________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुदशिनी टीका अ० ३ सू० ११ अध्ययनोपसहारः
अध्ययनमुपसंहरति-' एवमिणं' इत्यादि ।
मूलम्-एवमिणं संवरस्सदारं सम्मं चरियं होइ सुपणिहियं, इमेहिं पंचहिं वि कारणेहिं मणवयणकायपरिरक्खिएहिं निच्चं आमरणंतंच एसो जोगो नेयम्वो धिइमया मइमया अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी असंकिलिट्टो सुद्धो सवजिणमणुण्णाओ। एवं तइयं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं सम्मं आराहियं आणाए अणुपालियं भवइ। एवं नायमुणिणा भगवया पण्णवियं परूवियं पसिद्धं सिद्धि. भावना हैं । अपने से जो दीक्षा पर्याय में ज्येष्ठ हैं, उन साधुओं में विनय धर्म का पालन करना तथा स्वयं संयम के पालन करने में और पारणा में मृदु स्वभाव रखना, इत्यादि विनय संबंधी जितनी भी क्रियाए हैं उन्हें मोक्षमार्ग के साधनों में यथायोग्यरूप से पालन करते रहना उनके प्रति अविनयरूपता का भाव चित्त में नहीं आने देना यह विनय भावना है। तात्पर्य यह है कि ज्ञानादि मोक्षमार्ग और उसके साधनों के प्रति योग्यरीति से बहुमान रखना यह विनयधर्म है। इस धर्म से भावित हुआ अंतरात्मा अविनय रूप मावध कर्म के करने कराने, और उसकी अनुमोदना जन्य पापक्रिया से विरक्त हो जाता है और इस भावना का पालक बन जाता है ॥ मू० १०॥
પર્યાયમાં જે પિતાનાં કરતાં મોટા હોય તેમના પ્રત્યે વિનયમનું પાલન કરવું, તથા નિજ સંયમનું પાલન કરવામાં તથા પારણામાં મૃદુ સ્વભાવ રાખવે, ઈત્યાદિ વિનય સંબંધી જેટલી ક્રિયાઓ છે તેમનું મોક્ષમાર્ગનાં સાધનમાં એગ્ય રીતે પાલન કરતા રહેવું, તેમના પ્રત્યે અવિનય ભાવને ચિત્તમાં પ્રવેશવા ન દેવે તે વિનય ભાવના ગણાય છે. તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાદિ ક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે એગ્ય રીતે બહુમાન રાખવું તે વિનય ધર્મ છે. આ ધર્મથી ભાવિત થયેલ આત્મા અવિનયરૂપ સાવધ કર્મ કરતા, કરાવતા અને તેની અનુમોદનાથી પરિણમતી પાપ ક્રિયાથી બચી જાય છે, અને આ ભાવનાને पास पनी 14 छ, ॥ सू. १० ॥
For Private And Personal Use Only