________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
सुदर्शिनी टीका अ० १ सू० १ पञ्चसंवरद्वारलक्षणनिरूपणम्
५५५
,
हितानि हितकराणि यानि सदव्रतानि= श्रेष्ठतानि तानि तथोक्तानि तथा-सु'यसागरदेसियाई ' श्रतसागरदेशितानि श्रुतं = कल्पव्यवहारादिरूपं तदेव गंभीरस्त्वादिगुणैः सागरः श्रुतसागरस्तत्र देशितानि मोक्तानि यानि तानि तथोक्तान, तथा - ' तब संजमवयाई ' तपः संयमत्रतानि तपः - अनशनादि, पूर्वकर्मनिर्जरणफलम्, संयमः पृथिव्यादि संरक्षणलक्षणोऽभिनवकर्माग्रहणफलः, तद्रूपाणि यानि महाव्रतों में सर्व सामद्य योगों का त्याग जीवन पर्यंत कर दिया जाता है। इसीलिये ये संवर द्वार (लोग हियसव्वयाई ) लोकहित सबत हैंलोकहित के लिये सद्व्रत - श्रेष्ठ व्रत है अर्थात् सकाय, पृथिवीकाय,
.
अपकाय तेजस्काय, वायुकाय, वनस्पति काय, इन छह निकाय रूप लोक का इनसे हित सता है, इसलिये ये सद्व्रत हैं अर्थात् इन संवरद्वारों में प्रवृत्त हुआ साधु सदा छह काय के जीवों की रक्षा करने में तत्पर रहता है, ऐसी वह कोई भी प्रवृत्ति नहीं करता है कि जिससे छह काय के जीवों की विराधना हो। ये संवर द्वार ( सुयसागरदेसिया ) श्रुतसागर देशित हैं- गंभीरत्वादि गुणों से सागर जैसे कल्पव्यवहारादिश्रुत में ये कथित हुए हैं । तथा ये संवर द्वार ( तवसंजम महव्यवाई ) तपः संयम महाव्रत रूप हैं - अनशन आदि जो बारह प्रकार की तपस्याएँ हैं उनका नाम तप है । ये तप पूर्वसंचित कर्मों की निर्जरा कराते हैं अर्थात - इनका यही फल है कि इनके आचरण से पूर्वसंचित कर्मों की निर्जरा होती है । पृथिव्यादि छह काय के जीवों की रक्षा करना इसका વ્રતામાં જીવન પર્યંત સર્વે સાવદ્યયોગોના ત્યાગ કરવામાં આવે છે. તેથી તે सवरद्वार " लोगहियसब्बयाई લાકહિત સદ્ભુત છે—લેહિતને માટે સત श्रेष्ठ व्रत छे, गोटो } नसाय पृथिवीाय, मयूडाय; तेन्हाय, वायुकाय, અને વનસ્પતિકાય એ છ નિકાયરૂપ લોકનુ તેનાથી હિત સધાય છે, તેથી તે સત છે. એટલે કે એ સવરદ્વારામાં પ્રવૃત્ત થયેલ સાધુ સદા પ્રકાયના જીવોની રક્ષા કરવાને તત્પર રહે છે, જેથી છકાયના જીવોની વિરાધના થાય वीय प्रवृत्ति ते उरतो नथा ते संवरद्वार " सुयसागरदेसियाइ ' શ્રુતસાગર દેશિત છે ગભિરતા આદિ ગુણાથી ‘કલ્પવ્યવહારદિશ્રુતમાં ’તેમને સાગર જેવાં કહેલ છે. તથા તે સ`વરદ્વાર " तव संजममहत्वयाई तयः સયમ મહાવ્રતરૂપ છે અનશન આદિ આર પ્રકારની જે તપસ્યાઓ છે તેને તપ કહે છે. તે તપ પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરાવે છે, એટલે કે તેનુ એજ ફળ મળે છે કે તે આચરવાથી પૂર્વસંચિત કમોની નિર્જરા થાય છે. પૃથિવીકાય આદિ કાયના જીવાનુ` રક્ષણ કરવું તેને સયમ કહે છે, તેમાં
""
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only