________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकरणसूत्रे एवम् अनेन प्रकारेण हास्यवर्जनरूपेण, 'मोणेण' मौनेनन्धचनसंयमेन 'भाविओ' भावितः 'अंतरप्पा' अन्तरात्मा जीवः संयतकरचरणनयनवदनः शूरः सत्यार्जवसंपन्नो भवति ॥ सू ० ८ ॥ लिये जब हास्य से जीव की ऐसी गती होती है कि वह इस हास्य का सेवन नही करे। ( एवं ) इस प्रकार (मोणेण य भाविओ अतरप्पा संजय करचरणनयणवयणो सूरो सच्चजवसंपन्नो भवइ ) हास्यवर्जनरूप मौन से-वचन संयम से-भावित हुआ जाव अपने कर, चरण, नयण और वदन-मुख की प्रवृत्ति को संयमित बनाता हुआ सत्यव्रत के पालन में पराक्रमशाली बन जाता है और सत्य एवं आर्जवभाव से संपन्न हो जाता है। ___ भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा पाँचवी मौन भावना का स्वरूप कहा है। मौन भावना का तात्पर्य हास्य का परित्याग करना है । हांसी करने वाला प्राणी झूठ वचन का प्रयोग भी प्रसंगवश करता है । तथा इस कृत्य से दूसरों का अपमान भी होता है। हास्य मनोविनोद का कारण होता है सही परन्तु संयमी के लिये हास्य से मनोविनोद करने की क्या आवश्यकता है । हास्य से दूसरों के मनों में चोट पहुँचे इससे और अधिक अशोभनीय घात क्या हो सकती है। अध्यात्म के मार्ग में हँसी मजा करने का सर्वथा परित्याग कहा है । हास्य में पर के दूषणों का कथन प्रिय लगता है। यह हास्य नो કારણે--હાસ્યથી જીવની એવી ગતિ થાય છે તેથી જીવનું તે કર્તવ્ય છે કે તે હાસ્યનું सेवन न ४२. “ एवं " 20 रे “ मोगेण य भाविओ अंतरप्पा संजयकरचरणनयणवयणो सूरो सच्चज्जवसंपन्नो भवइ” हास्य त्याग३५ भौनयी क्यन સંયમથી ભાવિત થયેલ જીવ પિતાના કર, ચરણ, નયન અને વદનની પ્રવૃત્તિને સંયમિત કરીને સત્યવ્રતના પાલનમાં પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવ ભાવથી યુક્ત બની જાય છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રધારા પાંચમી મૌન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. મૌન ભાવનાનું તાત્પર્ય હાસ્યને પરિત્યાગ છે. હાંસી કરનાર માણસ પ્રસંગ વશાત અસત્ય વચનને પ્રવેગ પણ કરે છે, તથા તે કૃત્યથી બીજાનું અપમાન પણ થાય છે. હાસ્ય-મને વિનેદને માટે કારણ જરૂર હોય છે. પણ સંયમીને હાસ્યની મદદથી મને વિનાદ કરવાની શી આવશ્યકતા છે? હાસ્યને કારણે અન્યનાં દિલમાં ચોટ લાગે તેનાથી વધારે ખરાબ વાત બીજી કઈ હોઈ શકે ? અધ્યાત્મ માર્ગમાં હંસી મજાકનો સર્વથા ત્યાગ બતાવ્યું છે. હાસ્યમાં બીજાનાં
For Private And Personal Use Only