Book Title: Prashnavyakaran Sutram
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 995
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - प्रश्नव्याकरणसूत्रे अथ संवरपञ्चकमुपसंहरन्नाह -' एयाई ' इत्यादि । मूलम्-एयाई वयाइं पंचवि सुव्वय महाव्वयाइं हेउसय विवित्तपुक्खलाई कहियाइं अरिहंत सासणे पंच समासेण संवरा वित्थरेण उ पणवीसई समिए सहिए संवुडे सया जयण घडण सुविसुद्धदंसणे एए अणुचरियं संजए चरमसरीरधरे भविस्सतीति ॥ सू० ॥ १३ ॥ ॥ इय पंचमं संवरदारं समत्तं ॥ टीका-'एयाइं ' इत्यादि 'सुन्चय ' सुव्रत-हे शोभनव्रत जम्बूः । ' एयाई' एतानि पंचवि' पहे जंबू ! इस पंचम संवरद्वार का जैसा कथन मैं ने साक्षात् भगवान् महावीर के मुख से सुना हे वैसा ही यह मैं ने तुमसे कहा है । अपनी तरफ से इसमें मैंने कुछ भी मिश्रित कर नहीं कहा है। भावार्थ-इन पूर्वोक्त पांच भावनाओं से अच्छी तरह सेवित होने पर यह अपरिग्रह नामक पांचवां संवरद्वार स्थिर हो जाता है । इसलिये मुनिजन को इसका पालन इस रूप से करना अवश्य है। समस्त तीर्थंकरों ने इसे सर्वप्राणियों का हितकारक जानकर पालित किया है । यह अनाश्रव आदि विशेषणों वाला है। भगवान् महावीर प्रभु ने भी इसके पालन करने का उपदेश परिषदों में जीवों को दिया है। ऐसा मंगलमय यह पांचवां संवरद्वार समाप्त हुआ ॥ सू० १२ ॥ “હે જંબૂ ! આ પાંચમાં સંવરદ્વારનું કથન જે પ્રમાણે મેં સાક્ષાત્ મહાવીર પ્રભુને મુખે સાંભળ્યું હતું, એ જ પ્રમાણે તે હું તમને કહું છું. મારી તરફથી તેમાં કંઈ પણ ઉમેરવામાં આવ્યું નથી. - ભાવાર્થપૂર્વોક્ત પાંચ ભાવનાઓનું સારી રીતે સેવન કરવામાં આવે તે અપરિગ્રહ નામનું પાચમું સંવરદ્વાર સ્થિર થઈ જાય છે. તેથી મુનિજને તેનું તે રીતે પાલન કરવું અતિ આવશ્યક છે. બધા તીર્થકરોએ તેને સઘળાં પ્રાણીઓનું હિતકારક સમજીને તેનું પાલન કરેલ છે. તે અનાશ્રવ આદિ વિશેપણે વાળું છે. ભગવાન મહાવીરે પણ પરિષદાઓમા તેનું પાલન કરવાનો ઉપદેશને આપ્યો છે. એવું મંગળમય આ પાંચમું સંવરદ્વાર સમાપ્ત થયું સૂર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 993 994 995 996 997 998 999 1000 1001 1002