Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ઈ000
ficulous
છે.
આ યાદી યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
!
શાસન લાયક શ્રમણ ભગવાળશ્રી મહાવીર સ્વામી ('જીવ.. - YtL. ટ્રસ્ટના સૌજક્યથ0)
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ભાગ-૩
[ પ્રસંગપટ—હિતાપદેશ ]
રચયિતા અધ્યાત્મ—જ્ઞાનદિવાકર સ્વ-પર શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ આચાર્ય
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
પ્રકાશક
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક
પ્રકાશન સમિતિ ઝવેરીવાડ, અમદાવાદ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકાશક: શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ
૧. બાલાભાઈ વીરચંદ દેસાઈ
૧૩બી, ચંદ્રનગર સાસાયટી, અમદાવાદ-૭
૨. શાહ ચીમનલાલ જેચંદભાઇ
કાળુપુર, શેઠ મનસુખભાઈની પાળ, અમદાવાદ
પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૬૯ વિ. સં. ૨૦૨૫
હિંમત ત્રણે ભાગની રૂા. ૨૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્તિસ્થાન જૈન પ્રકાશન મદિર જરાવંતલાલ ગિરધરલાલ શાહ દાશીવાડાની પાળ; અમદાવાદ
મુંબઇ
શ્રી મેઘરાજ પુસ્તક ભંડાર ગાડીની ચાલ: પાચક્ષુની, મુંબઇ
પાલીતાણા
શ્રી સોમથઃ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા
મુદ્રકા : શાંતિદ્યાલ જૈન • પ્રશાન્ત મુદ્રણાલય, સીટી મીલ કમ્પાઉન્ડ, અમદાવાદ અબિકા પ્રિન્ટરી : રાયપુર દરવાન બહાર, જૂના લાટી ખાર, અમદાવાદ આવરણ : દીપક પ્રિન્ટરી, રાયપુર દરવાન, અમદાવાદ-૧.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આરીએ ફોન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રી ૧૦૦૮ અમર ગ્રન્થોના મહાન પ્રણેતા દિવ્ય જ્યોતિર્ધર
અધ્યાત્મ જ્ઞાન દિવાકર સ્વ-પર શાસ્ત્ર વિશારદ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત
શ્રીમદ્ બુધ્ધિસાગ૨સૂરી વ૨જી
જન્મ સં. ૧૯૩૦ વીજાપુર આચાર્ય પદ સં.૧૯૭૦ પંચાપુર
દીના સં.૧૯૫૭ પાલનપુર
સ્વર્ગવાસ સં.૧૯૮૧ વીજાપુ૨
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગલાં પડયાં હારાં અહે જયાં, તીર્થ તે મારે સદા, તવ પાદની ધુલી થકી હાતે રહું ભાવે મુદા; તવ પામે લોટતાં પાપે કર્યા રેહવે નહિ, તે ચિત્તમાં જે માનિયું તે માન્ય મારે સહી.
નહિ
IMIN0 - ::::: HI છાંબા
જે જેનું છે તે તેને પરમ દાદા ગુરુદેવને !
– લે ભ સા ગ ૨
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O એ ભવ્ય પ્રતિ,
સ્વ. બુદ્ધિસાગરસૂરિજી વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તે શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.
એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુખ દેવસ્થંભ, યોગીન્દ્રના જેવી દાઢી ને જબરદસ્ત દંડ.
* આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, છતાં પણ નિરખી છે, તેમના અંતરમાંથી તે જલદી ભુસાશે નહિ જ.
આનંદઘનજી પછી આવા અવધૂત જેન સંઘમાં થોડા જ થયા હશે. સાથેના શિષ્યમંડળના તે બ્રહ્મજન્મદાતા, પિતા ને શિરછત્ર ગયા છે.
એક મારું ભજન સાંભરી આવે છે, તે લખું છું. તેનું પ્રથમ ચરણ તો જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે, એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે–
મળે છે જતિ સતિ રે, કોઈ સાહેબને દરબાર ધીગાધોરી ભારખમાં, સધર્મતણા શણગાર, પુણ્ય પાપના પરખંદા, કંઈ બ્રહ્મતણા અવતાર. મળે જો આંખલડી અનમાં રમતી, ઉછળતાં ઉરનાં પૂર, સત ચિત આનંદે ખેલે છે, ધર્મધુરંધર ધીર. મળે જો
–મહાકવિ શ્રી નાનાલાલ
-
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G) mમિત માત્ર
*
સારું કાર્યોના નિમિત્ત થવું, એ પણ સદ્ભાગ્યની નિશાની. છે. પૂરાં પુણ્ય એ સાંપડે છે. એવું એક સદ્ભાગ્ય આજે મને સાંપડ્યું છે, ને એ માટે હું મારા જીવનને કૃતકૃત્ય માનું છું
ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સદા ઝંખનાર, ગ અને અધ્યાત્મને સંજીવની મારનાર, જૈન ધર્મને વિશ્વધર્મ પ્રસ્થા પિત કરવા ઈચ્છનાર, આચારે અહિંસા ને વિચારે અનેકાંતને સકિય કરનાર પરમ પૂજ્ય મારા દાદા ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પિતાના જીવનકાળમાં એકસો આઠથી વધુ અમર, ગ્રંથ રચ્યા હતા, ને ધર્મ-સમાજને ભેટ ધર્યા હતા.
મૃત્યુંજયને પિતાના અવસાનની અંતર-ખબર આવી હતી. છેલ્લે “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર” ગ્રંથ અજબ લીમાં લખી રાખ્યા હતા, પણ પ્રગટ કર્યો ન હતો. તત્કાલીન સમાજની આની લાગણીઓને ખ્યાલમાં રાખી એ યુગદ્રષ્ટાએ પિતાના અવસાન પછી પચીસી વીતે પ્રગટ કરવાનો આદેશ આપ્યો હતો.
પશ્ચીસી પૂરી થઈ. સ્વ. સૂરીશ્વરજીનું જીવનચરિત્ર યોગનિષ્ઠ આચાર્ય શ્રી જયભિખુને સ્વ. પાદરાકરની કલમે બહાર પડયું. શ્રી. મણિલાલ મો. પાદરાકર, શ્રી. મંગળદાસ તા. ઝવેરી, શ્રી. ચંદુલાલ ન. ભાખરિયાએ ને સ્વ. સૂરીશ્વરજીના બાળગોઠિયા, શ્રદ્ધામૂર્તિ પરમ શ્રાવક શ્રી. લલુભાઈ કરમચંદ દલાલે આ ગ્રંથ પણ પ્રગટ કરવાનો નિર્ણય તેમાં જાહેર કર્યો હતે.
અ-૧
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
જાણીતા લેખક શ્રી. જ્યભિખુને આ ગ્રંથ સંશોધિત કરવા માટે સંપવાનો નિર્ણય પણ લેવાવાની તૈયારીમાં હતો ત્યાં શ્રી. જયભિખ્ખને આંખની તકલીફ ઊભી થઈ, ને કામ વિલંબમાં પડયું. તે પછી શ્રી. પાદરાકર, શ્રી. લલ્લુભાઈ શ્રી. મંગળદાસ ઘડિયાળી વગેરે મહાનુભાવે કાળક્રમે મહાકાળની વિવર્તલીલાને પામ્યા, અને કામ વિશેષ ખોરંભે પડયું.
એકદા મારા ચિત્તમાં આ અધૂરું કાર્ય હાથમાં લઈને પૂરું કરવાની ભાવના જાગ્રત થઈ મને એમ લાગ્યું કે સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી તથા પરમ તારક વાત્સલ્યવિભૂતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય માથે આ પણ છે. આ ઋણ ઓછા સાધન-સહાયવાળા મેં ફેડવાનો નિર્ણય કર્યો ને મારા પરમ આરાધ્ય ગુરુદેવનાં આદેશ-આજ્ઞા માગ્યાં.
અંતરના આશીર્વાદ સાથે આજ્ઞા અને આદેશ મળ્યાં, પ્રથમ ભાગનું પ્રકાશન કાર્ય પણ પૂર્ણ થવા આવ્યું, તેવામાં સારા કામમાં સો વિદન” એ ન્યાયે કેઈમાયાવી ગુરૂદ્રોહીઓના પ્રેરલાં અજાણ્યાં, અજ્ઞાત ટોળાંઓ ગાડરિયા પ્રવાહે ચારે તરફથી ધસી આવ્યાં. એમાં પારકા હતા, સાથે પોતાના પણ હતા. તેઓ ગ્રંથની મુકતેચીની કરતા હતા, ને તેને સદાને માટે અંધકારમાં ધકેલી દઈ તેનું અસ્તિત્વ મિટાવી દેવા માગતા હતા. ઉપસર્ગ ને ઉપદ્રની તાકાત તેઓના હાથમાં હતી. મેં અને મારા સહાયકોએ શ્રી પૂજનીય ગુરુદેવના ગ્રંથનું અસ્તિત્વ જાળવવા ભરસક કોશિશ કરી. ટૂંકમાં કહું તો એ અમર ગ્રંથનું અસ્તિત્વ રક્ષવાની સામે મેં મારું અસ્તિત્વ હોડમાં મૂક્યું.
રે! જેણે જીવનભર પરમ સાધુત્વની સાધના કરી, આત્મકલ્યાણ પંથના અગ્રેસર રહ્યા, ધર્મને શ્વાસોચ્છાસમાં જીવ્યા–
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૭
એના કાર્યાં ને વિચારમાં નુકતેચીની કરનાર આપણે પામર કાણુ ?
અને દોષ દેખનાર તા ચંદ્રમાં ને સૂરજમાં પણ દોષ ઝુએ છે ! ઘુવડને દિવસના રાજા સૂરજ કદી ગમ્યા નથી. એ વીતેલાં કષ્ટાની કહાણી અલ્પ કરું. સારાંશમાં જે જેનુ તે તને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે.
એ પરમ કલ્યાણમૂર્તિ, મહાન યાગી, સમાજ, દેશ ને ધર્મના સાચા હિતસ્વી ચેાગનિષ્ઠ સૂરિરાજના ભક્તોને આ પ્રસગે એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગે વચ્ચે તેજોદ્વેષ જાગ્યા છે : અગ-ઉપાંગેા દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીછાંને મેર ગમતા નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના સ્ત ભેને પેાલા ને જમીનઢોસ્ત કરવાના પ્રયત્ના પૂરાશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન બનીએ તે સૌને સત્બુદ્ધિ વાંછીએ.
અગત થઈ ને અંતરના ઘા કરનાર પર ભાવ-યાની દૃષ્ટિ રાખી,ટૂ'કમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત આલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું તે અમે તેઓના જ શબ્દોમાં ફરી કહીએ છીએ,
ચેો સારા અભિમુખ રહી, શસ્ત્રને ઘાવ મારે, પેાતાના થઈ હૃદય હતા, તે મળે ના જ કવારે, ’
પ્રાન્તે આ ગ્રંથપ્રકાશનમાં હુારા હાથ રળિયામણા અન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુના આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું.
ગુરુચરણાપાસક સ`ઘસેવક મુનિ દુલ ભસાગર ગણિ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વતોમુખી પ્રતિભ
સવી જીવ કરું શાસન રસી, અસી ભાવ દયા મન ઉલ્લુસી.
ઓગણીસમી સદીનું ચેથું ચરણ અને વીસમી સદીનું પહેલું ચરણ–એ મે ચરણેાને સંધિકાળ દેદીપ્યમાન વિભૂતિઓને અસ્તિત્વ કાળ હતા. એ વખતે પેાતાનાં શીલ, સંસ્કાર અને પ્રતિભાથી જગતભરમાં નામના પ્રસારે તેવા મહાપુરુષ કર્મભૂમિ ભારતમાં વિદ્યમાન હતા, તે આધ્યાત્મિક, ચેગિક, ધાર્મિક, દાર્શનિક તે ભૌતિક ક્ષેત્રે પેાતાની કામગીરી અને પ્રભાવથી સર્વને આંજી રહ્યા હતા.
એ વખતે જૈન ધર્મના ક્ષેત્રે-એક રીતે કહીએ તેા જગતધર્મના ક્ષેત્ર-મહાન સાધુ, પ્રકાંડ પંડિત, પદ્મ યાગી, પરમ અધ્યાત્મનિષ્ઠ તે ગુજરાતી-સંસ્કૃતમાં ૧૦૮ થી વધુ પ્રથાના પ્રણેતા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીધરજી પ્રાકટ્ય પામ્યા, જેમની આ હજી સુધી અપ્રગટ અને અંતિમ કૃતિ આજે પ્રથમવાર પ્રકાશ પામે છે.
પુણ્યશ્લેાક સુરિન્ટના હૈયામાં ધર્યું, દેશ તે સમાજ માટે અનહદ લાગણી હતી. તેઓ શ્વાસે શ્વાસે એ ત્રણેનું કલ્યાણ વાંછી રહ્યા હતા. તેએ સમાજ સિહતેા ઇચ્છતા હતા, દેશ મૃત્યુ જ્યાને માગતા હતા તે ધર્મ સમન્વયશીલ ત્યાગીને ચાહતા હતા. આ ભારતભૂમિ પર તેમને અસીન પ્રેમ હતા. તેએ એક સ્થળે લખે છે કે
આર્યાંવની એક ચપટી ધૂળમાં જે સાત્ત્વિક અણુ-રેણુએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી જ.'
આ ભાવનામાંથી પ્રસ્તુત કૃતિના જન્મ થયેા હતેા. વનનાં અંતિમ વર્ષોમાં એમને આત્મા વિશ્વનાં અણુ-પરમાણુ સાથે સમત્વ અનુભવી રહ્યો હતાઃ એ જ ઉત્કટ ભાવનાથી સમગ્ર વિશ્વનું હિત દષ્ટિમાં રાખી, જીવનનાં વિશાળ ફલકાને આવરી લેતી આ કૃતિ તેએએ નવી જ માંડણી, અનેાખી. આંધણી ને અવનવીન શૈલીથી જૈનધર્મપ્રેમી ચારે વાં માટે રચી હતી.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૯
અનુગ્રહ બુદ્ધિવાળા યાગીઓ, સાધુએ ને લેખકેા ઉપાદેય સાર વસ્તુને કાવ્ય, ચંપૂ કે નાટક અથવા એવી કાઈ નવીન આકર્ષીક શૈલીમાં કે ઢબમાં રચે છે, જેથી સામાન્ય જનતા પણ તેના પર આકર્ષાય અને તેના પૂરા લાલ લે. એમ આ મહાન કૃતિ અનેાખી ઉપદેશાત્મક ઢબે રચી હતી, તે વાચકાના ચિત્તમાં ચેતના પ્રગટ કરે એવી રીતે એને દિવ્યતા અર્પી હતી.
પણ એ કાળ આજથી પચાસ વર્ષ પહેલાંના હતા. ભાવનાના દિવ્ય વિહાર જેવી આ કૃતિ સાંપ્રદાયિક અભિનિવેશવાળા જમાનાને પચવામાં સિંહણુના દૂધ જેવી ભારે પડશે, એમ તેઓને લાગ્યું હતું ઃ તે દલપતી ભાવના દિલમાં ધરનાર એ પરમ અધ્યાત્મ યાગીએ · ધીરે ધીરે સુધારાના સાર ' એ દૃષ્ટિબિંદુ લક્ષમાં રાખી—એ હસ્તપ્રત પેાતાના ભક્તને સુપરત કરતાં કહ્યું હતું:
:
"
મારા અવસાન પછી, એક પચ્ચીસી વીતે આ પ્રગટ કરજો.’
મહાન હિતચિ ંતક સૂરિરાજ સ્વર્ગવાસ પામ્યા, પચીસ વર્ષના કાળ વ્યતીત થયે!; એ વખતે એમની પરમ અનુરાગી કેટલીક વ્યક્તિ હયાત હતી. તેઓ પ્રસ્તુત ગ્ર ંથ · કાલ્પનિક અધ્યાત્મ મહાવીર' પ્રગટ કરવાની પેરવીમાં હતી. એ માટે સારા સંશાધકને – જે સ્વસ્થ સૂરિજીને સમજતા હાય, એમના હૈયાના હાર્દને પકડી શકતા હોય તેને–શેાધી રહી હતી, ત્યાં એ મહાનુભાવાનુ અવસાન થયું. વસ્તુ વિલંબમાં પડી; પણ આખરે પિસ્તાળીસ વષે એ ગ્રંથ શાસનદેવની કૃપાથી જાહેરમાં આવે છે. કાઈ વાર વિલંબ પણુ કાક્ષમ બને છે.
યદ્યપિ કાળદ્રષ્ટા સુરિરાજની માન્યતાની સત્યતા આજે પચીસ નહિ પણ લગભગ પચાસ વર્ષે પણુ-સત્ય અનુભવાય છે.
ચાલુ ચીલાને ચાતરતી, સત્યને નિબંધ રીતે પ્રગટ કરતી હરએક “મહાન કૃતિ સામે જૂનવાણી સમાજે હમેશાં પાંખા ફફડાવી છે, ચાંચા મારી છે તે કાલાહલ કર્યાં છે, છતાં સત્ય આખરે સત્ય ઠરે છે, અને સત્યને જ પ્રસ્થાપિત કરે છે. એવી અણુમાલ કૃતિએ મુમુક્ષુના મન—ચિત્તને ભાવથી ભરે છે. તે કર્તાના પુણ્ય આશયને પ્રસિદ્ધ કરે છે.
આ પુસ્તક અંગે ધણેા સારા ઉડાપેાહ થયા છે; ને એ યુગદ્રષ્ટા ના ભાવિ કથનની સત્યતાને પુષ્ટ કરે છે.
