________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२०
प्रश्नध्याकरणसूत्र भी उन्हीं के अनुसार इस द्वितीय संघरद्वार की प्रशंसा की है स्वयं भी इसका पालन किया है । अतः यह मंगलमय है । निर्दोष है। बाधावर्जित है । इसे धारण कर प्रत्येक संज्ञी पर्याप्त पंचेन्द्रिय मनुष्य को अपना जीवन सफल बनाना चाहिये । इस प्रकार जंबू स्वामी से श्री सुधर्मा स्वामी ने कहा ॥ सू-९ ।
॥द्वितीय संवरद्वार समाप्त ॥
આ બીજા સંધરદ્વારની પ્રશંસા કરી છે અને જાતે પણ તેનું પાલન કર્યું છે તેથી તે મંગળમય છે, નિર્દોષ છે, બાધારહિત છે, તેને ધારણ કરીને પ્રત્યેક સંજ્ઞી પર્યાતિ પંચેન્દ્રિય મનુએ પિતાનું જીવન સફળ બનાવવું જોઈએ. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ જંબૂરવામીને કહ્યું એ સૂત્ર ૯
છે બીજું સંવરદ્વાર સમાપ્ત
For Private And Personal Use Only