________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%3D%3D
१६२
प्रश्नव्याकरण इति ब्रवीमि-हे जम्बूः ! इति-पूर्वोक्तं प्राणिवधस्वरूपनिरूपणं, तत्फलचतुर्गतिभ्रमणलक्षणमर्थ चेति तीर्थङ्करस्य भगवतो महावीरस्य सकाशान्मया साक्षात् श्रुतं ब्रवीमि कथयामि न तु स्वबुद्धिपरिकल्पितम् । यतः स्वबुद्धया कथने श्रुतज्ञानस्याविनयो भवति, किश्च-छद्मस्थानां दृष्टयोऽप्यपूर्णा भवन्ति तस्माद् यथा भगवा स्मतिपादिवमेव त्वां ब्रवीमि-उपदिशामीत्यर्थः । उक्तञ्च" मुअणाणस्स अविणओ, परिहरणिज्जो मुहाहिलासीहि ।
छउमत्थाणं दिट्टी, पुण्णाणत्थि-त्ति मुइयं इइणा ॥१॥" इति । सू.४९॥ इतिश्री-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबतिविरचितायां
प्रश्नव्याकरणसूत्रस्य सुदर्शन्याख्यायां व्याख्यायां हिंसादि पञ्चास्रवद्वारेषु प्राणवधाख्यं प्रथमम्
अधर्मद्वारं समाप्तम् ॥ १ ॥
स्वामी श्री जंबूस्वामी से कहते हैं- (त्तिवेमि) हे जंबू ! प्राणवध का यह पूर्वोक्त स्वरूप निरूपण तथा चतुर्गति भ्रमणरूप उसका फव मैंने साक्षात् तीर्थकर भगवान महावीर के पास सुना है सो उसी के अनुसार यह तुमसे कहा है। इसमें मैंने अपनी ओर से कल्पित कर कुछ भी नहीं कहा है, क्यों कि अपनी बुद्धिसे कल्पित कर कथन करने में श्रुतज्ञान का अविनय होता है। तथा जबतक छद्मस्थावस्था रहती है तबतक ज्ञानकी मात्रा भी अपूर्ण रहती है अतः अपनी ओर से प्रतिपादित वस्तु का स्वरूप यथवत् प्रतिपादित नहीं हो सकता है, इसलिये मैंने जो यह प्रवचन स्वरूप कहा है वह भगवान द्वारा प्ररूपित ही कहा है । कहा भी है
छ-" तिबेमि" यू ! प्रावधनु २an पूथित २१३५ नि३५९४ તથા ચાર ગતિમાં બ્રમણરૂપ તેનું ફળ મેં સાક્ષાત તીર્થકર ભગવાન મહાવીર પાસે સાંભળેલ છે, અને તેમણે કહ્યા પ્રમાણે જ તે તમને કહ્યું છે. તેની અંદર મેં મારી પિતાની કલ્પનાનું કાંઈ પણ ઉમેર્યું નથી, કારણ કે પિતાની બુદ્ધિથી કલ્પના કરીને કહેવાથી શ્રુતજ્ઞાનને અવિનય થાય છે તથા જ્યાં સુધી છવાસ્થ રહે છે ત્યાં સુધી જ્ઞાનનું પ્રમાણ પણ અપૂર્ણ હોય છે, તેથી પિતાનાથી પ્રતિપાદિત વસ્તુનું સ્વરૂપ યથાવત્ (જેવું હોય તેવું જ) પ્રતિપાદિત થઈ શકતું નથી, તેથી મેં આ જે પ્રવચન સ્વરૂપ કહ્યું છે તે ભગવાનદ્વારા જે પ્રમાણે પ્રરૂપિત છે તે પ્રમાણે જ કહ્યું છે. કહ્યું પણ છે–
For Private And Personal Use Only