કાલસાની ખાણમાંથી ઘણી વાર હીરે। મળી આવે છે—એ કહેવત
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પ્રમાણે આ ગ્રંથના કર્તા મહાન સૂરીશ્વરજી ઉત્તર ગુજરાતના ગામડાનાર એક કણબી કુટુંબમાંથી ઊતરી આવ્યા હતા. આ કુટુંબે સાવ નિરક્ષરહતાં. સામાન્ય રીતે એ કુળને કઈ જાયે નિશાળના દરવાજે જતો નહિ. ધરતી એમની માતા હતી, જે ખેડીને સત્તા મેળવતાઃ ને આકાશ. એમનું શિરછત્ર હતું, જે નિહાળીને પરમ તત્વનો અનુભવ કરતા. * ધરતીના આ જાય સૂરિજીનાં માતા-પિતા શૈવ-વૈષ્ણવ હતાં, પણ. ભાવિ બળવાન છે. વીજાપુરના એક સાધુએ આ હીરાને પિછાણી લીધે ને તેના પર પહેલ પાડવા શરૂ કર્યા. એ જ ગામના એક શ્રેષ્ટિએ એને આશ્રય આપ્યો ને શિક્ષણ-સંસકારની સુવિધાઓ પૂરી પાડી.
- દુનિયામાં ઘણું ચમત્કારો થતા રહે છે, એમ જીવન પણ ઘણી વાર કર્મદેવના ચમત્કાર જેવું બની જાય છે. જીવનની એક પચ્ચીસી પૂરી થતાં થતાંમાં તો બહેચરમાંથી બહેચરદાસ, તેમાંથી બુદ્ધિસાગર તરીકે નિર્માણ પામ્યા. નિરક્ષર કણબી કુટુંબના એ બાળકે ત્યાગી, તપસવી, યોગાભ્યાસી મૂર્તિને લેબાશમાં દર્શન દીધાં.
કાળનું ચક્ર થોડાક વધુ આંટા ફરે છેઃ ને નિરક્ષરતાને ગળથુથીમાં. લઈને જન્મેલ એ જુવાન આત્મા દ્રષ્ટા, કવિ, વિવેચક, ફિલસૂફ ને અધ્યાત્મ યોગી તરીકે સહુનું લક્ષ ખેંચે છે. ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ને પ્રાકૃતના અભ્યાસી તરીકે એ પંકાય છે. કર્મના ક્ષેપણમ. કેટલા શીધ્રાતિશીધ્ર હોય છે, એનું એ એક જ્વલંત ઉદાહરણ બની જાય છે.
એ વખતે સાધુઓનાં શિષ્યોની બહુ મોહિની હતી. શિષ્યોની સંખ્યા. દિગુ કરવામાં ને-ઊંચો આંક રાખવામાં ગવાડાના આચાર્યો ગર્વ લેતા. એ વખતે આપણા આ વિદ્વાન, તપસ્વી ને યોગી આચાર્યે પ્રતિજ્ઞા કરી કે--
એકસે ને આઠ ગ્રંથશિષ્યો સરજીશ. મને અન્ય શિષ્યોમાં રસ નથી. આ મારા શિષ્યો મૃત્યુ, જન્મ ને જરાથી મુક્ત હશે.”
આ નિર્ણય મણના દાંતે લોઢાના ચણા ચાવવાનો હતો. આઠ મહિના આ ગામથી બીજે ગામ ભ્રમણ, પગે વિહાર, ઘરઘરની ભિક્ષાનું ભજન, સાધુના નિત્યના આયારોનું પાલન તેમ જ વ્યાખ્યાન આદિ કાર્યો ઘણે સમય લઈ લેતાં હતાં. પણ સમર્થ સરિરાજે પોતાના નિરધારને પૂરો કરવા, જીવનની પળેપળ કામમાં લેવા માંડી ને પોતાનો નિર્ણત આંક વટાવી દીધે.
જ્ઞાની સૂરિજી જાણતા હતા કે જીવનના પાત્રમાં આયુષ્યના ક શુ ઓછા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્પનિક અધ્યાત્મ મહાવીર H 11 છે, પણ ઓછા આયુષ્યથી પ્રજ્ઞાવંત ને પરિશ્રમવંત પુરુષાથી વિરે કહે દિવસે ડર્યા છે? અનુભવ એમ કહે છે કે ઓછા આયખાથી અધિક કાર્યો થયાં છે. ફક્ત 50-51 વર્ષનું આયુષ્ય ને તેમાંય જ્ઞાન–સ્વાધ્યાય ભરી તો એક પચ્ચીસી, છતાં જ્ઞાન અને પ્રજ્ઞાને ફાલ કેટલે મેટ? વળી સમર્થ સૂરિવરની પ્રતાપી લેખિની કેઈ એક ક્ષેત્રને જ ખેડીને બેસી ન રહી. વાડમયના તમામ વિભાગોને આવરી રહી. તેઓએ તત્વજ્ઞાન ને અધ્યાત્મ જ્ઞાનની ઊંડી ચર્ચાવાળા ગ્રંથ રચ્યા. ઈતિહાસ, વિવેચન ને જીવનચરિત્રનું સુંદર સાહિત્ય આપ્યું. ધર્મનીતિના બોધભર્યું ઉત્તમ પત્રસાહિત્ય સર્યું. કાવ્યો, ભજનો ને ખંડકાવ્યોને પણ સરસ ફાલ ઉતાર્યો. માતૃભાષા સાથે દેવભાષામાં એ ગ્રંથ નિપજાવ્યા. વીસ હજાર પૂછાથી પણ વધુ પૂછોવાળા મબલખ આ સાહિત્યે જાણે એ કાળના વાડ્મયને વાસંતિક બતાવ્યું. ગ્રંથકર્તા તો અનેક થયા છે ને થશે, પણ ગ્રંથલેખકમાં અને ખાસ કરીને ધર્મ, નીતિ, યોગ ને અધ્યાત્મના લેખમાં હોવી ઘટે એ સત્યતા ને સમ્યગદષ્ટિ આપણા મહાન સરિરાજમાં ભરપૂર હતાં. તેઓ સંપૂર્ણ જૈન હતા, પણ એમનું જૈનત્વ સંસાર સાથે દેવ નહોતું કરતું ; સુમેળ સાધતું હતું. જિતે તે જિન, અને જે જિનના અનુયાયી તે જૈન. આ સિદ્ધાંત જોતાં તેઓ જ્યાં સદ્ગુણ, સંયમને સચ્ચાઈ જોતાં ત્યાં તેના થઈ જતા. અને આ કારણે એમનું મંડળ એકપક્ષી રહ્યું નહોતું. એ અલખમસ્ત દાયરો કે દરબાર લે ખાતે, ને તેમાં સુરિરાજો, પંન્યાસ, પદવીધો, જ્ઞાનીઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યો, વિદ્વાન, ગૌસેવકો, ગેસ્વામીઓ, ગૃહસ્થ, ભજનિકે ને મીરે રહેતા. અઢારે આલમ અહીં એક આત્માના આરે એકત્ર થતી. અહીં એકાંતે સુરીશ્વરજી આત્માની વાતો કરંતા. સહુને ભારપૂર્વક કહેતાઃ અધ્યાત્મી બનો. યોગ શીખો. ગસિંહ બનો. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પરમાત્મા બને છે.” સૂરિજીની આત્મરમણ ને બ્રહ્મનિષ્ઠા અપૂર્વ હતાં. સાથે એ કાળના નમન કરી શકાય પણ ઓળખી ન શકાય એવા જોગંદર હતા. સંસારના સર્વ છે એમના પ્રેમી મિત્રો હતા H ને એમાં સ્થાન, સર્પ, કીડી ને કેડી પણ આવી જતાં હતાં. એ કહેતા કે સર્વ કાર્યને પાયો જાંગ બ્રહ્મચર્ય છે. એમને For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨ : કાઢપનિક અધ્યાત્મ મહાવીર
પેાતાના આ પાયે! ખૂબ જ મજબૂત હતા. અને આ કારણે તેની વાણીની અસર લેાકા પર અદ્ભુત થતી. અને તેનુ' જ કારણ છે કે તે દીક્ષિત થયા જૈન ધર્મમાં ને ગુરુ થયા અઢારે આલમના. વિશ્વત મુખી પ્રતિભાની એ પ્રતિમા બની રહ્યા.
સ. ૧૯૬૯ની સાલમાં એ સૂરત હતા, ત્યારે તેઓએ પેાતાની રાજનીશીમાં સાધુમંડળ, જૈન ગુરુકુળ, સાધુ પાઠશાળા, સેન્ટ્રલ લાયબ્રેરી, યેાગ મંડળની સ્થાપના વગેરે વિશે લખતાં લખતાં એક સરસ સર્વાંગ સુંદર મહાવીર ચરિત્ર વિશે પણ ઉલ્લેખ કર્યાં હતા ઃ
"
શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસારે રચાવું જોઈ એ. અને એ ચરિત્રને ધણી ભાષામાં અનુવાદ થવા જોઇ એ. મહાન જૈનધર્મના ઉપદેશા સત્ત શ્રી પ્રભુવીરના ચરિત્રથી ધણા દેશના લેાકેા અજાણ છે. આર્યાંવમાં પણ ઘણા લોકો અજાણ છે.’
આ સાથે શાસ્ત્રાને આંગ્લ ભાષામાં અનુવાદિત કરવાની તે નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચિરત્રાને નવીન ચરિત્રના રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાના સંભવ છે. એમ પણ લખ્યું,
ધજ્ઞાન વિશે તેઓ એક વાત વિનાનુ વ્યાવહારિક જ્ઞાન એક આંખે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરીશ્વરજીની નીડરતા પણ અપાર હતી. જૈન ધર્મને એ વિશ્વધ માનતા હતા, એટલે નાના વિવાદો એમને પસંદ નહતા. આત્માન્નતિ કરનારાં સાધનેને એ હેતથી સ્વીકારતા તે આત્માને બાધક તત્ત્વ સામે નીડરતાથી બાખડતા. એમના વિશે—જેમ સંસારના મહાપુરુષો વિશે સામાન્ય રીતે બનતું આવ્યુ છે તેમ–ભય કર ગપગાળા ઉડાડવામાં આવ્યા હતા. કેટલીક વાર તેઓએ તેના રદિયા આપ્યા હતા ને કેટલીકવાર કાર્યરત રહીને મૂંગા જવાબ વાળ્યા હતા.
તેઓ કહેતા કે વિદ્વત્તા છેલ્લે ટીકાકારાની નિંદા સામે એ
સચેાટ નોંધે છે કે ધાર્મિક જ્ઞાન કાણા મનુષ્ય જેવું છે.
ઘણી વાર એ કહેતા કે ‘ દુનિયામાં ટીકા કરનારા લાખા છે. પણ પેાતાની ટીકા ન થાય તે રીતે પ્રવનાર અલ્પ છે.’
સાથે
આ
ક્ષમા, મૈત્રી ને દયા અનિવાય છે. દ્રષ્ટા ગગનમ`ડળ ગજવતા સ્વરે ગાતા ઃ
હમ તે। દુનિયાસે ન ડગે, આતમધ્યાન ધરેગે.’
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપનિક અધ્યાત્મ મહાવીર : ૧૩
વિ. સં. ૧૯૭૦માં પુનઃ મહાવીર્ ચરિત્ર માટે તાંધે છેઃ
‘જૈનાના હૃદયમાં શ્રી. વીરપ્રભુનું ચરિત્ર સ્થાપિત થઈ નય એવું ગૂજ ર વાગ્મયમાં અદ્યાપિ પ ́ત કોઈ પુસ્તક બહાર પડયું નથી.
‘ શ્રી વીરપ્રભુના બાહ્ય તથા આંતરિક ચરિત્રના અનુભવ મળે એવું પુસ્તક ગમે તે જૈનના હાથે તૈયાર થાએ એવી ભાવના છે. શ્રી. વીરપ્રભુના સદ્વિચારોથી સમગ્ર વિશ્વ ગાજી ઊઠે ત્યારે શ્રી વીરપ્રભુની દીપાવલિ સાચી ઊજવી કહી શકાય.'
સાધુના જીવનમાં આલાયના તે પર્યાલાચના સદાકાળ ચાલતાં હોય છે. વિદ્વાન સૂરિરાજે આ વસ્તુને વધુ વેગ આપવા દીક્ષાકાળના વર્ષથી ડાયરી લખવી શરૂ કરી હતી, એમાં અગિયાર વિષયા ચવાના નક્કી કર્યા હતા. આચાર, પાપકાર, ઉપદેશ, ધ્યાન, લેખન, વાચન, સત્સંગ, અનુભવ, દુર્ગુણા, -સદ્ગુણા,ઉન્નતિકારક કાર્યાં ને સુધારાના વિચારા ઇત્યાદિ.
આ અગિયાર વિભાગે એમના આચાર-વિચારની પ્રતીતિરૂપ છે. જેનુ જીવન ખુલ્લી કિતાબ જેવું હોય એ જ મુક્તમને આવી ડાયરીએ લખી શકે છે. કાચાપાચા કે મનના માયાવી લોકો તા એક વાકય પૂરી સ્પષ્ટતાથી પણ ખેલી શકતા નથી, તેા લખવાની વાત તે કેવી ? તેઓ હમેરાં કચાંક પકડાઈ ન જવાય તેની પેરવીમાં રમતા હોય છે.
રાનીશી એ માનસિક પ્રાયશ્ચિત્ત–પ્રતિક્રમણનું મેાટું સાધન છે, તે જીવનને વધુ ખુલ્લી કરનારી વસ્તુ છે. વાચન, લેખન, મનન, વ્યાખ્યાન, વિહારને ધ્યાનસમાધિમાં ન જાણે લેખકે આટલી નવરાશ કયાંથી મેળવી હશે?
રાજનીશીમાં તેઓએ અનેક વિયાને આવરી લીધા છે. લખે છે:
• પ્રેમ, સંપ, આંખમાં અમી, ગુણાનુરાગ, ઉદ્યોગ, સહાય, ઉત્સાહ વગેરે ગુણા જ્યાં પ્રગટે છે, ત્યાં તે તે ગામ શહેરના ઉદય થાય છે !' કેટલુ અનુભૂત સત્ય છે.
છેવટે કાઈ પણ જાતની ગ્રંથિ વગરના આ નિગ્રંથ ધર્મના અવધૂત સાધુ લખે છેઃ
અમારા ઉપર શ્રદ્ધા–પૂજ્યબુદ્ધિ ધારણ કરનારા ભક્તોએ શ્રી. વીતરાગના વચનાનુસારે કથેલા વિચારેને આચારમાં મૂકવા પ્રયત્ન કરવા. અમારા વિચાર। કાઈ ને ન રૂચે તે તેણે અમારા પર દ્વેષ ધારણ ન કરતાં શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોતાં શીખવું.
6
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ • કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
આ દેહની પેટી વિશે રહેનાર પિટી ભિન્ન છે, “આ દેહપેટીમાં રહ્યો, ચૈતન્ય તેનું ભિન્ન છે;
આ પેઢીનું જે નામ તેને ગાળ દે તે શું થયું?
આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું?” આવા મહાન જોગંદર, મહાન અવધૂત, સાથે મહાન સમાજસેવક ને સાથે મહાન સાહિત્યકારની આ કૃતિ છે. વાંચકે નીર-ક્ષીર-ન્યાયે વાંચશે, અનેકાંત દૃષ્ટિએ એની વિચારધારાને સ્પર્શશે, ને શ્રદ્ધાભાવથી આચારમાં મૂકશે તે જરૂર કલ્યાણ છે.
અલખમસ્ત ઓલિયા અવધૂતની આ કૃતિ વિશ્વનું કલ્યાણ કરે એ જ ભાવના.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપનિક અધ્યાત્મ મહાવીરના ત્રણ ગ્રંથે વાંચીને મારા આત્માને ઘણો જ આનંદ થયો. ઘણું જ ઉપયોગી અને સાચું જ્ઞાન મળ્યું, અને મોક્ષને ખરે માર્ગ સમજવામાં આવ્યો.
એક વખત જૈનધર્મ વિશ્વધર્મ હતો, અને તેણે આપેલા જ્ઞાનમાં –સ્યાદ્વાદ ને અહિંસામાં–બધા ધર્મોનો સમાવેશ થઈ જતો હતો.
આ ત્રણ ગ્રંથની શોધ અદભુત રીતે થઈ અને તે પ્રસિદ્ધ થયા તે પણ અદ્દભુત કાર્યો થયેલ છે. તેનો લાભ ઘણું માણસો મેળવી શકશે અને પ્રસિદ્ધ કરનારને મહાન પુણ્ય મળશે તેની મને ખાતરી છે. પહેલો વિભાગ
આ ગ્રંથના પહેલા વિભાગમાં ગૃહસ્થાશ્રમનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવેલ છે. આદર્શ ગૃહરથનું જીવન કેવું હોય ? માનવકર્તવ્ય શું છે? જૈનધર્મનું સ્વરૂપ શું છે? સ્ત્રીકર્તવ્ય શું છે? બાળશિક્ષણ કેવી રીતે આપવું જોઈએ તે બધે ઉપદેશ સાટ રીતે આપેલ છે. દ્વિતીય વિભાગ
બીજા વિભાગમાં ત્યાગ અવસ્થાની પૂર્વતૈયારી વિષે, જે હકીકત આપવામાં આવી છે તેમાં પોતાની પુત્રી પ્રિયદર્શનાને મહાન બોધ આપવામાં આવેલ છે. દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મનો ઉપદેશ સરળ. ભાષામાં ઘણે ઉત્તમ રીતે આપવામાં આવેલ છે. ત્યાગ અને સંયમનું સ્વરૂપ સમજાવેલ છે અને શ્રીમતી યશોદાદેવીને પ્રભુએ જે ઉદ્દબોધન કરેલ છે તે બધું ઘણું ઉત્તમ રીતે દર્શાવવામાં આવેલ છે. ત્રીજો વિભાગ - ત્રીજા વિભાગમાં ત્યાગ અવસ્થાનું વર્ણન ઘણું જ વિગતવાર કરવામાં આવ્યું છે. અને તેમાં ચંડકૌશિકનો ઉપસર્ગ, તેને અપાયેલી આગલા
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ભવની યાદી, ત્યાગાશ્રમમાં વિહાર અને ત્યાંથી દેશના દરેકેદરેક ભાગમાં પ્રભુએ વિહાર કરીને ઋષિમુનિઓને આપેલા ઉપદેશ તેમ જ તેના આગલા ભવા બતાવી તેમને જે જ્ઞાન આપ્યું તે બંધુ જ દર્શાવેલ છે. આત્માનું સ્વરૂપ શું છે? આત્માનું રહસ્ય શું છે? પ્રેમભક્તિ કાને કહેવાય? રાજ્ય– ધર્મ શું છે, આધ્યાત્મિક વિકાસ કેમ થાય ? જ્ઞાની અને અજ્ઞાનીની ઓળખ, આત્માની પ્રભુતા, મૃત્યુ પછીનું જીવન, કર્મનું સ્વરૂપ, વર્ણ ધર્મ વ્યવસ્થા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ—તે બધા વિશે મહાન અને ઉત્તમ જ્ઞાન સર્વ કાઈ માટે આપવામાં આવેલ છે.
