________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ટે
মধ্যাক रूपत्वे जीवरूपत्वमपि स्पष्टमेव स्यात् , स्वभावत्वेन सर्वेषामेकत्वात् तथा च एकस्मिन् कार्यकारणभावस्य निरूपणाऽसम्भवान्नरकादिविचित्रता निष्कारणा स्यात् न च किमपि निष्कारणं भवति, तथा सति घटपटादेरपि निष्कारणता स्यादित्येतेषां मृषावादित्वं मुव्यक्तमेव । 'न देवलोगो वा अत्थि' न देवलोको वाऽस्ति । 'नय अस्थि सिद्धिगमणं' न चास्ति सिदिगमनम् । 'अम्मापियरो नत्थि' अम्बापितरौ न स्तः, उत्त्पत्तिमात्रकारणत्वेन मातापितृत्व कल्पना न एक रूप ही हैं, तथा प्राणातिपात आदि से जनित कर्म ये भी सब स्वभावरूप हैं। इस प्रकार सब में एक स्वभावरूपता मानने पर इन प्राणातिपात आदिकों में जीवरूपता को प्रशक्ति आ जाती है, क्यों कि सब में भी एक स्वभावरूपता का सद्भाव पाया जाता है। इस तरह होने पर किसी एक में भी कार्यकारण भाव का निरूपण असंभव बन जाता है , अतः नरकादिरूप विचित्रता निष्कारणक ठहरती है, परन्तु विचार करने पर यह विचित्रता निष्कारणक तो है नहीं । यदि इसे निष्कारणक माना जावे तो घट पट आदि रूप जो यह पदार्थों में विचि. व्रता है उसे भी अथवा घट पट आदि जो पदार्थ है उन्हें भी निष्कारणक ही मानना पड़ेगा परन्तु ये सब निष्कारणक नहीं हैं,-सकारणक हैं, इस तरह सकारणक होने पर भी इन्हें निष्कारणक कहना, असत्यभाषण ही है, और यह इनका इस रूप से स्पष्ट ही है । इसी तरह (न देवलोगो वाअस्थि) देवलोक नहीं है, ( न य अत्थि सिद्धिगमणं) सिद्धिરૂપ જ છે, તથા પ્રાણાતિપાત આદિ અને પ્રાણાતિપાત આદિ વડે ઉપાર્જિત કર્મ એ બધુ સ્વભાવરૂપ છે. આ રીતે બધામાં સ્વભાવરૂપતા માની લેવામાં આવે તે તે પ્રાણાતિપાત આદિમાં જીવરૂપતાની પ્રતિ આવી જાય છે, કારણ કે સૌમાં એક સ્વભાવરૂપતાને ભાવ જણાય છે. આમ હોય તે કોઈ એકમાં પણ કાર્યકારણે ભાવનું નિરૂપણ અસંભવિત બની જાય છે, એ રીતે તે નરકા દિરૂપ વિચિત્રતા નકામી કરે છે, પણ વિચાર કરવામાં આવે છે તે વિચિત્રતા નકામી તે નથી. જે તેને નકામી માનવામાં આવે તે પદાર્થોમાં ઘટ-ઘડે, પટ આદિરૂપ જે વિચિત્રતા છે તેને પણ અથવા ઘટ પટ આદિ જે પદાર્થો છે તેમને પણ નકામા માનવા પડશે, પણ તે બધા નિષ્કારણ-નકામા–નથી, સકારણુક છે. આ રીતે સકારણક હેવા છતાં પણ તેને નિષ્કારણક કહેવી તે અસત્યભાષણ જ છે. અને તે વાત ઉપર સમજાવ્યા પ્રમાણે સ્પષ્ટ જ છે. એ જ प्रभारी " न देवलोगो वा अस्थि " पस नयी, “न य अस्थि सिद्धिगमणं"
For Private And Personal Use Only