________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५२
प्रश्नव्याकरणसूत्र कीदृशमेकेन्द्रियस्वम् ? इत्याह-पुढवीजलजलणमारुयवणप्फइ' पृथिवी-जलज्व लनमारुतवनस्पतिकं, पृथिव्यप्तेजोवायुवनस्पतिरूपम् । तदपि पृथिव्यादिकं कीटशम् ? इत्याह- सुहुमबायरं सूक्ष्मवादरं-सूक्ष्मवादरनामकर्मोदयसम्पाद्यम् 'पज्ज. त्तमपज्जत्तं ' पर्याप्तमपर्याप्त-पर्याप्ताऽपर्याप्तनामकर्मोदयसम्पाद्यम् । तथा 'पत्तेय सरीरणामसाहारणं ' प्रत्येकशरीरनामसाधारणं, तत्र प्रत्येकशरीरनाम-यदुदयाज्जीवं जीवं प्रति भिन्न शरीरमुपजायते तत्-पृथिव्यप्तेजोवायु-प्रत्येक वनस्प तिरूपं, साधारण साधारणनाम-यदुदयाद् अनन्तानां जीवानामेकं शरीरं भवति
रहते हैं, इस प्रकारका संबंध यहां लगा लेना चाहिये । एकेन्द्रियों के भेद इस प्रकार हैं-(पुढविजल-जलण-मारुय-वणप्फह सुहुमवायरंच) पृथिवी जल, अग्नि, वायु और वनस्पति ये सब एकेन्द्रिय जीव हैं इनके सूक्ष्म
और बादर ये दो भेद हैं। सूक्ष्म नामकर्म के उदय से जीव पृथिव्यादि रूप सूक्ष्म एकेन्द्रिय और बाद नाम कर्म के उदय से बादर पृथिव्यादि एकेन्द्रिय होता है । ( पज्जत्तमपज्जत्तं) ये दोनों प्रकार के जीव पर्याप्त
और अपर्याप्त होते हैं । पर्याप्त नाम कर्म के उदय से जीव पर्याप्त होता है और अपर्याप्त नामकर्म के उदय से अपर्याप्त होता है । (पत्तेयसरीरणामसाहारणं च ) जिसके उदय से जीव जीव का भिन्न २ शरीर होता है वह प्रत्येक शरीर नामकर्म है । यह प्रत्येक शरीर नामकर्म का उदय पृथिवी अप्तेज वायु और प्रत्येक वनस्पति के होता है । तथा जिस के उदय से अनंत जीवों का एक ही शरीर होता है वह साधारण नामकर्म પ્રકારને સંબંધ અહીં સમજી લેવાનું છે. એકેન્દ્રિયના ભેદ આ પ્રમાણે છે" पुढवि जल-जलण-मारुय-वणप्फइसुहुमबायर च” पृथिवी, ४, पनि, વાયુ અને વનસ્પતિ એ સઘળા એકેન્દ્રિય જીવે છે. તેના બે ભેદ છે-સૂમ અને બાદર સૂમ નામકર્મના ઉદયથી જીવ પૃથિવી આદિરૂપ સૂરમ એકેન્દ્રિય અને બાદર નામકર્મના ઉદયથી બાદર પૃથિવી આદિ એકેન્દ્રિય થાય છે. "पज्जत्तमपज्जतं" ते पन्ने ५४२॥ ७५ पर्याप्त मने अपर्याप्त जाय छ, પર્યાપ્ત નામ કર્મના ઉદયથી જીવ પર્યાપ્ત થાય છે અને અપર્યાપ્ત નામકર્મના
यथी अपर्याप्त थाय छे “पत्तेयसरीरणामसाहारणं च" ना यथी દરેક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય છે તે પ્રત્યેક શરીર નામકર્મ કહેવાય છે. તે પ્રત્યેક નામકર્મને ઉદય પૃથિવી, જળ, તેજ, વાયુ અને પ્રત્યેક વન
સ્પતિને હોય છે. તથા જેના ઉદયથી અનંત નું એક જ શરીર હોય છે તે સાધારણ નામકર્મ છે, અને તેને ઉદય અનન્તકાય વનસ્પતિમાં જ હોય છે.
For Private And Personal Use Only