વિશ્વધર્મના વાડ્મય જેવા આ ત્રણ ગ્રંથ અદ્ભુત અને ઊંચામાં ઊંચું જ્ઞાન આપનારા છે. ઘણી જ સરળ ગુજરાતી ભાષામાં લખવામાં આવેલા છે. દરેક મુમુક્ષુ કે જેને મેાક્ષની ઇચ્છા હાય તે વાંચીને દુનિયામાં રહેવા છતાં, દુનિયાનાં કાર્યાં કરવા છતાં મેાક્ષના અધિકારી થઈ શકે છે તેવું સાબિત કરવામાં આવેલ છે.
દરેક માનવીને આ પ્રથા વાંચવા, મનન કરવા અને તેમાંથી મેળવેલા જ્ઞાનને અનુભવમાં મૂકવા હું ખાસ વિનંતી કરુ બ્રુ.
આત્મા અજર અને અમર છે. અનાદિ અને અનંત છે. અનાદિ કાળથી કર્મોના બંધનમાં આવેલ છે અને તેથી જ ચેારાસી લાખ જીવ— ચેનિમાં રખડવું પડે છે. સંસારમાં કયાંય સુખ નથી. ધનસંપત્તિ અને સત્તામાં પણ ખરું સુખ નથી. તે બધું અમુક સમય પૂરતું જ છે. અને આખરે બધું છેાડીને દરેક જીવને જવું પડે છે. ખરું સુખ આત્મામાં જ છે. તેનેા આનંદ પણ શાશ્વત છે. અને જ્યારે કની નિર્જરા કરીને આત્મા પેાતાના સ્વરૂપમાં આવે છે ત્યારે તે પરમાત્મા અને છે. એ માટે ગ્રંથને સંક્ષેપ કરતાં અંતે કર્તા કહે છે કે આત્માને શોધે.
ભગવાન મહાવીરે આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે દરેક આત્મામાં હું છું. તમે મને પ્રત્યક્ષ કરી શકા છે અને તેમ કરવાને માટે જ આ મેધ આપેલા છે.ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અને દુનિયાનું બધું કામ કરવા છતાં તમે જો તેમાં મેહ ન રાખેા ત કયેાગી થઈ તે મેાક્ષ મેળવી મારી સાથે એક થઈ શકે! છે, તેમ સ્પષ્ટ કહ્યું છે.
ચારે વર્ષોંના માણસાને જો તે ઊંચી ભાવના રાખીને રાગ, દ્વેષ અને માહ છેાડીને પેાતાનું કામકાજ કરતા નવાં કર્મ બંધાતાં નથી અને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૧૭
આગળનાં કની નિર્જરા કરી મેાક્ષનું ગેાત્ર બાંધી શકે છે. બધું કા ઉત્તમ વિચારશક્તિથી જ થઈ શકે છે. અનાદિ કાળથી અંધાયેલાં ગમે તેવાં. કર્માંના ઊંચી ભાવનાથી નાશ કરી શકાય છે.
રાજકોટ
૧૧-૩-૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવું બધું દાન સરળ ભાષામાં, ઉત્તમ શૈલીથી અને સાધારણ માસ પણ સમજી શકે તેવી રીતે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. જેતે દુનિયામાં રખડવું ન હેાય, જન્મમરણના ફેરા બંધ કરવા હાય અને ખરેખરું સુખ અને આનંદ મેળવવા હોય તેમણે અવશ્ય આ ગ્રંથ વાંચવા જોઈ એ, તેમ હું કહું ..
અને તેને છપાવવા
આ અપ્રગટ ને અદ્ભુત ગ્રંથને પ્રગટ કરવા માટે અધ્યાયેાગી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક ગચ્છાધિપતિ શિષ્યરત્ન આચાય ભગવંત શ્રીમત્ કીર્તિ સાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન અનુયાગાચા પંન્યાસપ્રવર શ્રી મહેદયસાગરજી ગણિના શિષ્કરના મુનિપ્રવરથી દુલ ભસાગરજી ગણિરાજ વગેરેએ જે મહેનત લીધી તેને માટે જેટલા ધન્યવાદ આપુ તેટલા ઓછા છે, અને તેમણે સમાજ ઉપર જે મહાન ઉપકાર કર્યાં છે તેથી તેમનું નામ અને તેમની ગુરુપ્રીતિ અમર થઈ રહેશે.
વિનીત મણિલાલ હાકેમચંદ્ર ઉદાણી એમ. એ., એલએલ. બી. એડવે કેટ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O
Grade 2011€CU 2016
પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ પ્રસ્તુત ગ્રંથ અમર ગ્રંથ છે. આ ગ્રંથના કર્તા આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ છે. તેઓને સ્વર્ગવાસ પામે એક અર્ધશતાબ્દી જેટલે કાળ વ્યતીત થયે છે, પણ તેઓ પિતાના અક્ષરદેહે ને યશ શરીરે જૈન સમાજના તેમ જ ઇતર સમાજના હૃદયમાં બિરાજમાન છે. તેઓ સ્વર્ગમાં રહીને પણ ભવ્ય જીવોના પ્રેરકસમા છે. (તેઓશ્રીની પ્રેરણું ન હિત તે આ પુસ્તક પ્રગટ કરવાનું ભલભલાનું ગજું નહોતું. એમના જ પ્રેરણાબળથી આ પુસ્તક પ્રકાશ પામી શક્યું છે.)
સ્વર્ગસ્થ સૂરીશ્વરે જેને સમાજ અને ઈતર સમાજે પર જે -ઉપકાર કર્યા છે, તે અવિસ્મરણીય છે.
મતિજ્ઞાનની નિર્દોષતા અને સ્વચ્છતા ઉપર જ દિવ્ય જ્ઞાનનું તેજ અને ગની સિદ્ધિઓ હસ્તગત થાય છે, અને પછી જ શ્રુતજ્ઞાન જાણે દેહધારી થઈને તે યોગીનાં ચરણ પખાળે છે. તે સમયે તે મહાપુરુષોનાં આન્તરચક્ષુ ખૂલી જાય છે, અને જીવન, કરુણાની મૂર્તિસમું બને છે. અન્યથા પ્રસ્તુત ગ્રંથના લેખકમાં - આટલી બધી અનુભવજ્ઞાનની વિશાળતા ક્યાંથી હાય ! આવા તાવિક, સાત્વિક ને આત્મિક હિતબુદ્ધિવાળા લેખનકાર્યમાં મન, વચન અને કાયાની એકાગ્રતા ને પવિત્રતા જ મુખ્ય કારણ હોય છે.
પ્રસ્તુત આચાર્ય ભગવંતના કેવળ ૨૪ વર્ષના જ ટૂંકા દીક્ષાપર્યાયમાં ૧૨૫ જેટલા ગ્રન્થ પ્રસાદીરૂપે જૈન સમાજને સાંપડ્યા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૧૯ છે, જેમાંથી કમગ, કર્મપ્રકૃતિ, ઈશાવાસ્યપનિષદ, શ્રીમદ્ દેવચન્દ્ર ભાગ ૧-૨, આનન્દઘનપદ ભાવાર્થ, ભજનસંગ્રહ ભાગ ૧૧, સમાધિશતક પ્રભૂતિ ગ્રન્થ તે ઉત્કૃષ્ટતમ ને અનન્યસાધ્ય છે. વળી આ બધા દળદાર ગ્રન્થ છે. - ૨૭ વર્ષની ભરજુવાનીએ દીક્ષા લીધી, અને વૃદ્ધત્વના કિનારે પહોંચે તે પહેલાં જ સ્વર્ગવાસી થયા. દીક્ષા પર્યાયના આ ટૂંકા ગાળામાં ૨૦ હજાર પૃથ્યમાં સાહિત્યસેવા કરી. આ ઉપરાંત એ યોગનિષ્ઠ મહાપુરુષે પિતાની યોગસાધના દ્વારા જે જે ભવિષ્યવાણું ભાખી, તે આજે પણ નમૂનારૂપે જોવા જેવી છે.
વિક્રમ સંવત ૧૯૮૧માં એ યોગીને શરીર ત્યાગવું છે. તે સમયે ભારતમાં સ્વરાજ્યની લડતના જુદા જુદા અખતરા થતા હતા. દેશના રાજવીઓ, શ્રીમંતો અને બીજા પણ રાજકારણું લેકે મહાત્મા ગાંધીને હસતા હતા. તે વખતે પૂ. જેનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અન્યને કલ્પનામાં પણ ન આવે તેવી આગાહીઓ કરી. જેમકે-એક દિન એ આવશે”નું કાવ્ય જુઓ.
ભારતમાં સ્વતંત્રતા આવશે અને આખા દેશમાં સ્વરાજ્ય પ્રાપ્તિની ખુશાલી થશે. સાયન્સ વિદ્યાઓ ખૂબ આગળ વધશે અને આશ્ચર્યચકિત કરે એવા સાયન્સ-વિજ્ઞાનના પ્રયોગ થશે.
બધાય રાજા થશે. બધાય પ્રજા થશે. હુન્નર કલા વગેરે. ના પ્રયોગો ઘણું થશે, અને સૌ શાન્તિને શ્વાસ લેશે.”
તેઓશ્રી બદ્દર્શનના, જે સાહિત્યના, આગમ, ચૂર્ણિ-ભાષ્ય, રિકાના અને ન્યાયશાસ્ત્ર જેવા દુર્ગમ ગ્રન્થના પરિશીલનમાં રાતદિવસ વ્યસ્ત રહ્યા છે. અન્યથા એ આચાર્ય ભગવંતના ગ્રન્થમાં ભક્તિગ, કમળ, તર્કગ, આગમગ વગેરે ક્યાંથી હોય?
ઈશાવાસ્યોપનિષદ ગ્રન્થ વાંચ્યા પછી આપણે સહજ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર સમજી શકીએ કે વેદ, વેદાન્ત, સ્મૃતિશાસ્ત્ર, ઉપનિષદનું સૂક્ષ્મ જ્ઞાન અને સાંખ્યોગ તે ગીશ્વરને કેવી સફલ રીતે પરિણમ્યાં હશે; સાથે સાથે પરિણામ પામેલા જ્ઞાનને સરળ અને લેકભોગ્ય ભાષામાં ઉતારવાની કલા તે તે ગાનિક મહાત્માની અલૌકિક સિદ્ધિ જ છે, કારણ કે કોઈપણ તત્વની સરળ ભાષામાં “રજૂઆત કરવાની કલા સૌ કોઈને પ્રાપ્ત થતી નથી.
જ્ઞાનગંગાની કઠોર સાધના પછી જ વ્યક્તિવિશેષમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થા દેખા દે છે. આ પ્રસ્તુત ગ્રન્થ પણ જ્ઞાનની પરિપક્વ અવસ્થાની ચરમ સીમા છે, જે કથાનકરૂપે આધ્યા ત્મિક જ્ઞાનને સાગર છે. પાને પાને, વાક્ય વાક્ય નવું જ્ઞાન છે, નવી પ્રેરણા છે અને અદષ્ટ અભૂતપૂર્વ છતાં, સરળ સરસ અને વાંચતા જ દિલ-દિમાગમાં એક નવી ચેતના લાવે એ રસથાળ છે.
પદ્ધતિની ચિંતા કર્યા વગર અને મહાવીર આવું ક્યારે બેલ્યા છે, એ માનસિક આર્તધ્યાનની માયાજાળમાં ફસાયા. વગર, સૌ કોઈ મુમુક્ષુ કે જિજ્ઞાસુ એક વાર આ ગ્રન્થને વાંચે, મનન કરે અને મહાવીરના આચાર, સદાચાર માગને જાણીઆચરી પોતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવે, તે કલ્યાણ છે જ.
આ ગ્રન્થ વાંચતાં જ આપણને અનુભવ થવા માંડે છે કે જાણે મહાવીર સ્વામી આપણુ સમક્ષ સાક્ષાત્ બેલી રહ્યા, છે, ને આપણે સાંભળી રહ્યા છીએ. ફલસ્વરૂપે સદાચાર, નીતિ, અહિંસા અને કર્તવ્યધર્મને બાળકે, સ્ત્રીઓ, વૃદ્ધો, પઠિતે, ક્રોધ, કામા અને સ્વાર્થી ધો પણ બરાબર સમજી શકશે.
પ્રશ્નોત્તરની રીત ભલે અને ખી હોય પણ આપણે શ્રોતા છીએ, ને તેઓશ્રી વક્તા છે? આપણે મુમુક્ષુ શિષ્ય છીએ ને તેઓ કલ્યાણદાતા ગુરુ છે, એમ શ્રદ્ધા રાખીને જે ચાલશે તે જરૂર જીવનપરિવર્તન કરવા ભાગ્યશાળી બનશે. - સૌ એક વાત જા લે કે “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર'ના
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૨૧
પહેલા બીજા ભાગમાં ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પહેલાં ગૃહસ્થાશ્રમમાં જ પિતાના સહવાસમાં આવેલાં ભાઈ નંદિવર્ધન, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના, માતા ત્રિશલા, મત્રી, સૈનિક, સાધુ-સંન્યાસી વગેરેને ઉદ્દેશીને ધર્મશિક્ષા, હિતશિક્ષા, અને કર્તવ્યધર્મની શિક્ષા આપેલી છે. જીવનના કેઈ પણ કર્તવ્ય ધર્મની ચર્ચા શેષ રહેવા દીધી નથી
જીવનમાં આંટીઘૂંટીઓ, આચારભ્રષ્ટતા, સદાચારશિથિલતા જ્યારે ડેકિયાં કરે તે સમયે પ્રસ્તુત ગ્રન્થ સૌને માટે વધારે ઉપયોગી નીવડશે.
અવધૂત દશાને પ્રાપ્ત થયેલા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને આ ગ્રંથ બ્રહ્મધ્વનિસ્વરૂપ બની ગયો છે, જે ઘણુઓને પવિત્ર બનાવશે, ભૂલેલ ને માર્ગ બતલાવશે અને માનવતાનો વિકાસ સધાવશે.
આ અમૂલ્ય ગ્રન્થ પિતે જ પિતાને પરિચય દેવા સમર્થ છે. માત્ર પૂર્વગ્રહરહિત થઈ, જિજ્ઞાસાબુદ્ધિથી અને ઠંડા દિમાગથી વાંચી જવાની ભલામણ છે. હૃદય જે વિશાળ હોય અને તત્ત્વગ્રહિણી બુદ્ધિ હોય તે સાધકને ક્યાંય વધે આવે એમ નથી.
2થકર્તા આચાર્ય ભગવંત મહાન જ્ઞાની છે. સંસ્કૃતપ્રાકૃતના અપૂર્વ જ્ઞાતા છે. આગમજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળીને યોગના માર્મિક સ્થાન સુધી પહોંચેલા યોગી છે. આવા જ્ઞાની પુરુષનું દિલ મહા દયાળુ હોય છે, અને તેથી જ તેઓએ પોતાના જીવનના અંતિમ અને અમૂલ્ય સમયમાં આ ગ્રન્થને નિર્માણ કર્યો છે.
- સૌ કોઈને ગ્રન્થ વાંચ્યા પછી જ અનુભવ થશે કે પદ્ધતિ ભલે અદશ્યપૂર્વ હોય, તે પણ જ્ઞાનને સાગર છે અને આજના જમાનાને વધારે બંધબેસતો છે.
બાકી તે પૂર્વગ્રહમાં ફસાયેલાઓને એટલું જ કહીએ કે, અ-૨
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ : કા૫તિક અધ્યાત્મ મહાવીર મહાવીરનું શાસન સૌને માટે એકસરખું છે, ગમે તે માણસ ગમે તે પદ્ધતિએ તેમાં પ્રવેશ કરી શકે છે.
દર્દૂર નામના દેડકાને મહાવીરના સમવસરણે જવાના અને દયાળુ દેવને જેવાના ભાવ જાગ્યા અને તે તરફ પ્રવૃત્તિ પણ આદરી દીધી. તે વખતે કેઈપણ માણસ તે દેડકાને કહી શકે છે કે, દેડકાભાઈ! તમારે અને મહાવીરના શાસનને શું લાગેવળગે ?”
યાદ રાખો કે જીવનને માત્ર ચરવલ અને મુહપત્તિ સાથે સંબંધ નથી, આત્મિકતાને માત્ર વ્રત-પચ્ચખાણ સાથે સંબંધ નથી. એ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રી તે દેડકાભાઈને પક્ષ લઈને તે મહાશયને જવાબ આપી દે છે કે
ગંગા સર્વ સાધારણને પાવન કરનારી છે. એ તમારી કઈ પૈકી મિલક્ત નથી.”
