________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૨
इदं संरद्वारमुपसंहरन्नाह - ' एवमिणं इत्यादि -
मूलम् - एवमिणं संवरदारं सम्मं संवरियं होइ सुप्पणिहियं इमेहिं पंचहिं वि कारणेहिं मणत्रयणकाय परिरक्खि एहिं निच्चं आमरणंतं च एस जोगो नेयव्वो धिमया अणासवो अकलुसो अच्छिदो अपरिस्साई असंकिलिट्टो सुद्धो सव्वजिणमणुष्णाओ । एवं पंचमं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं अणुपालियं आणाए आराहियं भवइ । एवं णायमुणिणा भगवया पण्णवियं परुवियं पसिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं पंचमं संवरदारं समत्तं त्तित्रेमि ॥सू१२॥ नाम स्पर्शनेन्द्रियसंवरण है। इस भावना से भावित हुए मुनिजन को स्पर्शन इन्द्रिय के विषयभूत-आठ प्रकार के स्पर्श में चाहे वह रुचिकारक हो या न हो रागद्वेष करने का सर्वथा परित्याग कर देना चाहिये । गर्मी के समय में शीतस्पर्श की शिशिरऋतु में गरमस्पर्श तथा और भी अन्य ऋतुओं में भिन्न २ प्रकार के स्पर्श की कामना साधु को नहीं करनी चाहिये । सूत्रनिर्दिष्ट दगमंडप आदि मनोज्ञभद्रक स्पर्श के विषय में और अनेक बंधन आदि अमनोज्ञ पापक स्पर्श के विषय हैं अतः साधु को दोनों प्रकार के स्पर्शो में समभाव संपन्न रहना चाहिये । यही स्पर्शन इन्द्रिय संवरण नाम की भावना है || सू० ११॥
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
प्रश्नव्याकरणसूत्रे
છે. આ ભાવનાથી ભાવિત થયેલ મુનિએ સ્પર્શેન્દ્રિય વડે અનુભવાતા આઠ પ્રકારના સ્પર્શ પ્રત્યે રાગદ્વેષને સર્વથા પરિત્યાગ કરવા જોઇએ-ભલે તે સ્પર્શી રુચિકર હોય કે અરુચિકર હોય પણ તેમના પ્રત્યે રાગદ્વેષ રાખવા જોઈએ નહી. ગરમીના દિવસોમાં શીત સ્પર્શની શિયાળામાં ઉષ્ણુ સ્પની અને અન્ય ઋતુઓમાં જુદા જુદા પ્રકારના પની ઇચ્છા સાધુએ કરવી જોઇએ નહી. સૂત્રમાં દર્શાવેલ દગમ’ડપ આદિ મનેજ્ઞભદ્રક સ્પર્શમાં તથા અનેક ધમ‘ધન આઢિ અાજ્ઞ પાપક પની બાબતમાં સાધુએ સમભાવ રાખવા જોઇએ, એ જ આ સ્પર્શેન્દ્રિય સવરણુ નામની ભાવના છે. !! સૂ॰૧૧ |