________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीकाअ०४ सू०७ 'स्त्रीकथाविरती'नामक द्वीतियभावनानिरूपणम्८०९
द्वितीयां स्त्रीकथाविरतिनाम्नी भावनामाह-वीयं ' इत्यादि___ मूलम् -बीयं नारीजणस्स मज्झे न कहेयव्वा कहा विचित्ता विब्बोकविलाससंपउत्ता हास सिंगार लोइयकहव्व मोहजणणी न आवाहवरकहाविय इत्थीणं वा सुभगदुम्भगकहाचउसट्रिं महिलागुणाणं च न देसजातिकुलरूवणामनेवत्थपरिजणकहाओ इत्थियाणं अण्णावि य एवमाइयाओ कहाओ सिंगारकलुणाओतवसंजमवंभचेरघाओवघाइयाओ अणुचरमाणेणं बंभचेरं न कहेयव्वा न सुणेयन्वा न चिंतियब्बा। एवं इत्थीकहा विरइजोगेण भाविओभवइ अंतरप्पा
आरयमणा विरयगामधम्मे जितिदिए वंभचेरगुत्ते ॥सू०७॥ प्रकार की श्रृंगार आदि वर्धक कथाएँ किया करती हों, जो स्थान वेश्याओं के लिये निर्मित हुए हो, जो मनःक्षोभ कारक हो, आर्तरौद्रध्यान के प्रवर्तक हों, ऐसे भी स्थानों में साधु को नहीं ठहरना चाहिये, किन्तु जो स्त्री आदि के संसर्ग से रहित हों, इन्द्रियों में क्षोभ कारक न हों ऐसे श्मशान, शन्य गृह आदि स्थानों में ही साधु को निवास करना चाहिये । इस प्रकार इस असंसक्तवासवसति नामक प्रथम भावना से भावित हुआ जीव ब्रह्मचर्य व्रत की सर्वप्रकार से रक्षा करता हुआ मैथुन से विरक्त होकर उसकी नौ कोटि से पूर्णपालना करने में सावधान रहना है । सू०६ ॥ સ્ત્રીઓ વિવિધ પ્રકારની અંગાર આદિ વર્ધક કથાઓ કહેતી હોય, જે સ્થાન વેશ્યાઓ માટે જ બનાવ્યા હોય, જે મનમાં લેભ કરનાર હેય, આ રૌદ્ર ધ્યાન તરફ દોરનાર હોય, એવા સ્થાનમાં પણ સાધુઓએ વસવું જોઈએ નહીં, પણ જે સ્થાન સ્ત્રી આદિના સંસર્ગથી રહિત હય, ઈન્દ્રિમાં ભ કરનાર ન હોય એવાં મશાન, ખાલી ઘર આદિ રથાનેમાં સાધુએ નિવાસ કરવા જોઈએ. આ પ્રકારે આ “અસંસક્ત વાસ વસતી” નામની ભાવનાથી ભાવિત થયેલ જીવ બ્રહ્મચર્ય વ્રતની દરેક રીતે રક્ષા કરતે મૈથુનથી રહિત બનીને તેનું નવ પ્રકારે પાલન કરવામાં સાવધાન રહે છે. જે સૂ. ૬
For Private And Personal Use Only