ગ્રન્થ વાંચતાં સ્થૂળદષ્ટિએ એમ થશે કે આમાં તો ઉપદેશ નથી, પણ આદેશ છે. પણ હંસ જેવી મનોકામના અને વૃત્તિવાળે ભાગ્યશાલી તો સમજે જ છે કે, ઉપદેશ માત્ર આદેશાત્મક જ હોય છે. જેમ ધુમાડે અગ્નિ વગર હોઈ શકે જ નહીં, તેમ
જ્યાં જ્યાં ઉપદેશ છે, ત્યાં ત્યાં બાહ્ય પ્રકારમાં અથવા માનસિક કલ્પનામાં આદેશ સમાયેલું જ છે. અને જે માનસિક કલ્પનામાં આદેશ ઘુડદંડ કરતો હોય તે વ્યવહારમાં આદેશ દેખા દેતાં કેટલીવાર લાગશે, કારણ કે ઉપદેશનું સ્વરૂપ ઈદમ કુરુ, ઈદમ મા કુરૂ' જ હોય છે ત્યારે આદેશનું સ્વરૂપ પણ “ઈદમ કુર, ઈદમ મા કુરુ જ છે. બન્નેમાં ભિન્નતા કયાં છે? માટે જ આદેશ વગરને ઉપદેશ મૂંગે છે, અવ્યવહારુ છે.
બીજી વાત એ છે કે છઠ્ઠા ગુણસ્થાનકે જ્યારે આર્ત ધ્યાનની પ્રમુખતા પણ છે, તે આર્તધ્યાનને માલિક પ્રકારાન્તરે (બાહ્ય અથવા આન્તર જીવનમાં) પણ આદેશ વગરને રહી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપતિનું અધ્યાત્મ મહાથીર : ૨૩
શકયો છે કે ? માટે આ શકા સૈદ્ધાન્તિકી નથી, પશુ વિત’ડાવાદ સાથે સંબંધ રાખનારી છે.
પ્રસ્તુત ગ્રન્થ બાહ્યરૂપે ભલે કથાનક જેવા લાગે, પણ આન્તરરૂપે તા પ્રત્યેક કાલ્પનિક પ્રસ’ગને ‘અધ્યાત્મ’ના પુટ લાગેલા જ છે એમ સ્પષ્ટ જણાશે. જેમકે—
‘સત્ર તમે મને મહાવીરરૂપે દેખા. શ્રી મહાવીર પ્રભુને મનુષ્યા જે રૂપે ભજે છે તે તે રૂપે તેમને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા જેની છે તે એ જ ભવમાં જીવન્મુક્ત બને છે. શ્રી યશેાદા ! તમને ધન્ય છે કે તમારા પર શ્રી મહાવીર પ્રભુના પત્નીપ્રેમ પ્રગટ્યો છે. શ્રી મહાવીર પ્રભુને મન, વાણી, કાયાનું સમર્પણ કરીને જે ભક્તો વતે છે તેઓ કલિયુગમાં જીવન્મુક્તપદ પ્રાપ્ત કરશે. પ્રભુ મહાવીર જ પરબ્રહ્મ છે. (૧. ૨૭૧)
આવી વાતાથી સ્થૂળ દષ્ટિએ એમ લાગશે કે આ ગીતા પદ્ધતિનું પુસ્તક છે, પણ વાત એમ નથી. પુસ્તકના પૂરા ભાવને આપણે પકડીએ તે એમ લાગશે કે, મહાવીર એટલે અધ્યાત્મદૃષ્ટિએ પેાતાનાજ અન્તરાત્મા અને ચશેાદાદેવી એટલે શુદ્ધ પરિણતિ.
આ વસ્તુસ્થિતિના ખુલાસેા ગ્રન્થકર્તા પાતે જ તૃતીય ભાગના છેલ્લા પ્રકરણમાં કરી દે છે, અને તેથી જ આ ગ્રન્થની ઉપાદેયતા ઘણા પ્રકારે વધી જાય છે.
પ્રત્યેક પ્રકરણ માટે શું લખવું, કારણ કે પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાકય, પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઉપદેશ અણુમેલ છે.
ઉપદેશના આટલેા માટે સંગ્રહ ખીજે કથાંય પણ જોવા નહી' મળે. જાણે મૈત્રી અદિ ચાર ભાવના ભાવતાં દયામૂર્તિ બનીને જ આ પ્રસ્તુત ગ્રન્થ લખાયા છે. કયાંય થાક નથી, કટાળા નથી, વાયરસના અધૂરી નથી. જાણે તાકાન વગરના
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪: કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ગંગાને પ્રવાહ વહી રહ્યો છે. ગંગા નદીનું સ્નાન જેમ મલિનતાને હણે છે તેમ આ ગ્રન્થનાં પ્રકરણો અને પ્રત્યેક પ્રકરણમાં અપાયેલે ઉપદેશ આપણી કમજોરીઓ કયાં છે, અને કમજોરીઓ. દૂર કરી આત્માને સશક્ત કેમ બનાવવો, એ વાતનું ભાન કરાવીને આત્માની મલિનતાને હણે છે.
ગ્રંથના પાને પાને વેરાયેલાં થોડાંક અદ્દભુત વાક્યોને. આસ્વાદ કરીએ
દીન, દુઃખી, ગરીબ, નિરાધાર મનુષ્યને આશ્રય આપે. જોઈએ.” (૧-૧૧).
જે દેશમાં અજ્ઞાન, વહેમ, નાસ્તિકતા, સ્વાર્થતા, નીચતા: અને કાયરતા છે તે દેશમાં ગુલામે પ્રગટી નીકળે છે. જે સમાજમાં, સંઘમાં સ્વાર્થ બુદ્ધિ, વ્યભિચાર, અનાચાર, અનીતિ, હિંસા, અસત્ય, ચેરી વગેરે પાપની વૃદ્ધિ થાય છે, તે સમાજ યા. સંઘનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી.”
“દેશમાંથી અને સમાજમાંથી ઈર્ષ્યા, અહંકાર, દુર્વ્યસનવ્યભિચાર વગેરે પાપોને હાંકી કાઢવાં જોઈએ.” (૧-૧૨)
શરીરમાં વીર્યને સ્થિર કરવા માટે અને કામગના વિકા.. રને દમવા માટે આ વર્ષની વયથી કસરત કરવી જોઈએ. (૧-૧૫)
“લગ્ન કરનારા આત્માઓ દેહપ્રેમ કરતાં અનંતગુણ આત્મપ્રેમી બનવા જોઈએ.” (૧-૨૧)
જે લગ્નમાં જડ વસ્તુઓના ભોગપભોગને સ્વાર્થ માત્ર. દયેય તરીકે હોય છે તે જડ લગ્ન છે. (૧-૨) - “માતાના અને પિતાના શુભ વિચારોની અને અશુભ વિચા-- જેની તેમ જ શુભ આચારની અને અશુભ આચારોની ગર્ભ ઉપર અસર થાય છે.” (૧-૩૦).
“રજોગુણી, તમે ગુણી અને સત્વગુણી આહારની અસર શરીર પર થાય છે. શરીરની અસર મન પર થાય છે, અને મનની અસર
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૨૫ આત્મા પર થાય છે.” (૧–૩૧)
તે સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને ચગ્ય નથી. જે પતિના આત્માને પતિ તરીકે પૂર્ણપ્રેમથી સ્વીકાર્યો છે, તે અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી. (૧-૩૨)
કામભોગની પ્રબળતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેક પતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે.” (૧–૩૩)
વિધવા પતિવ્રતા સ્ત્રીએ સંતાનાદિના અભાવે સાધ્વી બનવું એ અનંતગણું શ્રેષ્ઠ કાર્ય છે.” (૧-૩૪) - “જે દેશમાં સ્ત્રીઓને ગુલામડીઓ-દાસીઓ તરીકે માનવામાં આવે છે અને વર્તવામાં આવે છે તે દેશમાંથી વિદ્યા, લક્ષ્મી, સત્તા, ધર્મ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સર્વ ધર્મશક્તિઓને હાસ થતું જાય છે.” (૧–૩૬)
જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીઓ છે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન બનતાં કામવાસનાને થતી અન્યને પતિ કરશે નહિ.” (૧-૪૧૮)
વિધવાઓએ જેમ બને તેમ બ્રહ્મચર્યધર્મ ધારણ કરવો.” (૧-૪૧૯)
બે સંધ્યાકાળે આવશ્યક અને ભક્તિ કર્મ કરવાં. દેવવંદન તથા ગુરુદર્શન-વંદન કરી ખાવું” (૧-૨૩)
અસત્ય બોલવાથી અને અસત્ય માનવાથી આત્માની શક્તિઓ ઘટે છે. આત્માની શક્તિઓ ઘટવાથી દેશને, રાજ્યને, ધર્મને હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં, રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિર્ભયતા આદિ ગુણેને પ્રકાશ પડતું નથી.” (૧-૪૬)
“જય જિનેન્દ્ર', “જય અર્વત વગેરે પરમાત્માવાચક શબ્દો
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? કાપક અધ્યાત્મ મહાવીર કહી પરસ્પર એકબીજાને નમસ્કાર કરે.” (૧–૪૯)
(સ્ત્રીઓના) આત્મા જ્યાં દુઃખ પામે છે, તે ઘરમાં સુખસંપદા પ્રગટતી નથી.”(૧-૫૫)
“સર્વ વર્ણના લોકો સ્વસ્વ વર્ણના ગુણ-કર્માનુસાર વર્તવા છતાં મારા ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે.” (૩-૪૧૧)
“સ્ત્રી અને પુરુષને આત્મા સમાન છે. બંનેમાં કઈ ઊંચા કે નીચ નથી.”
સ્ત્રી વર્ગ અને શૂ દ્ર વર્ગની પણ મુક્તિ થાય છે. પંદર ભેદે કે મુક્તિપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયું છે. ગમે તે વર્ણના લોકે ત્યાગી થઈ શકે છે. (૩-૪૧૧
સર્વેએ ગાયેનું સદાકાળ રક્ષણ કરવું. ગાયના રક્ષણ માટે જેટલા બને તેટલી ઉપાય લેવામાં જરા માત્ર પ્રમાદ. કરે નહીં. ગાયે દેશનું ઉપયેગી ધન છે.” (૧-૬૧)
હે દુર્જયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયને પિતાનું ખાણું ખાતાં મારું નહીં, એવી ક્ષત્રિય ધર્મની નીતિ છે. ગાયનું રક્ષણ કરવું એ જ આર્યધર્મ છે. ગાયનું રક્ષણ કરવા માટે મારો ઈશ્વરાવતાર છે. જે આખી દુનિયાને માલિક પ્રભુ છે તે ભૂખી ગાયને ઘાસ ખાતાં મારીને કાઢી મૂકે એવું કદાપિ બન્યું નથી અને બનનાર નથી. હું વિશ્વના લેકેને-જીને દાન દેવા આવ્યો છું, પણ લેવા આવ્યું નથી. ગરીબનું અને ગાયનું રક્ષણ કરવું અને દુને શિક્ષા કરવી એ જ ધર્મ છે.” (૩-૧૩)
હે કુલપતિ તાપસ! તમે ગાયેના વૃન્દથી શોભે છે. ગાયનાં દૂધ પીને જીવે છે. ગાયનું માંસ ખાનારા અનાર્ય છે, જ્યારે આર્યોનું ભૂષણ ખરેખર ગેસેવાથી છે. માટે ગાયને
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહપણિક અધ્યામિ મહાવીર : ૯ તમારે મારવી ન જોઈએ.” (૩-૧૩)
“તેમના (પાર્શ્વનાથ પ્રભુના) નિર્વાણ પછી હિમાલયેની પેલી તરફના અને પશ્ચિમ દિશા તરફના જંગલી લેકના આક્રમણ થયાં. તેથી દેશ, સમાજ, સંઘ, ધર્મની ઘણી હાનિ થઈ છે. માટે ધર્મયુદ્ધ કરવામાં પ્રસંગે પાત્ત તૈયાર રહેવું જોઈએ.” (૧-૨૯)
એકદમ સમજ્યા વિના કોઈ પણ બાબત સંબંધી મત ન બાંધે.” (૧-૧૯૧)
“અસત્ય અને કદાગ્રહયુક્ત વ્યાવહારિક કે ધાર્મિક બંધનેમાંથી મુક્ત થાઓ.” (૧–૧૯૧)
બસ, વધારે શું લખવાનું હોય ! આ તે આ ગ્રંથના ડાં મૌક્તિકકણે છે. કોણ કહી શકે કે આ મોતીઓમાં હૈયાના હાર બનવાની તાકાત નથી? પુસ્તકના ત્રણે ભાગ આવા નિખાલસ ને જીવનસ્પશી ઉપદેશથી ભરેલા છે, છતાંય અમુક પ્રકરણે જેવાં કે
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ, સર્વસામાન્ય બોધ, આદર્શ બોધ, આદર્શ ગૃહજીવન, સ્ત્રીકર્તવ્યનું સ્વરૂપ વગેરે પ્રકરણે તે ઘણું ચઢિયાતા છે. સૌ વાંચે, વિચારે અને સામાયિકમાં એનું મનન કરે, એ જ ભલામણ છે.
શાસનદેવને એ જ પ્રાર્થના છે કે, આ અમૂલ્ય પુસ્તકનું રક્ષણ કરે અને જેટલી આવૃત્તિઓ નીકળે તેમાં સહગ દે. હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં આ ગ્રન્થ શીવ્રતાથી પ્રગટ થાય, એવી સદ્દબુદ્ધિ દે !
અનધિકાર ચેષ્ટાથી, મતિષથી, અથવા કેટલીક વાતની અનભિજ્ઞતાને લઈને મારાથી જે કંઈ વિપરીત લખાયું છે તે માટે હું ક્ષમાપ્રાથી છું.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮ : કાંઢપનિક અધ્યાત્મ મહાવીર
તપસ્વી, શાન્તસ્વભાવી, મુનિરાજ શ્રી દુલ ભસાગરજી ગણિવ'ના હું ઉપકાર માનીશ, કે જેમની કૃપાથી મને અમૂલ્ય સેવા કરવાના તેમ જ દેવગુરુની સ્તુતિ કરવાને લાભ મળ્યેા છે.
મુનિ પુષ્ટુનન્દ્રવિજય (કુમારશ્રમણ) ન્યાય—વ્યાકરણ–કાવ્યતી
શિવગંજ, પેચકાવાલી ધર્મશાળા ૨૦૨૫, મહાવીર જયંતી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેની અજય તિ શાસ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐશ્વર મંદઅતર
रयाओ
[પાત્રાની પિછાન]
ચરમ તી પતિ દેવાધિદેવ શાસનનાયક ત્રિશલાનન્દન, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનુ' આ કેાઈ શાસ્ત્રાક્ત સત્યસનાતનરૂપે સાંગેાપાંગ જીવનચરિત્ર નથી, એ વિવેકી વાચકે સતત ખ્યાલમાં રાખવુ.
ભગવાન મહાવીરના અનેક જીવન પ્રસ`ગાને અનુલક્ષીને અંતગતભાવે 'તરાત્મા મહાવીરને ઉદ્દેશીને–અવલ’ખીને, ચારે વર્ણાધિકારે, જૈનધને વિશ્વધર્મની વ્યાપકતાએ, વિશ્વોદ્ધારકની વિશાળ ટ્વિન્ય સૃષ્ટિથી અધ્યાત્મ જ્ઞાનશકિત ચેાગે આ ગ્રંથ લખાયેલ છે.
વિ. સ’. ૧૯૮૦માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આ ગ્રંથરત્નની રચના કરી છે. અદ્યાપિ પર્યં ́ત અપ્રગટ અંતિમ આ સાહિત્યસર્જના છે.
અંતરાત્મા મહાવીર અનંતા થયા અને અનંતા થશે, જેનાં પાત્રો નીચે સુજખમ છે.
૨. ક્ષત્રિયકું નગર : અધ્યાત્મ શક્તિસમૂહરૂપ. ૩. સિદ્ધાર્થ રાજા: સમ્યગજ્ઞાનરૂપ
૪. ત્રિશલામાતા : સુમતિરૂપ
૧. ત્યાગી મહાવીરદેવ અને કેવલી પરમાત્મા મહાવીરદેવઅધ્યાત્મ દૃષ્ટિએ અંતરાત્મા.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ૫. નંદિવર્ધન: વિવેકરૂપ ૬. યશદાદેવી: શુદ્ધ પરિણતિરૂપ ૭. ઇન્દો, ઇન્દ્રાણીઓ, દેવ, દેવીએ-સાત્વિક કૃતિઓ રૂપ ૮. આત્મા પ્રભુનું બાહ્ય મહાવીર સ્વરૂપ તે કદયિક ભાવરૂપ. ૯. ઉપશમ, પશમ ક્ષાયિક ભાવ તે પ્રભુનું આધ્યા
ત્મિક મહાવીર સ્વરૂપ અને તેમની શક્તિઓ જાણવી. ૧૦. વપરૂપ ભારત ક્ષેત્ર છે, તેમાં કર્મોદયથી આત્મપ્રભુને.
અવતાર જાણવા.
વ્યવહાર નય અને નિશ્ચય નયથી પ્રભુ મહાવીરનું જીવન. જેઓ શ્રવણ કરશે, કરાવશે અને શ્રવણ કરનારાઓની અનુમોદના કરશે તેઓ અવશ્ય અંતરાત્મા મહાવીરપદને પામી સિદ્ધ, બુદ્ધ થશે ને મુક્તિને વરશે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૩૧
આ દેહની પેટી વિશે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહ-પેટીમાં રહ્યો, ચેતન્ય તેનું ભિન્ન છે; આ પેટીનું જે નામ તેને ગાળ દે તે શું થયું ? આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું ?
–ગ્રન્થલેખક સ્વ. સૂરિજી
.
.
1
*
*
*
*
*
ડાન્નવિશારદ છે,
*
*
*
રાધ્યાત્મજ્ઞાન,
*
*
*
*
*
- પ્રાચાર્યભાઈ
*
*
*
*
*
*
*
*
વિરચિત ૧૦૦ થી વધુ અમર ગ્રંથોની યાદી
*
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અધ્યાત્મજ્ઞાનદિવાકર, અષ્ટોતરશતાધિક ગ્રન્થપ્રણેતા કવિકુલકલ્પતરુ,આદર્શ યુગપ્રભાવક, દિવ્યાતિ ર
સ્વ–પરશાસ્ત્રવિશારદ યાગનિષ્ઠ આચાર્ય ભગવંત
ન.
શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી વિરચિત ૧૦૮ થી અધિક
અમર ગ્રંથ-શિ
!
www.kobatirth.org
,,,
આત્મપ્રકાશ
૭ આત્મપ્રદીપ
૮ આત્મતત્ત્વદર્શીન
૯ આગમસારાદાર
૧૦ આત્મશક્તિપ્રકાશ
નામ
પૃષ્ઠ
૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા
૨ અધ્યાત્મગીતા, આત્મસમાધિશતક, જીવનપ્રખેાધ, આત્મસ્વરૂપ,પરમાત્મ– ૨૦૧ દન આદિ ગ્રંથ ૫ નો સમાવેશ.
૩ અધ્યાત્મશાંતિ
૪ અનુભવપચ્ચીશી
૫ આનંદધન પદ્ ભાવાસંગ્રહ
૨૦૬
૧૨૫
૨૪૮
૮૦૦
૫૭૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧
૧૦૦
૪૭૦
૧૪૦
For Private And Personal Use Only
ભાષા
ગુ.
સ'.
યુ.
યુ.
ગુ.
ગુ.
સં. ગુ.
૩. સ.
યુ. સ.
યુ.
રચના
સંવત
૧૯૬૪
૧૯૮૧
૧૯૫૯
૧૯૬૫
૧૯૬૮
૧૯૬૪
૧૯૬૫
૧૯૭૪
૧૯૭૮
૧૯૬૨
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નામ
www.kobatirth.org
૧૧ આત્મદર્શન
૧૨ આત્મશિક્ષા ભાવના પ્રકાશ
૧૩ અધ્યાત્મ ભજનસંગ્રહ
૧૪ ઈશાવાસ્યાપનિષદ (જૈન દષ્ટિએ)
૧૫૦
૧૨૦
૨૦૦
૩૬૦
૪૬૦
૧૦૦૦
૮૦૦
૨૨૫
૩૦૦
૨૫
૧૧૨
૧૨૫
૨૦૦
૨૪ ગુરુઓધ
૨૪૦
૨૫ ચિંતામણિ
૧૨૫
૨૬ જૈનધર્મની પ્રાચીન–અર્વાચીન સ્થિતિ ૨૦૦ ૨૭ જૈનગમતપ્રબંધ જૈનસ ધપ્રગતિ ગીતા
}૦૦
૨૮ જૈનધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ૩૦૦ ૨૯ જૈતાપનિષદ
૫૦
૩૦ જૈન ધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ભા૨ ૨૮૦ ૩૧ જૈન–ખ્રિસ્તી ધર્મોના મુકાબલે ૨૨૦ ૩૨ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા
૯૬
૩૩ જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ–૧ ૧૭૫ ૩૪ તત્ત્વબિંદુ
૨૩૦
૧૫ કાવલી સુમધ ૧૬ કાગ
૧૭ ક પ્રકૃતિ
૧૮ કન્યાવિક્રયનિષેધ
૧૯ ગુજરાત બૃહદ વિજાપુર વૃત્તાંત
૨૦ ગુણાનુરાગ કુલક
૨૧ ગહુલી સંગ્રહ ભાગ-૧
૨૨ ગહુલી સંગ્રહ ભાગ-૨
૨૩ ગુરુગીત સંગ્રહ
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૩૩
પૃષ્ઠ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
રચના
સંવત
હિન્દી ગુ. ૧૯૮૧
૧૯૮૦
૧૯૬૭
૧૯૮૦
૧૯૮૧
૧૯૭૩
ભાષા
ગુ.
ગુ. હિ.
ગુ. સ.
ગુ.
સ. ગુ.
સં. ગુ. મા.
ગુ.
૩. સ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
૩.
ગુ.
ગુ.
૧૯૭૨
૧૯૮૧
૧૯૭૩
૧૯૬૬
૧૯૭૬
૧૯૭૬
૧૯૭૬
૧૯૬૭
૧૯૮૦
૧૯૬૮
ગુ.
યુ.
૧૯૭૩
ગુ.
૧૯૭૩
ગુ. સં.મા. હિં. ૧૯૮૦
૧૯૮૦
યુ.
ગુ.
ગુ.
૧૯૭૩
૧૯૮૧
૧૯૬૯
૧૯૬૬
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં.
કાનિક અધ્યાત્મ મહાવીર
નામ
નામ
પ૪
લાષા
ભાષા
રચના
રચના સંવત
૧૯૮૧ ૧૯૬૦ ૧૯૬૭ ૧૯૭૮ ૧૯૭૪ ૧૯૭૪
૧૯૮૨
૧૯૮૦
છે
૧૯૭૩
૫૦
૧૯૮૧ ૧૯૫૮
-
૭૦.
છે
૩૫ તત્ત્વવિચાર ૩૬ તત્વજ્ઞાનદીપિકા ૩૭ તીર્થયાત્રાનું વિમાન
૭૮ ગુ. ૩૮ દેવવંદન સ્તુતિ તવન સંગ્રહ ૧૭૫ ગુ. મા. ૩૯ શ્રીમદ દેવચંદ્રજી ભાગ-૧ ૧૦૨૮ સં. મા. ગુ. ૪. શ્રીમદ્ દેવચંદ્રજી ભા-૨ ૧૨૦૦ સં. ભા. ગુ. ૪૧ દેવવિલાસ–દેવચંદ્રજી વન ૨૩૦ ગુ. મા. ૪૨ દેવચંદ્રજીનું ગુર્જર સાહિત્ય-નિબંધ ૩૨ ૪૩ ધાર્મિક ગદ્યસંગ્રહ
૯૬૦ ગુ. પત્ર સદુપદેશ ભાગ-૧ | ૪૪ ધાર્મિક શંકાસમાધાન
ગુ. ૪૫ ધ્યાનવિચાર ૪૬ પ્રતિજ્ઞાનું પાલને ૪૭ પરમાત્મતિ
૫૦૦ ગુ. સં. ૪૮ પરમાત્મદર્શન
૪૨૫ ૪૯ પત્ર સદુપદેશ ભાગ-૨ ૫૦ પત્ર સદુપદેશ ભાગ-૩ ૧૦૦ ગુ. ૫૧ પૂજાસંગ્રહ ભાગ-૧
૪૧૬ ગુ. પર પૂજાસંગ્રહ ભાગ ૧-૨
૬૧૫ ગુ. ૫૩ પ્રેમગીતા
૭૦ સં. ૫૪ ભજન સંગ્રહ ભાગ-૧
૨૦૦ ગુ. ભાગ-૨
૩૬૬ ગુ. હિ, ભાગ-૩
૨૧૫ ગુ. હિ. ભાગ-૪
૩૪૪ ગુ. હિ. ભાગ-૫ તથા જ્ઞાનદીપિકા |
. #
૫૭૫
#
૧૯૭૩ ૧૯૬૬ ૧૯૬૯ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૬૩ ૧૯૬૫ ૧૯૬૫ ૧૯૬૫
૫૫
૧૯૦
૧૯૬૭
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાસ
લાષા
=
૫૮૦
૨. લિ.
=
२२०
=
= =
૧૯૭૧
=
કાલિક સત્ર સહાણa w નામ પ૪ ભાષા રચના
સંવત ૫૯ ભજનસંગ્રહ ભાગ-૬ કવાલી સંગ્રહ ૨૦૦ ગુ. ૧૯૬૮ ૬૦ ,, ભાગ-૭
૧૬૦ ગુ. ૧૯૬૮ ૬૧ , ભાગ-૮
૮૫૦ . હિ ૧૯૭૩ કર , ભાગ-૯
હિ. સં. ૧૯૭૯ લ-૧૦
२००
હિ. ૧૯૭૯ ૬૪ , ભા-૧૧
૧૯૮૧ ૬૫ ભારત સહકારશિક્ષણ કાવ્ય
૧૭૫ ૬૬ મિત્ર-મૈત્રી ૬૭ મુદ્રિત છે. વૈ. ગ્રંથગાઇડ (પ્રેરક) ૪૮૦ ગુ. ૧૯૮૧ ૬૮ ગદીપક ) * યોગસમાધિ ૬૯ યશોવિજ્યજી નિબંધ
૧૯૬૮ ૭૦ લાલા લજપતરાય ને જૈનધર્મ
૧૯૮૦ ૭૧ વિજાપુર વૃત્તાંત ૭૨ વચનામૃત (બૃહત)
૧૯૬૭ ૭૩ સ્તવનસંગ્રહ
૧૯૭૮ ૭૪ સમાધિશતક
૩૫૦
૧૯૬૨ ૭૫ સત્યસ્વરૂપ
૧૯૮૦ ૭૬ અંધકર્તવ્ય છ૭ પ્રજાસમાજ કર્તવ્ય ૧૭૮ શોકવિનાશક ગ્રંથ ૭૯ ચેક પ્રબોધ ૮૦ સુદર્શના સુબોધ ! ૨૧ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય
૧૯૭૧ ૪૨ સુખસાગર ગુરુગીતા
૧૯૭૧ ૮૩ નાત્ર પૂજા
૭૫
$ $
૧૯૭૩
$ $
૨૭૫
$ $ $
૨૨૫
૧૭૫
+
૩૦૦
$ $ |
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
નામ
નામ
પૃષ્ઠ
લાષા
ભાષા
ગુ. મા. ગુ.
રચના.
સંવત ૧૯૫૮ ૧૯૭૭
ਨੇ
૧૯૫૯
ਵੀ
૧૯૮૧
ਨੀ
૧૯૬૦ ૧૯૬૭
#
*
૧૯૮૯
૪ ૪
૮૪ વ્યવિચાર
૨૫૦ ૮૫ શિષ્યોપનિષદ
૫૦ ૮૬ શેકવિનાશક ગ્રંથ ૮૭ સાંવત્સરિક ક્ષમાપના ૮૮ શ્રાવક ધર્મસ્વરૂપ, ભા. ૧ ૮૯ ,, ભા–૨ ૯૦ શબ્દોપગ ૯૧ દયા ગ્રંથ હર શ્રેણિક સુબોધ
૧૭૫ ૯૩ કૃષ્ણગીતા ૯૪ શ્રી. રવિસાગરજી ચરિત્ર ૯૫ વચનામૃત નાનું ૯૬ આત્મદર્શન ગીતા, ૯૭ જ્ઞાનદીપિકા, ૯૮ પૂજાસંગ્રહ-વાસ્તુ પૂજા ૯૯ ચેતનશક્તિ ગ્રંથ ૧૦૦ વર્તમાન સુધારો ૧૦૧ પરબ્રહ્મ નિરાકરણ ૧૦૨ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પાસે
આપેલું વ્યાખ્યાન ૧૦૫ જેને સ્યાદવાદ ઉક્તાવલિ ૧૦૬ અધ્યાત્મગીતા ૧૦૭ તસ્વપરીક્ષા વિચાર ૧૦૮ ગુરુ મહાભ્ય ૧૦૮ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ભાગ-૧ ૫૧૨ ૧૧૦
છ , ભા૨ ૫૧૫ ૧૧૧ , , , ભા-૩ ૪૨૬ ૧૧૨ મહાવીરગીતા
૨૫૦
૪
૪
=
$
7
૧૯૭૯૧૯૭૯૧૯૮૦ ૧૯૮ -
૪
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવી૨
વિભાગ ત્રીજે ત્યાગાવસ્થા
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
03/00
૩૦૯
સંવત ૧૯૭૭ ના ભાદરવા સુદ ૧૨ ને બુધવાર તા. ૧૪ મી સપ્ટેમ્બર સન ૧૯૨૧ મે તા. ૧૧ મી માહ૫ ૧૩૪૦ હીઝરી પા, રા, ૫ માં ફરદીન ૧૨૧ યશહેરો સુયેય ૫-૧૫ સુરયાસ્ત-ર્શનમોહનામનો નાથાને જુની અંગત સારીબોની પંગતમ છે. દર્મ્યાનગોજન વિના મ બીન શાઅને તો મારાં સો નિરણ બડવો
d
તેન ના મ
કેશવલ લાવવી. મખનો
ગો
અને તેઓનો ચિતરવાસનો પ્રકાર નિશાળ ૧ ષ્ટિએ તની કરા અગાનમાં પ્રગટે ગ્રહોના નારા છે વિ પતો ની વિમાં યોગી અકમમ પતિમફળ પ્રગટત ખેત તાની દતિયા ત ાહિએ ભારતભ કુમાર લાને સરખો હ નરોએ ફરી એવો સ્થાનમ દર્શનન રો તુલા તીતી દર્શનમહુ ટિયન મિથ્યા રહ ઘેરે ચલણમેખને સેવાઓ સાથેને સી ગ્રહણ ભારે અનેતેનેતેજૅમેરામાં સમાટિલે ભાતાની સભાના વિપ્ર કાચી કેરો મત ને સાષ્ટાસ રાત્મને કોરાણ ભણપ્રતિબંદિયાને શક્તિમાન બોનો વડા વિભો સાળ જે સાવિમાં ખૂલતોન અને પોતા
મામા
TERA
Acharya Shri Kailassagarsuri Gyanmandir
མ
TOTRE &
સ
નોની
રણમાં અને શક્તિને
a crcro
For Private And Personal Use Only
લિ.
ખ
શતખાન ના તમતો ઈઅનેતાની ઈનનોટ મ»ગ તેતેમબરની લાશ ભાભિ
~ મ પામેછે. દુનિય નીચી ખરતાં અ મહના વિનામાં મર્યા બંનીકે લો સમાચા સી સપન
Year
પાતાળનો સત્ય છે. સૂર્ય પાંદળ શૉ નિરપ 1X +181 Su 2 LEEZZA ખંનો ખમતીયે તો, બનો પ્રવ
બેલે
IL
શ્રીમદ્ભુા સ્વહસ્તાક્ષરે લખાએલ આગ્રાનું એક પૃષ્ઠ.
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. પ્રભુમહાવીરદેવની ત્યાગાવસ્થા
યશેદાદેવી : શ્રીયુત નંદિવધાન રાજન્! પ્રભુએ ત્યાગાવસ્થા સ્વીકાર્યાને હાલ સાડા બાર વર્ષ થયાં છે. તમા પ્રભુદેવની ખબર કાઢવા ગયા હતા અને માજ પાછા આવ્યા છે, તેા પ્રભુમુખી તેમના જે વૃત્તાંત સાંભળ્યેા હૈાય તે નિવેદન કરશેા. પ્રભુ તરથી ૨ જે હકીકત મળે છે તેથી મારુ જીવન અમૃતમય થતું જાય છે,
ન વિધાન : શ્રીમતી પરમેશ્વરી યશે દાદેવી ! હું" પ્રભુ મહાવીરદેવ તરીના સમાચાર લાગ્યે છું. પ્રભુએ દીક્ષા ગીકાર કર્યાં આદ તેઓએ શુ શુ કર્યું" તેના આજ સુધીના વૃત્તાંત જેવા પ્રભુમુખથી સાંભળ્યે તેવા સવ" હું કહું છું. પ્રિયદર્શના વગેરે કુટુંબ અહી મળ્યું છે તે એકાગ્રચિત્તથી શ્રવણુ કરે. પ્રભુનું ત્યાગાવસ્થાનું ચરિત શ્રત્રણ કર્યાંથી ભવ્ય લેાકેાના હૃદયમાં ત્યાગ પ્રગટે છે અને રાગના નાશ થાય છે.
પ્રભુતુ' વનગમન :
પ્રભુ ત્યાગી બની અહીથી વનમાં ગયા અને અસ્થિક ગામની બહાર એક શૂલપાણિ યક્ષના મંદિરમાં વાસ કર્યાં. ગામના લાકાએ પ્રભુને કહ્યું કે હું આય ! તારી કાયા સુંદર છે. આ મંદિરમાં રહેનાર ચક્ષ જે કાઈ રાત્રિમાં ત્યાં વાસ કરે છે તેને મારી નાખે છે. માટે તમે શૂલપાણિયાના મદિરમાં રહી માને
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ માવીર મૃત્યુના આધીન ન થાઓ.” લેકો આ પ્રભુ મહાવીર દેવ છે એમ જાણતા નહોતા. તેથી આય પુરુષ છે એમ ધારી બોલતા હતા. પ્રભુની મહત્તાને અન્ન લોકો ક્યાંથી જાણી શકે? મનુણાકારવાળા સર્વ કઈ પોતાના સરખા મનુ હોય છે તેમ તે જાણતા હતા. શૂલપાણિને ઉપસર્ગ:
શૂલપાણિ યક્ષથી લોકો ભય પામીને પ્રભુને ત્યાં રાત્રે ન રહેવાની વિનંતી કરતા હતા. પ્રભુએ લોકોને કહ્યું કે “તમે મારા મરણનો ભય ન રાખો. એવા યક્ષને વશ કરવાની મારી શક્તિથી તમે અજાણ છે. કાળરૂપ યક્ષ, કે જેના હાથમાં વાસનારૂપ શૂલ છે અને જે મનુષ્યનાં વીર્ય, રુધિર વગેરેનો નાશ કરે છે અને મનુષ્યનાં અસ્થિઓને ઉઘાડાં કરે છે, જીવતાં મનુષ્યને જે મારી નાખે છે, તેને જે આજે પિતાના વશમાં કરે છે તેઓને દેહધારી. યક્ષો કંઈ કરી શક્તા નથી. કામરૂપ શૂલપાણિ યક્ષને ગૃહસ્થો પશે છે અને નમે છે. તેના મંદિરમાં જતાં લોકો મરી જાય છે, પણ ત્યાગી મહાત્માઓ તે તેના મદિરમાં જઈને તેને પિતાના તાબે કરે છે. માટે તમો બેફિકર રહે.
