________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० २ सू० ९ अध्ययनोपसंहारः
द्वितीयं संरद्वारमुपसंहरन्नाह - ' एवमिणं ' इत्यादि - मूलम् - एवमिणं संवरस्स दारं सम्मं संचरियं होइ सुप्पणिहियं इमेहिं पंचहिं वि कारणेहिं मणत्रयणकायपरिरक्खिएहिं निच्चं आमरणतं च एस जोगो णेयव्वो धिइमया मइमया अणासवो अकलुसो अच्छिदो अपरिस्सावी असंकिलिट्ठो सव्वजिणमणुन्नाओ । एवं बीयं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टिये अणुपालियं आणाए आराहियं भवइ, एवं कषाय के उदय से होता है। जिससे चारित्र का भंग होता है । दूसरे व्यक्तियों की गुप्त चेष्टाएँ भी इस हास्य के द्वारा प्रकट हो जाया करती हैं। यद्यपि चारित्र का इससे पूर्णरूप से भंग नहीं भी होता है तो भी साधु इसके प्रभाव से महर्दिक देवों में उत्पन्न नहीं होता है। कान्दर्पिक आभियोगिक आदि देवों में ही उत्पन्न होता है, अतः हास्य का सेवन करना सत्यवती के लिये सर्वथा त्याज्य है, ऐसा समझ कर जो इसका परित्याग कर देता है वह सत्यवती अपने व्रत को पूर्णरूप से स्थिर कर पालन करता है । इस प्रकार हास्य जन्य दोषों का विचार कर हास्यव जनरूप वचनसंयम से अपनी आत्मा को भावित करके साधु अपने व्रताराधन में पराक्रमशाली बन जाता है और गृहीत सत्यव्रत को पूर्णरूप से सुरक्षित कर स्थिर बना लेता है | सू० ८ ॥
For Private And Personal Use Only
७०५
દૂષણા જાહેર કરવા તે પ્રિય લાગે છે, તે હારય નાકષાયના ઉદયથી થાય છે, જેના કારણે ચારિત્રનો ભગ થાય છે, બીજી વ્યકિતઓની ગુપ્ત ચેષ્ટાઓ પણુ તે હાસ્ય દ્વારા પ્રગટ થયા કરે છે. ભલે તેનાથી ચારિત્રના પૂર્ણતઃ ભંગ થતા ન હોય, તે છતાં પણ સાધુ તેના કારણે મહર્ષિંક દેવામાં ઉત્પન્ન થતા નથી. કાન્તર્ષિક, અભિયોગિક આદિ દેવામાં જ ઉત્પન્ન થાય છે. તેથી હાસ્યનું સેવન કરવું તે સત્યવ્રતીને માટે સધા ત્યાજ્ય છે, એવુ' સમજીને જે તેના પરિત્યાગ કરે છે, તે સત્યવ્રતી પાતાના વ્રતને સપૂર્ણ રીતે સ્થિર કરે છે. અને તેનું પાલન કરે છે. આ રીતે હાસ્યમાંથી ઉદ્ભવતા દેષોના વિચાર કરી હાસ્ય વનરૂપ વચનસયમથી પેાતાના આત્માને ભાવિત કરીને સાધુ પેાતાના વ્રતની આરાધનામાં સમથ ખની જાય છે અને ગ્રહણ કરેલ સત્યવ્રતનું સ ́પૂર્ણ રીતે सुरक्षित ने स्थिर मनावी से छे ॥ सू० ८ ॥
प्र८९