________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकरणसूत्र
___ सत्यमपि कीदृशं न बक्तव्यं, कीदृशं वक्तव्य ? मित्याह- सच्चंपिय' इत्यादि
मूलम् --सच्चं पिय संजमस्त उरोहकारगं किंवि न वतव्यं, हिंसासावज्जसंपउत्तं,भेयविकहकारगं, अणथवाय कलहकारगं, अणज्जं, अववायविवायसंपउत्तं वेलं, ओजधेज्जबहुलं निल्लज्जं, लोयगरहणिज्ज, दुदिट्ट, दुस्सुयं,
भावार्थ-यह सत्य तीर्थकरो का सुभाषित है। इसे व्यवहार दृष्टिसे जनपद सत्य आदि के भेद से यह दश प्रकार का कहा है। पूर्वधरों ने इस सत्य को सत्यप्रवाहपूर्व के नाम से अभिहित किया है। ऋषियों ने इसे सिद्धान्त का रूप दिया है। देवेन्द्र नरेन्द्र आदि कों के भाषण का महत्व इसी सत्य के सहारे माना गया है। मंत्र औषधि आदि विधाओं की साधना सत्य के प्रभाव से सफलित होती है। आकाशगोमिनी विद्या-चारणऋद्धि-एवं वैक्रियलब्धि ये, सब इसी सत्य के प्रभाव से जीवों को प्राप्त होती हैं। मनुष्य, देव एवं असुर, सब के लिये यह वंदनीय है। अनेकधर्मानुयायियों ने भी इसे मान्य किया है । समस्त वस्तुओं में यह एक सारभून-श्रेष्ठ-वस्तु है । इसका प्रभाव अनिवचनीय है। महासमुद्र आदि की अपेक्षा भी यह गंभीरतर आदि धर्मों वाला है। लोक में जितने भी मंत्र योग आदि हैं वे सब इसी सत्य के सहारे टिके हुए हैं ।। मू० २ ॥
ભાવાર્થ—આ સત્ય તીર્થકરોનું સુભાષિત છે. વ્યવહાર દૃષ્ટિએ જનપદ સત્ય આદિના ભેદથી તે દશ પ્રકારનું બતાવ્યું છે, પૂર્વધરેએ આ સત્યને સત્યપ્રવાહ પૂર્વના નામથી ઓળખાવ્યું છે. ઋષિઓએ તેને સિદ્ધાન્તનું રૂપ આપ્યું છે. દેવેન્દ્ર નરેન્દ્ર વગેરેના ભાષણની મહત્તા આ સત્યની મદદથી જ મનાયેલ છે. મંત્ર ઔષધિ આદિ વિદ્યાઓની સાધના આ સત્યના પ્રભાવથી જ સફળ થાય છે. આકાશગામિની વિદ્યા–ચારણદ્ધિ અને વૈકિયલબ્ધિ એ બધું આ સત્યના પ્રભાવથી જ જેને પ્રાપ્ત થાય છે. માનવ, દેવ અને અસુર સૌને માટે તે વંદનીય છે. અનેક ધર્મના અનુયાયીઓએ પણ તેને માન્ય કર્યું છે સમસ્ત વસ્તુઓમાં તે એક સારભૂત-શ્રેષ્ઠ વસ્તુ છે. તેને પ્રભાવ અવર્ણનીય છે. મહાસાગર આદિનાં કરતાં પણ તે વધારે ગંભીરતા આદિ ગુણેવાળું છે. જગતમાં જેટલા મંત્ર ચેગ આદિ છે તે બધા આ સત્યને આધારે જ ટકેલાં છે રા
For Private And Personal Use Only