વર્ધમાનપુરના લકે એ આર્ય સભ્યતાથી કહ્યું કે “અરે આર્ય, તે પૂર્વમાં એક શેઠને બળદ હતો. પાંચસો ગાડાંને નદીની રેતીમાંથી તેણે કાઢડ્યાં, પણ તેનાં આંતરડાં તૂટી ગયાં. બળદના ધણી વણિકે બળદની આવી સ્થિતિ દેખીને અમારા ગામના આગેવાનને તેની બરદાસ કરવા રૂપિયા આપ્યા, પણ ગામના આગેવાનેએ. તેની સારવાર કરી નહીં. તેથી તે બળદ મરણ પામી વ્યંતર થયે અને મરકીથી ગામના ઘણા લોકોને મારી નાખ્યા. શેષ બચેલા અમે તેની સ્તુતિ કરી તેથી તે પ્રસન્ન થયે. તેના પૂર્વભવની બળદની અમેએ મૂર્તિ કરી, તેને દેવળમાં સ્થાપી, અમે પૂજીએ છીએ. તેથી હવે તે પ્રસન્ન થયા છે. તેથી અમારા વર્ધમાનપુરમાં હવે ઉપદ્રવ કરતા નથી, પરંતુ તેના દેવળમાં જે વાસ કરે છે
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિહાવીરવની ત્યાગાવસ્થા તેને તે તે મારી નાખે છે. માટે અમો આપને નિવેદન કરીએ છીએ કે હે આર્ય'! આપની દેવ જેવી સુંદર કાયાને નાશ ન કરે.”
પ્રભુએ ગામના લોકોને કહ્યું કે “હું શૂલપાણિ યક્ષના મંદિરમાં -વાસ કરીશ અને જે બને તે તમે દેખ્યા કરે. મારી તેના પ્રતિ દયા છે તે તેનું હિંસા કમ ટળી જશે, એમ વિશ્વાસ રાખો.” એમ કહી પ્રભુ સંધ્યાવખતે યક્ષના મંદિરમાં ગયા અને ત્યાં પોતાના શુદ્ધાત્મ પરબ્રહ્મ સ્વરૂપમાં રમણુતારૂપ ધ્યાન ધરવા લાગ્યા.
રાત્રિને વખતે થયો આલે શુલપાણિયક્ષ પ્રગટ થયે અને તે અનેક ભયંકર રૂપ કરીને પ્રભુને બિવરાવવા લાગ્યા. પ્રભુ તે આનંદથી પિતાના સ્વરૂપ તરફ જઈ રહ્યા હતા અને તેની અગ્રતા અને અહ૫ શક્તિની તુચ્છતા તરફ સમભાવ રાખતા હતાં. શૂલપાણિ યક્ષે ભયંકર જાનવરોનાં રૂપ લઈ પ્રભુને બિવડાવવી યત્ન કર્યો, તે પણ પ્રભુ ન ડગ્યો. ત્યારે આશ્ચર્ય પામી તે વિચારવા લાગ્યા કે
હે મનુષ્યમાં આટલી બધી શક્તિ ક્યાંથી ! કેટલું બધું પૈયા મેરુ પર્વતને હલાવવા હું સમર્થ છું, પણ આ મનુષ્ય પર મારી જે જે શક્તિઓ અજમાવી તે સર્વ ફોગટ ગઈ.' શલપાણિને થયેલ બેધઃ
આમ તે વિચાર કરવા લાગ્યો ત્યારે પ્રભુએ શૂલપાણિ યક્ષના તરફ જોયું. શૂલપાણિ યક્ષે પ્રભુને નમન કર્યું અને સ્તવન કર્યું. પ્રભુની દષ્ટિ તેના પર પડતાં તેનું પશુબળ નષ્ટ થયું. અને તેને દવાનો ઉપદેશ દીધેઃ “હે યક્ષ! તે ઘણા મનુષ્યને નાશ કર્યો છે. તારે એવું પાપ ન કરવું જોઈએ. સર્વ જીવોને પિતાના આત્મસમાન જાણુ. વેરથી વેર શમતાં નથી. અપકારને બદલે અપકારથી વળતું નથી. મનુષ્યને મારી નાખવા માત્રથી તેઓ ગુણી બની શકતા નથી. મનુષ્ય જેટલા સાત્તિવક પ્રેમદયાથી ઉચ્ચ -બને છે તેટલા તેના પ્રાણુના નાશમાત્રથી બનતા નથી. માટે મનુષ્યને મારી ન નાખ મારામાં અનંત શક્તિ છે, ઘણું રે
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તારા ઉપસર્ગો સહન કરીને તેને જે ક્ષમા અને દયાનું શિક્ષણ આપ્યું છે તે હૃદયમાં રાખ. શક્તિ છતાં ક્ષમા રાખીને અને ધર્મમાર્ગમાં લાવવા જેવું કંઈ પણ પારમાર્થિક કાર્ય નથી.” એવા પ્રભુના ઉપદેશથી શૂલપાણિ બંધ પામી પ્રભુને ભક્ત ન બને. અને પ્રભુની આગળ નાટક કરવા લાગ્યું, ગાવા લાગ્યા.
ગામના લેકેએ જાણ્યું કે શુલપાણિએ પેલા આને મારી નાખ્યું અને હવે ગાય છે, પરંતુ માતાળ થતાં તેઓની ગલ વ્યાંગી. શૂલપાર્ષિ યક્ષે વર્ધમાનપુરના વેકેને જણાવ્યું કે “રો મારા મંદિરમાં વાસ કરનાર પ્રભુ મહાવીરવ હતા. તેમણે માત્ર એક જ રાત્રિના સમાગમથી મારી પા૫વૃત્તિઓને ટાળી મને ભક્ત બનાવ્યું. અહ! તે મનુષ્ય શરીરમાં મહાવીર છે. તેઓને તમે પૂ. ૩ વર્ષમાનપુરવાસીઓ! તમે પણ મહાવીરના ગુણે પ્રહણ કર. પ્રણ દયાના સાગર છે, ક્ષમાના દરિયા છે. તેમનામાં અલોકિક ગંભીરતા છે. પ્રભુએ મારી વૃત્તિ તરફ. જરા માત્ર ધ્યાન આપ્યું નહિ. શરીરમાં રહેલા પરમેશ્વર મહાવીરદેવ મારા ઉદ્ધાર કર્યો અને મને પ્રભુમય જીવન સમપ્યું. અહે લોકે! તમે પ્રભુના શરણે જાવ. પ્રજના ભક્ત બને.” વર્ધમાનપુરવાસી મનુષ્ય શૂલપાણિ યક્ષનાં એવાં વચને અવણ કરી પ્રભુ મહાવીરદેવના શરણે ગયા. વધમાનપુરવાસીઓને બેઘઃ
પ્રભુ મહાવીરદેવે તેઓને જણાવ્યું કે “તમે મોહના કલા પ્રમાણે ન વર્તા આત્માની આજ્ઞા પ્રમાણે મનને વર્તાવે. પ્રેમથી પ્રેમ મેળવે. વિશ્વાસથી વિશ્વાસ મેળવે. પરમાર્થ કર્મો કરે, પણ તેને પ્રતિબદલે ન ઈચ્છે. સત્ય પ્રમાણે વર્તે. આત્મા જ પર માત્મા છે. આત્મા પોતે જ સત્તાએ પરમાત્મા છે અને હું મહાવીર છે, એમ શ્રદ્ધા રાખે. પાપકર્મોનાં ફળ દુઃખ છે. થકમાં કરશો તે શુભ ફળ પામશે અને અશુભ કમી કરશે તે અશુભ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમહાવીરદેવની ત્યાગાવસ્થા
ફળ પામશે. આત્માની પરમાત્મતા અનુભવવામાં મનમાં પ્રગટતા માહને વારા. મા! તમે આય ક્રમે કરી અને અનાય માંના ત્યાગ કરો. મારા સન્મુખ મન રાખનારાઓની જીવતાં આ ભવમાં મુક્તિ છે.' એ પ્રમાણે પ્રભુએ ઉપદેશ આપ્ચા તેથી વધ ધાનપુરવાસી જૈનો અન્યા અને પ્રભુને હૃદયમાં રાખી સત નથી ચાલવા લાગ્યા. પ્રભુએ એક આભીરને ત્યાં સીરોજનથી અન પ્રભુ કર્યુ.
19
ના અન્યત્ર વિહાર
ગમે ત્યાંથી ગંગાનદીના તટ પર વિહાર મ્યાં. ત્યાં એક પતિવેશની પાસે એક દૈવીના મંદિરમાં કેટલાય ઘણાએ હનીને મનુષાના લેગ આપવા માટે એક મનુષ્યને મરાયજીનથી ચાચી, ગળામાં પણ પુષ્પની માળા પાણી કેવીની મૂર્તિ સમક્ષ ખય
ત્યાં હતા. ત્રણ ત્યાં આવી પહોંચ્યા અને પેલા મનુષ્યના સોન ની બાપુના ઉપદેશ દીધા, પરંતુ તે દેવીભક્ત બ્રાહ્મણ પ્રભુ પર દોધ કરી પ્રભુને મારી નાખવા દેવા, પ્રભુ પર તે બ્રાહ્મણને તાવાર ઉગામી, પરંતુ પાષાણુની પેઠે તેમના પગ સ્થિર થઈ તલવાર પણ તેઓના હાથેામાં સ્થિર રહી ગઈ.
For Private And Personal Use Only
તૈલીન' હાજર થવુ તથા બાપ પામવા
એટલામાં તે દેવી કાલી હાજર થઈ અને પ્રભુને નમન-વન કરી સ્તુતિ કરવા લાગી, બ્રાહ્મણાને કહેવા લાગી કે અરે કમ કાંડી વામમાગી બ્રાહ્મણે! તમા અજ્ઞાનથી મનુષ્કાને મારી પ્રસન્નતા મેળવવા શા માટે વધ કરી છે ? તેથી તમારા પર મારી અવકૃપા ઊતરે છે. તમે આ ઊભા રહેલા સબ વિશ્વના સ્વામી અને પતિ મહાવીર પ્રશ્નને ઓળખે. હું તે તેમના ચરણકમલની એક ક્ષુદ્ર દાસી છું. પ્રભુના અહી આવવા માત્રથી મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે. પ્રભુના મોને અને જ્ઞાન થ્યાપ્યું છે. દેવ-દેવીને પશુ, પંખી કે મનુષ્યના રક્તના જાનની ઈચ્છા નથી. ખા વગેરેને મારવાથી ઉલટું પાપ થાય
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેથી ઊલટાં દુખેને રાશિ વધે છે. યજ્ઞમાં મનુષ્યની હિંસા કરવાથી પાપયજ્ઞની વૃદ્ધિ થાય છે. પશુપંખીઓની હિંસા કરવાથી દેવદેવીઓ નાખુશ થાય છે. તમે પરમાત્મા મહાવીરદેવને જનમે અને તેમના ભક્તો બને. તેથી તમારે ઉદ્ધાર થશે.”
જયારે કાલિકાદેવી પ્રેમશ્રદ્ધાથી પ્રભુ મહાવીરના ચરણમાં પી અને રડીને તહેવા લાગી તથા પ્રભુનું શરણ સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થઈ ત્યારે બ્રાહ્મણ કે જે દેવી ભક્તો હતા તે પ્રભુના ચરણમાં પડી આળોટવા લાગ્યા અને પિતા કરેલા અપરાધે માટે ક્ષમા માગવા લાગ્યા. પ્રજને નમી બંધ તે માફી માગવા લાગ્યા, પસ્તા કરવા લાગ્યા.
પ્રભુએ બ્રાહ્મણને કહ્યું કે તેમાં હિંસાયજ્ઞને ત્યા કરે. પશુઓનાં અને મનુષ્યનો બલિદાથી મારી પરમાત્માની પ્રસન્નતા ઑઇ મેળવી શકતું નથી. પશ અને મનુષ્યનાં ઇલિદાનોની કમ્પસ વાળો દુર અજ્ઞાની અને મેંહી પંડિતએ ચેલાં છે. તેઓને દૂર ફેંકી દે. મનુષ્યય એટલે મનુની સેવા કરવી. પશયસ એટલે પશુઓની સેવા કરવી. ગોયજ્ઞ એટલે ગાયોની સેવા-બરદાસ કરવી. અજાયજ્ઞ એટલે બકરીઓનું રક્ષણ કરવું—એ અર્થ કરી સત્ય માર્ગે ચાલે. જે લેકો કર્મકાંડમાં ગૂંથાઈ ગયા છે તેઓ જ્ઞાનમાર્ગને જાણી શકતા નથી. બીજા મનુષ્ય અને પશુઓને મારી નાખીને તમે સુખી થવાના નથી. ઉલટા પાપકર્મરૂપી તમમાં દૂરના તાર ચાલ્યા જાઓ છે. માટે અજ્ઞાન અને પાપી કર્મોથી પાછા હટે. કાલિકાદેવી મારી ભક્તાણ બની છે. હવે એને ઉદ્ધાર થશે.
બ્રાહ્મણોએ પ્રસૂને બોધ સાંભળી જૈન ધર્મને સવીકાર કરે, પ્રભુ મહાવીરદેવનું શરણું અંગીકાર કર્યું અને પરમ જૈનો બન્યા, ભુ મહાવીરદેવ તે જ વિશ્વના પરમેશ્વર છે એમ જાયું - પ્રએ ત્યાંથી વિહાર કર્યો અને અંગદેશમાં ગયા. ત્યાં અનેક વાપી મgોને ઉતાર કર્યો. વામમાગી લેકેને બાંધ આપી
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરવિની ત્યાગાવસ્થા તેઓને અર્થ જેન બનાવ્યા. બંગદેશમાં પ્રભુએ કેટલાક માસ સુધી વિહાર કર્યો. ત્યાંથી કર્ણાટક, તિલંગ, પાંચ, મહારાષ્ટ્ર દેશમાં ફર્યા અને સોપારક નજીકના ડુંગરો પર ધ્યાન ધર્યું તથા સ્થાના તથા પ્રસ્થાન નજીકના ડુંગરો પર ધ્યાન ધર્યું. નર્મદા નદી પર આવેલી ભગુછ નગરીની પૂર્વના નર્મદા નદીના કાંડા પર શુકલ ધ્યાન ધયું'. સાબરમતી નદી જ્યાં સમદ્રને મળે છે ત્યાં આવી થાન. ધયું”. સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરનાર પર્વત પર ધ્યાન ધર્યું. શત્રુંજય નદીના મૂળ પર આવી ધ્યાન ધર્યું. દ્વારિકા નગરીની બહાર જંગલમાં આવી ધ્યાન ધર્યું. તારંગા તીર્થ પર આવી કથાન ધર્યું. આબુ પર્વત પર આવી આસન વાળ્યું. સરસ્વતી નદીના મૂળ સ્થાન પર આવી ધ્યાન ધર્યું. સાબરમતીના તટ પર આની પ્રભુએ પડાયતન નગર પાસે ધ્યાન ધર્યું. પ્રભુએ આહીર, કચ્છ, સિંધુ, મરુ દેશમાં વિહાર કર્યો અને પર્વત પર આસન વાળ્યું પ્રભુ એ પંચાલ દેશમાં વિહાર કરી ધ્યાન ધર્યું. પ્રભુએ બાહુતી દેશમાં વિચી અનેક સ્થળોએ ધ્યાન થયું. ત્યાંથી આગળ અનાર્ય દેશમાં મૌનપણે પ્રભુ રહ્યા,
પ્રભુએ આ દેશમાં, રૂમ દેશમાં, ત્રાષિ દેશમાં, ચીનમાં અને મહાચીનમાં વિચરી ધ્યાન ધર્યું. પ્રભુએ ત્રિવિષ્ટપ દેશમાં દયાન થયું. ગંગા અને યમુના તથા સિંધુના પ્રાદુર્ભાવસ્થાનમાં ધ્યાન ધયું. પ્રભુએ કૈલાસ પર્વત પર ધ્યાન ધર્યું. પ્રભુએ બ્રહ્મપુત્રા નદીના પ્રાદુર્ભાવ સ્થાનમાં ધ્યાન ધર્યું. ત્યાંથી પ્રભુએ હિમાલયમાં પ્રવેશ કરી હિમાલયનાં શિખરો પર ધ્યાન ધર્યું. કાશી, અધ્યા વગેરે નગરીઓના આસપાસના પ્રદેશમાં પ્રભુએ ધ્યાન ધર્યું. પ્રજાએ વિંધ્યાચલ પર્વતમાં હિંમેશ્વરીના સ્થાનમાં ધ્યાન ધર્યું. એમ સર્વત્ર પ્રભુ શુદ્ધાત્મસ્વરૂપને અનુભવતા અને અ તા ફરવા લાગ્યા, પ્રભુએ જ્યાં જ્યાં વિહાર કર્યા તે જણાવ્યું. હવે પ્રભુના વિહારપ્રસંગે શા શા બન બન્યા તે વિસ્તારથી જાવું છું તે તમે એકાચિસ સાંભળો
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વિહાર પ્રસંગના બનાવેશ:
પ્રભુએ આર્યાવત માં જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ધર્મ'ની જડઊંડી ઘાલી અને ઋષિમુનિઓને અધ્યાત્મજ્ઞાનથી વાસિત કર્યાં. પવિત્ર તીથ સ્થળામાં રહેનાર વ્યતર, ભવનપતિ :તેમ જ દેવ-દેવીઓને સભ્યજ્ઞાન સમળ્યું. જે પ્રજાઓના ગુરુઓના અંગ પર, મુકુટ પર સપનું ચિહ્ન છે એવી શ્રીપાશ્વનાથના વંશજ જૈન પ્રાને પુનઃ પંમચી કાશ્તિ કરી. જે પ્રશમેના ચિક તરીકે ગરુડ છે એવી ગતને પુનઃ અધ્યાત્મજ્ઞાનથી સચત કરી. જે પ્રજાને શ ખચિત્રથી પશ્થિથી આળખવામાં આવે છે એવી પ્રમાને પુનઃ પેાતાના ધર્મમાં આવી. હોય, પાંચ, ચોલ, આમ રાજાઓને પેાતાના ભક્તો બનાવ્યા
અધ્યાત્મ મહાવીર
For Private And Personal Use Only
ત્યાગાવસ્થામાં પ્રભુ ખાસ સી આલતા અને શૂન્ય સ્થાનમાં કે. પાતાની પ્રભુતાને અન્ન તે એક્ટમ ન જાણી શકે એવી રીતે વતતા. પાતાના શુદ્ધાત્માને પરાસ્વરૂપ તેઓ દેખતા હતા. અને સર જીવાને એવુ શુદ્ધ બ્રાસ્વરૂપ જણાવવાની તે ભાવના રાખવા હવા, પ્રભ્રુએ અનેક પશ્ત્રિાજક ઋષિઓને આવ આાપી પાતાનું મહાવીરપ્રભુત્વ સમજાખ્યું હતું.. આર્યંત ના દક્ષિણ ભાગમાં ઉત્તરભાગમાંથી વિશ્વામિત્ર વગેરે ઋષિએ આવી વસ્યા હતા. તેએાના વંશજોને શ્રીમહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાન માણ્યુ. શ્રીતિલ'ગ, કોંટક, જગન્નાથ વગેરે ક્ષેત્રાના બ્રાહ્મણાને પ્રભુએ દશન આપ્યાં અને ત્યાં શ્રી નેમિનાથ, નમિનાથ અને તે પૂર્વના શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયથી ચાલતા આવેલા જૈનોને અધ્યાત્મજ્ઞાન આપ્યું. ત્યાંના રાજાએ જ્યાં સુધી જૈનધર્મી હશે ત્યાં સુધી તેઓ સ્વતંત્રતાથી રાજ્ય ચલાવશે એમ જાહેર કર્યુ. મધ્યખંડવાસી, ભૂમધ્ય સમુદ્રના તટ ઉપર વસનારાકુષ્ણુશ્રેણી તથા રક્તવણી લેાકેાને આધ્યાત્મિક અને સામાજિક ધર્મ જ્ઞાન ખાખ્યુ. એમીલેાન વગેરે પાયામ નગીના ઢાકાને જણાવ્યુ
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમહાવીરદેવની ત્યાગાવસ્થા
૧૧
કે જડવાદથી તથા અપુનર્જન્મવાદથી તે તે નગરીઓમાં અનેક ભ્રાંતિકારક વિષ્ણુવા થશે અને લોકો હિંસક બની જૈનધમ થી પણ રહેશે, કળિયુગમાં પુનઃ પુનર્જન્મવાદ અને કમવાદ વગેરે પ્રગટતાં પાશ્ચાત્ય દેશેામાં દેવવેકમાંથી મારા ભક્ત દેવા અવતરી. અને પ્રમની સ્થાપના કરશે.
