________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५१८
प्रश्नव्याकरणसूत्र नानासंस्थानसंस्थिताश्च 'ताराओ' तारकाः, कथं भूतास्तारकाः ? इत्याइ'ठियलेस्सा ' स्थितलेश्याः-स्थिताः स्थिराः लेश्याः-दीप्तयः यासां ताः, नक्षत्रतारकाणामेकस्थानस्थितिमत्वात् , यद्वा - मनुष्यक्षेत्रान् बहिव्यवस्थितत्वात स्थितलेश्यावत्वं तापाम् , 'चारिणो य' चारिश्च य-संचरणाशीलाचन्द्रमूर्यग्रहाच, 'अविसंतमंडलगई' अविश्रान्तमण्डलगतय:-अविश्रान्ता-विश्रामवजिता मण्डलेन-चक्रवालेन गति येषां ते तथा सततपरिभ्रमणशोलाः सन्तीत्यर्थः, एते प्रकार के संस्थान से संस्थित ऐसे तारागण कि जिनकी (ठियलेस्सा) लेण्या-दाप्ति-स्थिर है। ये नक्षत्र और तारागण एक स्थान में स्थित हैं, अथवा मनुष्यलोक से बाहर ये अवस्थित हैं-गति रहित हैं-इसलिये यहां इन्हें स्थिर दोप्ति वाला कहा गया है । तथा (चारिणीय अवि. स्साममंउलगई ) संचरणशील चंद्र, सूर्य, ग्रह ये सब सतत परिभ्रमण शील हैं। तात्पर्य इसका यह है कि ये पांच प्रकार के ज्योतिषी देष मानुषोत्तर नामक पर्वत रूप जो मनुष्य लोक है उस मनुष्यलोक में सदा भ्रमण कीया करते हैं। उनका भ्रमण मेरुपर्वत के चारों और होता है। मेरु के समतलभूभाग से सातसौ नन्वे योजन नी ऊँचाई पर ज्योतिश्चक्र क्षेत्र का आरंभ होता है। जो वहां से ऊँचाइ में एक सौ दश योजन परिमाण है और तिरछा असंख्यात द्वीप समुद्र परिमाण है। उस में दश योजन को ऊँचाई पर अर्थात् उक्त समतल से आठ सौ योजन की ऊँचाई पर सूर्य के विमान है, वहां से अस्सी योजन की ऊँचाई पर अर्थात् समतल से आठ सो अस्सी योजन की ऊँचाई पर २८॥ ठियलेस्सा " स्थि२ तेवाणi ता छ, ते नक्षत्री अने ताराગણ એક જ સ્થાને રહેલા છે, અથવા તેઓ મનુષ્યલકની બહાર આવેલા છે–ગતિરહિત છે તે કારણે અહીં તેમને સ્થિર દીપ્તિ (તેજ) વાળા मतान्या छ तथा "चारिणो य अविस्साममंडलगई" सय२९४शीस यंद्र सूर्य, ગ્રહ એ બધા સતત પરિભ્રમણશીલ છે. તેનું તાત્પર્ય એ છે કે એ પાંચ પ્રકારના તિષદિવ માનુષેત્તર નામના પર્વતરૂપ જે મનુષ્યલેક છે, તે મનુષ્યલેકમાં સદા પરિભ્રમણ કર્યા કરે છે. તેમનું ભ્રમણ મેરુ પર્વતની ચારે તરફ થાય છે. મેરુને સમતલ ભૂભાગથી સાત નવું જનની ઊંચાઈ પર . તિક્ષકના ક્ષેત્રને આરંભ થાય છે. જે ત્યાંથી ઊંચાઈમાં એક દસ જન પરિમાણ છે અને તિરકસ ઊંચાઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પરિમાણ છે. તેમાં દસ જનની ઊંચાઈએ એટલે કે ઉપરોક્ત સમતલ ભૂમિથી આઠ જનની ઊંચાઈ પર સૂર્યનાં વિમાન છે, ત્યાંથી એંસી જનની ઊંચાઈ પર અથવા સમતલથી આઠશે. એંસી એજનની ઊંચાઈ પર ચન્દ્રના વિમાન છે ત્યાંથી
For Private And Personal Use Only