन्न हो जाती है उनके असाधारण, अन्तराय के क्षयोपशम से अल्पमात्र भी पात्रपतित अन्न गौतमादिक ऋषियों की तरह एक लाख व्यक्तियों को दे देने पर भी जब तक वह स्ययं न खालेवे
कायबलिक उपाय छ भत्या ज्ञानथी रेनु सात्म५७१ वृद्धि पान्यु डाय छ તેમને જ્ઞાનવહિ કહે છે, નિશક્તિ આદિ અંગે વડે યુક્ત જેમનું તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શન હોય છે અને એ દર્શનથી જેમને આત્મા બળવાન બનેલા હોય છે તેવા મુનિવરોને નવસિ કહે છે. છકાયના જીવોનું રક્ષણ કરવું તે સંયમ કહેવાય છે તે સંયમરૂપ ચારિત્રના બળથી જેમને આત્મા બળવાન હોય છે તેમને વારિત્રગટ કહે છે જેમના મુખમાંથી નીકળેલ વચન સાંભળતાં જ મન અને શરીરને સુખ થાય છે તેમને ક્ષાત્રવેટિવ ધારી મુનિ કહેવાય છે. સાકર વગેરે મિષ્ટ દ્રવ્ય કરતાં પણ વધારે મિષ્ટ મધ હોય છે મધ જેવાં મીઠાં વચન જે બેલે છે તેવા મુનિજનેને વાસ્રાઝારિઘ ધારક કહેવાય છે. સપિરાસ્ત્રવેલબ્ધિના પ્રભાવથી મુનિજનનાં વચન અત્યંત સુરભિवा तथा स्नि५ धान 24 श्रोतानाने वाले छ महानस शहनी अथ ભોજન બનાવવાનું સ્થાન છે, તેનું આશ્રિત હોવાથી ભેજનને પણ મહાનસ કહે છે. જે મુનિજનોને આ બક્ષીનામના નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમના અસાધારણ અન્તરાયના ક્ષપશમથી સહેજ પણ પાત્રમાં પડેલું અન્ન ગૌતમાદિ ઋષિયોની જેમ એક લાખ વ્યક્તિઓને આપી દેવા છતાં પણ જ્યાં સુધી તેઓ પોતે ખાઈ લેતા નથી ત્યાં સુધી પૂરૂં થતું નથી. તેને ભાવાર્થ
For Private And Personal Use Only