ચાવાળના ઉપયગો :
6.
પ્રભુ એના વિચરતા વિચરતા કુમાથામમાં આવ્યા. કુમારધમની બહાર પણ ધ્યાનસ્થ દશામાં રહ્યા. તે વખતે એક ગાવાળિયા બળદીને હળમાંથી સુક્ત કરીને પ્રભુની પાસે લાવ્યા અને કહ્યું કે ૐ હૈ આય! હું ત્યાં સુધી પાય ન આવુ ત્યાં સુધી તમારી પાસે મૂકેલા વૃષોને જાળવશે.' એમ કહીને એવાળ ગામમાં ગયા. પ્રાને વૃષોની પ્રખર રાખી નહી. પેટા મેવાવિ ત્યાં પા માન્યો અને પ્રભુ પાસે રૂપલા ન દીઠા તેથી રાષથી પ્રભુને મારવા રાવો. ઇન્દ્રે અવધિજ્ઞાનથી આ વૃત્તાંત બચ્ચુ અને પ્રભુ પાસે આવ્યો. વાબિયાને શિક્ષા આપી અને જાન્યુ' કે આપણા સવના પરમેશ્વર આ તે મહાવીર દેવ છે. ઇન્દ્રે પ્રભુ પાસે રહેવા અને સકલ ઉપસ† નિવારવા માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે, હે ઇન્દ્ર 1 ત્યાગાવસ્થામાં બૂદ કરતા નથી.
તીથ કરી કાઈની સેવા
મારામાં સવ' ઉપસ↑ નિવારણ કરવાની અન ત શક્તિ રહેલી. પણ બીજા લેાકેામાં ત્યાગીએનું આદર્શ જીવન ખતાજોને ત્યાગી. આ મુક્ત વિશ્વનું કલ્યાણુ કરવા માટે જ ઉપસગેરેં સહે છે તેવુ' માટે જણાવવું છે. મજ્ઞાનીએ ઉપસગ કરતા હૈાય છે. તે મારી પ્રભુતા જાણે તે કરી શકે નહી. મારે તે વિશ્વના લેાકેાને એવા એ આપવા છે કે પેાતાના કરતાં અન્ય લાકા શક્તિવાળા હાય યા અશક્ત કાય તાપણુ તેઓએ એકબીજાને અન્યાયી ઉપદ્રવે। ન. રવા એવું આ ત્યાગાવસ્થાના જીવનથી માટે સવ" લોકાને શીખ-
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર
અધ્યાત્મ મહાવીર
વવાનુ છે, માટે ઇન્દ્ર! તુ` પેાતાને સ્થાનકે જા. જે અન્ય જીવા તરફથી સહન કરે છે તે અન્યાને પેાતાના જેવા મનાવે છે અને તે પ્રભુ અને છે, એમ હું ઇન્દ્ર! જાણુ,
ગાવાળિયાને મે' પ્રતિભેધ આપીને આત્મવાદી બનાન્યે છે. જે મળિયાએ લેાકેાને વૃષભેની પેઠે પરતંત્ર બનાવે છે અને પરતંત્ર લેાકેાને મારા તરફથી પરતંત્રતામાં સહાય મળે અને દુષ્ટ રૂઢિના પાષકને હું સહાય અતુ' એમ ઈચ્છે, તે એ ફ્રેમ અને ? અજ્ઞાન અને મેહથી લેક વૃષભેની પેઠે ધમપારમાં કુશ્રદ્ધાની નાથથી જોડાયેલા છે. તેઓને કુરૂઢિના પ્રવાહથી મુક્ત કરી સ્વત ંત્ર બનાવવા મારે પૂજુ બ્રહ્માવતાર છે. માટે પાખડમા ના પાષક દુષ્ટ ગે વાળિએથી હું" નહીં, કારણ કે હું' પરમેશ્વર છું, હું ઇન્દ્ર! હું' પરમેશ્વર છું તેથી, કેઈ ને સહાયક તરીકે ઇચ્છું નહીં.' એ પ્રમાણે પ્રભુના બેષ શ્રણ કરી, પ્રભુને જંદી સ્તવી ઇન્દ્ર દેલેકમાં ગચે.
પ્રભુએ ત્યાંથી વિહાર કરી કલાળ સન્નિવેશમાં મહુલ બ્રાહ્મણને ત્યાં પાત્રસહિત ત્યાગીઓને ધમ સ્થાપવા માટે ગૃહસ્થના પાત્રમાં ખીરનુ લેાજન કર્યું. તે વખતે ત્યાં પોંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી પ્રભુ વિહાર કરી મેઘરાક ગામમાં દુયન્ત તાપસના આશ્રમમાં ગયા. શ્રી સિદ્ધાર્થ રાજાને દુયન્ત કુલપતિ તાપસ મિત્ર હતેા, તે પ્રભુના સામે ગયા અને પ્રભુને ભેટ્યો. પ્રભુ પણું તાંબા મારું કરી તેને ભેટ્યા.
વર્ષાઋતુ આવતાં દુયન્ત તાપસે પ્રભુને પેાતાના આશ્રમમાં ચાર માસ રહેવા વિનંતી કરી. પ્રભુએ તે વિનંતી માન્ય કરી. દૂ ચન્ત તાપસ આ પાતે પરબ્રહ્મ મહાવીરદેવ છે એમ અનુભવી શકતા ન હતેા. તેણે ઘાસની એક ઝૂંપડીમાં પ્રભુને રહેવા બનંતી કરી. પ્રભુ ઘાસની એ કુટિરમાં રહ્યા. એવામાં ગાયે નુ' એક ટૅળું આવ્યુ. તે ઝૂપડીઓનુ શુષ્ક ઘાસ ખાવા લાગ્યુ. પ્રભુએ ગાયાને નિવારી નહીં.. ગાયા સુખેથી ઘાસની બનાવેલી સૂપડીઓ ખાઈ ગઈ.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમહાવીરદેવની યાગાવસ્થા
એવામાં કુલપતિ આવ્યો. તેણે ગાયાને લાકડીએ મારીને કાઢી મૂકી. પછી પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા કે, હે વધ માને ! તું રાજાના પુત્ર છે. ગાયા થકી સૂપડીએનુ રક્ષણુ ન કરી શકયો તે બીજુ તું શું કરી શકીશ ?' પ્રભુએ તેને કહ્યું કે, હૈ દુયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયેને પોતાનું ખાણું ખાતાં મારુ નહીં, એવી ક્ષત્રિયધમની નીતિ છે. ગધેાનુ` રક્ષણ કરવું એ જ આય ધમ છે. ગાયાનું રક્ષણ કરવા માટે મારા ઇશ્વરાવતાર છે. જે આખી દુનિયાના માલિક પ્રભુ છે તે ભુખી ગાયેને ઘાસ ખાતાં મારીને કાઢી મૂકે એવું કદાપિ બન્યું નથી અને બનનાર નથી.
‘ ુ વિશ્વના લેાકેાને—જીવાને દાન દેવા આગ્યે છુ, પણ લેવા આન્યા નથી. ગરીમેનુ અને ગાચાનું રક્ષણ કર્યુ અને ને શિક્ષા કરવી એ જ રાજાના ધમ' છે, એ ધમને મેં' ગૃહસ્થાવાસમાં આચરી પ્રતાવ્યા છે. હવે તે હું. સવારના ત્યાગીઓને ત્યાગાવસ્થાને ધર્માંદે ખતાવવાનો છું. હું પરમેશ્વર છું તેથી ગાયે અને ઋષિઓનું રક્ષણ કરવા અવત છુ.
હું કુલપતિ તાપસ! તમે, ગાયાના વૃન્દ્રથી શૈાલે છે. પચેનું દૂધ પીને આય' ઋષિએ જીવે છે. ગાયેાનુ માંસ ખાનાસ જૂના છે. માનુ ભૂષણ ખરેખર સેવાથી છે. માટે ગાયાને તમારું ન મારવી એઈએ.’
એ પ્રમાણે કહીને પ્રભુએ દૃયુન્ત તાપસની આંખે સામે આખા સ્થિર કરી. તેથી દુયન્ત તાપસને સમાધિ થઈ ગઈ અને તેણે સવ વિશ્વને પ્રભુ મહાવીરમય દેખ્યુ, તેથી તે પ્રશ્ન મહાવીરના ભક્ત બન્યું, અને તેમના ચરણમાં આળાટવા લાગ અને પેાતાની થયેલી ભૂલ માટે પશ્ચાત્તાપ કરી દેવા લાગ્યા. પ્રભુએ ફુ યન્ત તાપસને ઉઠાડચો અને તેને આત્મજ્ઞાન આપ્યું. તેથી ક્રુ યન્ત તાપમ જીવન્મુક્ત થયા.
પ્રભુએ કુલપતિના અાશ્રમમાંથી શ્રાવણ માસમાં અન્યત્ર
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ding hours were વિહાર કર્યો. “ઊઠવા દેવાન ગણે ચોમાસું એવી સ્વતંત્ર જિનશામાં પ્રભુ વિચારવા લાગ્યા. વિષ્ય:
પ્રભુએ એક વર્ષથી અષિક દેવદુષ્ય વચને અલા પર રાખ્યું. દક્ષિણ દેશમાં વાચાલપુર પાસે સુવર્ણવાલુકા નદીના કાંઠે તેમનું વસ કાંટામાં વીંટાયું તેથી અર્ધ ફાટી ગયુ પશ્ચાત અધુ હતું તે પોતાના મિત્ર બ્રાહણને યાચના કરવાથી આપી દીધું. પ્રભુના ભક્ત ત્યાગીએ કળિયુગમાં વને ધારણ કરશે એવું જાણ પ્રજાએ દેવાખ્ય વસ ધારણ કર્યું હતું તેય લિપ્તપની તુલના કરવા નાપા રહેશે થાવતીના ચિહના
એકદા પરબ્રહ્મ મહાવીર પ્રભુ બંગાનદીના કાંઠા પર ધ્યાન ધરતા હતા. બંગાની અધિષ્ઠાત્રી અંબાદેવીએ પ્રભુને ત્યાં આવી વાલા અને પ્રહના બાયથી તેમનું ધ્યાન ધરવા લાગી. પ્ર ગંગા નહીંના બેટડામાં ફરતા હતા તેથી કાદવમાં તેમના પાદનું પ્રતિબિંબ પડયું. એવામાં ત્યાં એક નિમિત્તિ આવ્યો. તેણે કાદવમાં પડેલાં પગલાં દેખી જાણ્યું કે જરૂર અહીં કેઈ સર્વ વિશ્વને ઉપરી ચક્રવતી આવેલ છે. તે પગલે પગલે ચાલે તે તેણે ત્યાગી એવા પ્રભુને દેખ્યા, પણ ચક્રવતીને ને દીઠા. તેથી વિચાર કર્યો કે નિમિત્તશાસ્ત્રો જુઠાં છે તેથી તે ગંગાનદીમાં બળી દેવાં. એમ વિચારી શાસ્ત્રોની પિઠ ગંગાનદીમાં બળવા ચાલ્યા કે તરત ઈન્દ્ર ત્યાં આવે. ઈન્ડે જણાવ્યું કે, “હે દેવજ્ઞ નૈમિત્તિક! શાસ્ત્રો જૂઠાં નથી. આ જે ત્યાં તેં દીઠા તે પ્રભુ મહાવીર પરમાત્મા છે. તે સર્વ દેવોના દેવ અને સર્વ ચકવતીઓના ચક્રવર્તી વિશ્વધણ મહાવીર પ્રભુ છે. તેમના પગમાં ચક્રવર્તીનાં અનેક ચિહ્યો છે, પણ તે ધર્મના ચક્રવતી છે. એમ કહીને ઇન્દ્ર અને રાની ભેટ આપી. તેથી નિમિનિયો સંતુષ્ટ થયે
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ચંડકૌશિકનો ઉપસર્ગ
પ્રભુ મહાવીર એકદા વિહાર કરતા કરતા વતની નાગરીની બહાર કનકખલ તાપસાશ્રમમાં પધાર્યા. કનખલ તાપસાશમ અનેક જાતનાં વૃક્ષોથી સદા શેતે હતે. તે તાપસારામમાં પૂર્વે અનેક તાપસે વસતા હતા, પરંતુ હાલમાં ત્યાં એક તાપસ નહેલે. ત્યાં એક મેટે ચંડ શિક સર્ષ વસતિ હતા. તે પચાસ હાથ લાંબે હતો અને ઝાડના થડ જેવો જા અને કાળે હતે. તેની બે આંખે તારાની પેઢ, વીજળીના ચમકારાની પેક ચમકતી હતી. તેની ગજગજ લાંબી મૂછો હતી. તે ચાલતો ત્યારે ગાડાના ચકની પિકે ધમધમ અવાજ થતું હતું. તે તાપસાશ્રમમાં પશુઓ અને પંખીઓને નિવાસ હતો. તે સર્પનું નામ ચંડકૌશિક સર્યું હતું. તે પશુઓને પોતાની તરફ ખેંચી લેતા હતા અને પંખીઓને પણ નજીકમાંથી હેઠે પાડી ગળી જતો હતો. તેના ભયથી બાર બાર ગાઉ ફરતું કેઈ જઈ શકતું નહોતું. સૂર્યની સામે દષ્ટિ કરીને તે પિતાની સામે આવેલાને બાળીને ભસ્મ કરી દેતા હતા. તેથી તે પ્રદેશમાં શ્વેતાંબી નગરીના રાજા કે કઈ રષિ જઈ શકતા નહતા.
પ્રભુએ ચંડકૌશિક સર્ષને પ્રતિબોધવા તે તરફ વિહાર કર્યો. તેમને કનખલ તાપસાશ્રમ જતાં અનેક આય લકો દ્વારા
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
અધ્યાત્મ મહાવીર લાગ્યા અને કહેવા લાગ્યા કે, “હે આર્ય! ત્યાં જવું એટલે મૃત્યરૂપ કાળના સુખમાં પડવું એમ તમે જાણશો. ચંડકૌશિક નાગની આગળ કેઈનું કંઈ ચાલી શકતું નથી. અનેક વિધાધારી તંત્રિકે પણ એ સપને વશ કરવા સમર્થ થયા નથી.” અનેક તાપસે પણ પ્રભુને એ પ્રમાણે હિતશિક્ષા આપવા લાગ્યા.
પણ તે લોકેએ પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા નહેતા તથા તેમના પર દયા કરીને એમ કહેતા હતા. પ્રભુએ તાપસ વગેરેને જણાવ્યું કે એ ચંડકૌશિક ફૂર નાગને બધું આપીને તેને ધમી બનાવવા હું ત્યાં જાઉં છું. પાપીઓને ધમી બનાવવા એ ત્યાગીઓનું ક્તવ્ય છે. તાપણોએ કહ્યું કે જેવું તમને રુચે તેમ કરશે. જો તમે જીવતા આવશે તો તમને અમે પ્રભુ માનીશું. તમારી દશા શી થશે તે જોવા આવવાની પણ અમારી શક્તિ નથી. પ્રભુએ કહ્યું કે અમથી અધર્મને નાશ થાય છે. દયાની આગળ હિંસા, ભાવ ટકતું નથી એવો વિશ્વાસ રાખે અને તે પ્રમાણે વર્તે. એમ કહી પ્રભુ મહાવીરદેવે કનખલ તાપસાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું. - સંધ્યા સમયે તે ચંડકૌશિક સર્પના સ્થાન પાસે આવી પહેગ્યા. સપ' પિતાના સ્થાનમાં પડયો પડયો ઊંઘતે હતે. એવામાં તે પ્રભુના સંચારથી જાગ્રત થઈ અગ્નિની પેઠે કોધથી ધમધમાયમાન લાલાળ બની ગયે અને મનમાં અહંકાર લાવી વિચારવા લાગ્યું કે, “અરે આ ધe મનુષ્ય કોણ છે? મોટા મોટા રષિઓ પણ અહીં આવી શકે નહીં. શેષનાગ પણ અહીં આવી શકે નહીં, એ મારો પ્રતાપ છે. તેને ઉલંઘીને અહીં આવનાર આ કોણ છે? મારો ભય નહીં રાખનારને હવે હું મારું ફળ તરત દેખાડવા તૈયાર થાઉં છું.”
