________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० २ सू० ७ नास्तिकवादिमतनिरूपणम् दुःखबन्धमोक्षायभावमसङ्गात् । निक्किो ' निष्क्रियः गमनागमनादिक्रियावजितः सर्वव्यापित्वेनावकाशाभावात् , एतदप्यसत् , देहमानोपलभ्यमानत्वात् । 'निग्गुणो' निर्गुणः सत्त्वरजस्तमोगुणरहितः, 'अणुवलेवओ' अनुपलेपकः = निर्लेपः सङ्गवर्जितः आत्मेति कापिलाः, उक्तं च-" अकर्ता निर्गुणोभोक्ता, आत्मा कपिलदर्शने " इति । सत्त्वरजस्तमोगुणानां साम्यावस्था प्रकृतिः, सैव कों, पुरुषस्तु पुष्करपलाशवनिर्लेपश्चेतनोऽकर्ता, इति साङ्ख्यानां मतम् । कुदर्शनत्वं तिक आत्मा में ये नहीं बनते हैं । ( णिच्चो) कोई २ आत्मा को सर्वथा नित्य मानते हैं, सो आत्मा की यह नित्य मान्यता सत्य नहीं है, क्यों कि आत्मा को सर्वथा नित्य मानने पर सुख दुःख एवं बंध, मोक्ष आदि के अभाव का प्रसंग प्राप्त होता है । (निक्किओ) आत्मा को निष्क्रिय मानना इस अभिप्राय से, कि आत्मा व्यापक है और जो व्यापक होता है उसमें अवकाश के अभाव से गमनागमन रूप क्रियाएँ बन नहीं सकती हैं सो ऐसी मान्यता भी मृषावादरूप ही है, कारण कि-आत्मा शरीर में ही उपलब्ध होती है अन्यत्र नहीं। (निग्गुणो) तथा ऐसा कहना कि " यह आत्मा सत्त्व, रज और तमोगुण से रहित है और (अणुवलेवओ) पुष्करपलाशवत् निर्लेप-संगवर्जित है। सांख्यों का यही कहना है कि सत्त्व, रज और तमोगुण की साम्यावस्था का नाम प्रकृति है। यह प्रकृति ही करनेवाली होनेसे की है, चेतयिता-प्रकृति द्वारा किये गये कार्यों का जानने वाला पुरुषआत्मा तो कमलपत्र के मातृत्व भावी नय छे. सर्वथा अभूति: मामामात मनतुं नथी, "णिच्चो"s કઈ મતવાળા આત્માને સર્વથા નિત્ય માને છે આત્માને એ રીતે નિત્ય માનવું તે સત્ય નથી, કારણ કે આત્માને સર્વથા નિત્ય માનવામાં આવે તે સુખ દુખ અને ५५ मोक्ष माहिना मा जापानी प्रस' उपस्थित थशे- “निकिओ" કઈ લેકે આત્માને એ કારણે નિષ્ક્રિય માને છે કે આત્મા વ્યાપક છે. અને જે વ્યાપક હોય તેમાં અવકાશને અભાવ હોવાથી ગમનાગમનરૂપ ક્રિયાઓ થઈ શકતી નથી. તે માન્યતા પણ મૃષાવાદરૂપ જ છે કારણ કે આત્મા શરી२भांडाय छ अन्यत्र हातो नथी. "निग्गुणो" तथा " मा मात्मा सत्व, २०१ मने तमाशुगुथी २हित छ" मेवी मान्यता “ अणुवलेवओ" तथा ४७ પત્ર પર રહેલા પાણીના બિંદુથી કમળ પત્ર જેમ અલિપ્ત કહે છે, તેમ આત્મા પણ તે તોથી નિલેપ રહે છે. તે માન્યતા પણ મૃષાવાદ છે. સાંપની એવી માન્યતા છે કે સત્વ, રજ અને તમે ગુણની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ જ કરનાર હોવાથી કત્ર છે-પ્રકૃતિ દ્વારા કરાયેલ કાર્યોને જાણનાર પુરુષ
For Private And Personal Use Only