________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
सुदर्शिनी टीका अ0 ४ सू० २ ब्रह्मचर्य स्वरूपनिरूपणम् पुनरपि ब्रह्मचर्यमाहात्म्यमाह-'जम्मिय भग्गे ' इत्यादि।
मूलम्-जम्मि य भग्गे होइ सहसा सव्वं सेभग्गमहियचुपिणयकुसल्लियपल्लहपडिय-खंडियपरिसडियविणासियं विणयसोलतवनियमगुणसमूहं तं बंभं भगवंतं गहगणणक्खत्ततारगाणं घ जहा उडुबई मणिमुत्तसिलप्पवालरत्तरयणागरणं च जहा समुद्दो, वेरुलिओ चेव जहा मणीणं, जह मउडो चेव भूसणाणं वस्थाणं चेव क्खोमजुयलं अरविंदं चेव पुप्फजेंद्र गोसीसं चेव चंदणाणं हिमवंतो चेव ओसहीणं सीतोदा चेव निन्नगाणं उदहीसु जहा सयंभूरमणोख्यगवरो चेव मंडलिगपव्वयाणपवरे
भावार्थ-इस सूत्र द्वारा सूत्रकार चतुर्थ संवरद्वार का विवेचन कर रहे हैं । इसमें नौ कोटि से अब्रह्म का पूर्ण त्याग हो जाता है, इसलिये यह ब्रह्मचर्य महाव्रत कहलाता है । व्रत का तात्पर्य यही है कि दोषों को समझ कर उनके त्याग का नियम करने के बाद फिर से उनका सेवन नहीं करना । ब्रह्मचर्य व्रत को परिपालन करने के लिये अतिशय उपकारक कितने ही गुण हैं, जैसे आकर्षक स्पर्श, रस, गंध, रूप, शब्द और शरीरसंस्कार आदि में न फंसना, त्रुटियों को हटाने के लिये ज्ञानादि सद्गुणों का अभ्यास करना, एवं गुरुकी आधीनता के लिये गुरुकुल में वास करना । इस सूत्र में इसी ब्रह्मचर्य महावत के गुण गौरव का व्याख्यान सूत्रकार ने किया है । सू० १ ॥
ભાવાર્થ–આ સૂત્ર દ્વારા સૂત્રકાર ચોથા સંવરદ્વારનું વિવેચન કરે છે. તેમાં નવ પ્રકારે અબ્રહ્મને સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. તેથી તે બ્રહ્મચર્ય મહાઘત કહેવાય છે. વ્રતનું તાત્પર્ય એ છે કે દેને સમજીને તેમના ત્યાગને નિયમ કર્યા પછી ફરીથી તેનું સેવન ન કરવું. બ્રહ્મચર્ય વ્રતનું પરિપાલન કરવાને માટે અતિશય ઉપકારક કેટલાક ગુણો છે, જેમાં કે આકર્ષક સ્પર્શ, રસ, ગંધ, રૂપ શબ્દ અને શરીર સંસ્કાર આદિમાં ફસાવું નહીં, ત્રુટિને દૂર કરવા માટે જ્ઞાનાદિ સદ્દગુણેને અભ્યાસ કરવો, અને ગુરુની આધીનતાના સેવનને માટે ગુરુકુલમાં વાસ કરે. આ સૂત્રમાં એ જ બ્રહ્મચર્ય મહાવ્રતના ગુણ ગૌરવનું વર્ણન સૂત્રકારે કર્યું છે. ૧
For Private And Personal Use Only