એમ વિચારીને તેણે ભયંકર કુકારશ કર્યા. તેથી વૃક્ષ પરથી ભયનાં માર્યા કેટલાંક પંખી નીચે પડી ગયાં અને જ્યાં જ્યાં તેની કુંકારવનિની અસર થઈ ત્યાં ત્યાં વિષનાં
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
.
ચડફોશિકના ઉપસર્ગ ચિહ્નો જણાવા લાગ્યાં. તેના મહાવનિ સરખા ફૂફાડાથી તાપસા. શ્રમ શબ્દમય થઈ ગયે અને તેનાથી નાના સાપે તે દરમાં પેસી ગયા. તેણે અત્યંત ક્રોધ ધારણ કર્યો. વાદળામાંથી વીજળી જેમ બહાર ચમકે છે તેવી રીતે કૃષ્ણમુખવાળા વાદળા સરખા તેના મુખમાંથી જિહવા લપલપાયમાન થઈવીજળી પેઠે ચમકવા લાગી.
લેહારની ચાલતી ધમણની પેઠે તેના શરીરમાંથી શ્વાસછુવાસ ચાલવા લાગ્યા. અગ્નિના રક્તમય ગાળાની પેઠે તેની આખો ચમકવા લાગી અને તેથી અંધારામાં પણ પ્રકાશ જેવું જણાવા લાગ્યું. તેના મસ્તક પર જે મણિ હતું તે મહાદીપકની પેઠે ઝગમગતે હતો. તેણે પ્રચંડ શરીર ફેરવવા માંડયું અને ઠેઠ પ્રભુ ની સન્મુખ આવી. લાગ્યો. તે વખતે પ્રભુએ પિતાની આંખેને નાસાગ્ર પર સ્થાપી હતી અને પિતે પોતાના સ્વરૂપમાં મેરુની પિઠ અચલ, ધીર બન્યા હતા. ચંડકૌશિક સર્પ પર તેમને રોગ Aણ નહેાતે અને દ્વેષ પણ નહોતે.
વિશ્વમાલિક આગળ અથી પણ અનંતગણે લઘુ તે સપ હિતે પ્રભુએ તે શું કરે છે તે પર જરામાત્ર લક્ષ્ય દીધું હતું. જ પિતાનાં કર્મોથી કેવાં કેવાં પુનઃ નવીન કમ બાંધે છે તે ચંડકૌશિક સપની પ્રવૃત્તિથી જણાય છે. ચંડકૌશિક સર્પ અત્યંત ફુલ થઈ પ્રભુના જમણું અંગૂઠે કર્યો અને દાહનું ઝેર હંશ કરી ઠલવ્યું અને પછી આ ખસી ગયે. તે વિચારવા લાગ્યો કે હવે આ મનુષ્ય ઝેરની અસરથી હેઠળ પડી જશે. એમ ધારી ધારીને જોવા લા. પણ પ્રભુ તો મેરુપર્વતની પેઠે ઊભા જ રહ્યા. તેથી બે કલાક પશ્ચાત્ પાહે ચંડકૌશિક સર્વે મહાક્રોધાયમાન થશે. એ પ્રભુને કરડવા પાછળ દોડ્યો અને ખૂબ ડર્યો. પછી તરત પાછે ખસી અ અને દૂર જઈ જેવા લાગ્યો.
બેત્રણ કલાક થયા પણ પ્રભુ મહાવીર જરા માત્ર હાલ્યા. ચાલ્યા નહીં તેથી ચંડકૌશિક સપ અત્યંત ક્રોધાયમાન થયો અને
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યાત્મ મહાવીર
પેાતાની દાઢમાં આકી રહેતુ. એર એકઠુ કરી પા પ્રભુત કરડવા રાડ્યો. તે પ્રભુનાં સમ સ્થાનકામાં ડસ્ચા કે જેથી તરત વિષની અસર થાય. ત્રણ કલાક થયા છતાં પ્રભુના શરીર પર ઝેરની અસર ન થઈ ત્યારે તે વિચારવા લાગ્યા કે હવે સૂર્યોંદય થયા છે. તેથી સૂર્ય' સામી દૃષ્ટિ કરી, પશ્ચાત્ મારી આંખનાં કિરણેાને આ મનુષ્ય પર ક્રૂ'કી ખાળી નાખું. એ પ્રમાણે વિચાર કરીને તેણે પ્રભુ પર ઝેરી દૃષ્ટિ ફૂંકી, પણ પ્રભુ પર તેની કંઈ અસર થઈ નહીં. પ્રભુ અન ́ત શક્તિમાન હતા. આખી દુનિયાને આકાશમાં ઉડાડી દે તે તેના એક પરમાણુ પણ કરોડો વર્ષે પાશ હેઠે ન પડે એવી અનંત શક્તિવાળા પ્રભુની ક્ષમાની હક નથી, તેમની દયાની હદ નથી. હવે આ ચ‘ડકૌશિક સપ ચિંતામાં પડી ગયે। અને વિચારવા લાગ્યું કે અહા! આ તે મનુષ્ય છે કે દૈવ છે ! આ આય મનુષ્યની આગળ મારી સર્વ શક્તિઓનુ કથ્રુ કંઈ ચાલતું નથી. મા મનુષ્યના શરીરમાંથી 'સના સ્થાનમાંથી દુધ જેવા પ્રવાહી પદાર્થ નીકળે છે. અહા ! આ પુરુષ પર મે. જુલ્મ કરવામાં બાકી રાખી નથી, છતાં તેની આંખા શાંતિથી ઝળકે છે. તેના કપાળમાં ક્રોધથી કરચી પડતી નથી. અહે। ! આ ધીર પુરુષે પગ જરામાત્ર ખસેડયો નથી ! અહા ! આવા મહાપુરુષ કાણુ હશે ? આ મહાપુરુષ આગળ મારુ' જોર ચાલવાનું નથી. અહે। ! આ પુરુષ ધારે તે મારા શરીરના એક ક્ષણમાં નાશ કરી શકે, પણ મારા નાશ કરવાના આ પુરુષના મનમાં જરામાત્ર સકલ્પ પણ પ્રગટયો હાય' તેમ જણાતુ નથી. અહા! આ કાઇ મહા અલૌકિક મનુષ્ય જણાય છે. હવે હું શું કરુ? આ પુરુષને અડ્ડો' આવવાનું શું કારણ હશે તે હું શી રીતે જાણી શકું ?આ પુરુષને મેં નકામા અને નિષ્પ્ર ચૈાજન ડસ દીધા.
ચડકૌશિકને બેધ
For Private And Personal Use Only
'
આ પ્રમાણે ચ'ડકૌશિક વિચારવા લાગ્યા ત્યારે પ્રભુએ અમૃતમય ઉદ્ગાર કાઢીને કહ્યું કે, હું ચકૌશિક સપ । પ્રતિ
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંડકૌશિકના ઉપસી
૧૯ ધ પામ, બેધ પામ! કેમ બોધ પામતું નથી ? હજારો પ્રાણીઓને કેમ હણે છે. અરે, તું મહાન ઋષિ હતા, સમ્યજ્ઞાની હતે, છતાં ક્રોધની પરંપરા વધારીને સર્પનો અવતાર પામ્યું છે તેને કેમ વિચાર કરતા નથી ?” આવાં અમૃતમય વચન શ્રવણ કરીને ચંડકૌશિક સર્વે પ્રભુને નમસ્કાર કર્યો અને પ્રભુના શરીરને ત્રણ પ્રદક્ષિણા દઈ પગે લાગ્યો. તે મનમાં ને મનમાં કહેવા લાગ્યો કે “હે પ્ર ! મા અપરાધની માફી આપો આપે મારે પૂર્વભવ કેવી રીતે જાણે અને હું પૂર્વભવમાં કેણ હતું તે કૃપા લાવીને કહો.” એમ મનથી પ્રાર્થના કરી તે પ્રભુના સન્મુખ ચાર પાંચ હાથ ઊંચે થયે અને પિતાના પૂર્વજન્મને સાંભળવા ઉત્સાહી બને.
કરુણાસાગર શ્રી મહાવીર પ્રભુ કહેવા લાગ્યા, “તું પૂર્વ સવમાં મહા તપસ્વી સાધુ હતે. તારી આજ્ઞામાં પાંચ સાધુઓ રહેતા હતા. તે અનેક ધર્મશાસ્ત્રોને અભ્યાસ કર્યો હતે. માસ માસના ઉપવાસ કરીને તે પર પારણું કરી તે પાછા એક માસના ઉપવાસ કરતે હતે. તારી તપશક્તિથી ઈન્દ્ર પણ ભય પામવા લાગ્યું. એક દિવસ તે માસનું તપ કરી પારણું કરવા વહેરવા ગ હતું. સાથે બેત્રણ તપસ્વી સાધુઓ પણ હતા. માર્ગમાં જતાં એક દેડકી પર તારે પગ આવે અને તેથી દેડકી મરણ પામી. સંધ્યાએ, પ્રતિક્રમણ કરતાં દેડકીના મૃત્યુની માફી માગવાની હતી તે તને યાદ ન રહી. તેથી એક ચેલાએ કહ્યું કે ગુરુજી આપના પાદ તળે પેલી દેડકી ચગદાઈ મૃત્યુ પામી તેનો પશ્ચાત્તાપ કરો.
શિષ્યના આવા પ્રકારના બોલવાથી તને ક્રોધ થયે અને શિષ્યને મારવા દેડક્યો. તેવામાં સ્તંભની સાથે તારું માથું એકદમ પટકવાથી તું મરણ પામી જોતિષી દેવ થયે અને ત્યાંથી
તિષી દેવનું આયુષ્ય ભોગવીને અહીં શ્વેતાંબી નગરીની પાસે કનકખલ તાપસારામમાં ચંડકૌશિક કુલપતિ તાપસ થયે. ત્યાં આરસમાં લેઉવા આવનાર રાજકમર પર અત્યંત કફ થશે,
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
અધ્યાત્મ મહાવીર
અને તેઓને મારવા તેઓની પાછળ દોડયો. એવામાં વચ્ચે ખાડા આન્ગેા. તેમાં તુ પડયો અને કપાલમાં ફરસા વાગવાથી મરણુ પાસ્યેા. પછી આજ આશ્રમમાં ચડકૌશિક સપ તરીકે તું ઉત્પન્ન થયા. આ પ્રમાણે તારા પૂભવા પૈકી પાસેના ભવે છે. હવે તને જેમ ચેગ્ય લાગે તેમ કર. હવે તારી ષ્ટિ ખૂલી ગઈ છે. તારા હૃદયમાં વિવેક પ્રગટ્યો છે,’
પ્રભુના એવા ખેાધદાયક વચનામૃતનું પાન કરીને ચંડકૌશિક સપે તેમના ચરણમાં પેાતાનું મસ્તક મૂકયુ અને આંખમાંથી અશ્રુવર્ષાથી પ્રભુનાં ચરણને ભીજવતા છતા કહેવા લાગ્યા કે, “હે પ્રભો ! આપના એધથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. જેમ અરીસામાં મુખ દેખાય તેમ મારા જ્ઞાનમાં મારા પૂલવા ભાસે છે. આપની કૃપાદૃષ્ટિથી હું મહા તપસ્વી સાધુ હતા તે કાળના જ્ઞાન પરના પડદા ટળવાથી આપ ચાવીસમા તીથ કર મહાવીર પ્રભુ છે. એમ મને ભાસ થયે છે. માટે હવે હું... આપનું શરણુ અંગીકાર કરુ છું. અને આપની આજ્ઞા પ્રમાણે વર્તવામાં મારુ કલ્યાણુ છે. આપ પ્રભુ! દેવ ! હવે મારા ઉદ્ધાર કરે.
મે અહંકાર અને ક્રોધથી હિંસા કરવામાં પાછુ વાળી જોયુ નથી. અરે પ્રક્ષેા ! મેં મહાપાપીએ આપને ડંસ દીધા તેથી હવે મારુ શું થશે ? પરબ્રહ્મ મહાવીરદેવ ! આપ તે મારા દેવ છે. મારા દેખે તરફ ન દેખા. પ્રભે ! કરેલાં પાપાથી હું ધ્રૂજું છું. સર્વ પાપકમ નાશ થાય એવા ઉપાયો બતાવે અને મારે ઉદ્ધાર કરી. આપ મારી મતિ અને ગત્તિ છે. પ્રલેા ! મને તારા.’ પ્રભુ મહાવીર અને ચંડકોશિક સ વચ્ચે સવાદ ?
પ્રભુ મહાવીર : ચંડકૌશિક ! પશ્ચાત્તાપરૂપ અગ્નિથી ક્રમ - કાઇને નાશ થાય છે. હવે તું શાંત થા. કાઈ પ્રાણીને હાનિ ન પહાંચાડ. દુ:ખ પાતે સમભાવે સહન કર. સર્વ જીવેાને ખમાવ અને સર્વ જીવાને પેાતાના આત્મ સરીખા લાવ. સર્વ જીવ કર્યો. કર્માનુસાર સુખદુઃખ . લેાગવે છે. કૃતનિ પશ્ચાત્તાપથી વિખેરી
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોશિના ઉપગ
ર૧.
નાખ. માત્માથી મન, વાણી અને કાયા ભિન્ન છે માટે કાચાના મહે દૂર ૨. શરીરમાં થતા આત્માધ્યાસ દૂર કર. એથી તારા આત્માની શુદ્ધિ થશે.
ચંડકૌશિક : ભગવાન ! કરુણાસાગર દેવ ! મે” મુનિના સર્વમાં શિષ્યને મારવા ક્રોધ કર્યાં. તેમાં થાંભલાએ મારુ મથું અથડાયું. તેથી મારા પ્રાણુના નાશ થયા. તેથી આટલા સુધી હું નીચ જન્મમાં ઊતરી ગમ્યા.
પ્રભુ મહાવીર : ચંડકૌશિક ! શિષ્યને હણવા માટે તે' જે ક્રોધ કર્યો તે મહાતીત્ર હતા અને તે વખતે તને અહુ કાર પણ તીવ્ર થયા હતા. તેથી તુ મૃત્યુ પામી જ્યેાતિષી ધ્રુવ થયા, જે તને તેવા ક્રોધ અને અહંકાર ન થયે હતુ તે તે ભવમાં તું મુક્તિપદને પામત.
તારા તપના પ્રભાવે તું જ્યેાતિષી દેવ થયા. એકવાર કોષ કરવામાં આવે છે. તે પશ્ચાત્ તેના સ ંસ્કાર પડે છે અને તેથી વાર વાર ક્રોધ થયા કરે છે. જ્યાતિષી દેવના અવતારમાં તે ક્રોધ કર્યો તેમ જ ચ'કૌશિક તાપસના ભષમાં તે રાજકુમારા પર અત્યંત ક્રોધ કર્યાં અને તેથી તે` ઘણા તપનોક્ષય કર્યાં. તેથી ચડકૌશિક સર્પના અવતાર લેવા પડયો. પૂર્વ ભવની તપશક્તિના અ'શના પ્રભાવે સપના ભવમાં તારામાં હજી શક્તિ રહી છે, મારા પર તારી શક્તિ ન ચાલે તે તે। તુ જાણે છે જ. તારી શક્તિમાં તું મગરૂર હતા અને તે તેના દુરુપયેગ ઘણા કર્યાં છે. પૂર્વ મુનિના ભવમાં તે જૈનધર્મની શ્રદ્ધા કરી હતી અને શુદ્ધાત્મમહાવીરના સ્વરૂપ તરફ શ્રદ્ધા-પ્રીતિ કરી ભકત અન્ધા હતેા. તેથી પાછા તારા ઉદ્ધાર થવાના પ્રસ’ગતને મળ્યેા. એકવાર પણ જે પ્રભુભક્ત અને છે તે જો મેહુરિણતિથી પાયે પડે છે, તે પણ તેઊંચાનીચા અનેક અવતાર લઈ, પાછા સત થઈ, પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. ચૌશિક તારી ખાખતમાં પણ તેમ બન્યુ છે. દેારાથી પાવેલી સેાય. કચરામાં પડી જાય તેપણુ તે હાથમાં આવે છે,
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
અધ્યાત્મ હાવી તેમ એકવાર જેને જૈનધર્મની પ્રાપ્તિ થઈ અને પ્રભુપદનો અનુભવ થયે તે કર્મવશાત નીચ અવતારને પામે તે પણ તે પાછે ઉચ્ચ અને શુદ્ધાત્મપદને પામે છે.
ચંડકૌશિક! આત્માનો શત્રુ આત્મા જ છે અને આત્માને મિત્ર પણ આત્મા જ છે આત્મા પોતે પોતાને જેવો ધારે તેવો બનાવી શકે છે. આત્માના સ્વરૂપમાં મન જેડવાથી મુક્તિ પદ પામે છે. જેવાં કર્મ કરવામાં આવે છે તેવો અવતાર લેવો પડે છે. હવેથી પાપકર્મથી પાછા હટવું એ તારા મન પર આધાર રાખે છે. હવે તું જાગ્રત અને સાવધાન થયા છે. હવે પાછો ક્રોધ ન કર. પૂર્વે કેટિભવ સુધી તપેલું તપ પણ બે ઘડી પયત કરેલા ક્રોધથી ક્ષય થાય છે. આત્માના સ્વરૂપની ભાવના ભાવતાં ક્રોધ ઉપશમે છે, અને નામરૂપનો મેહ થતાં કોધાદિ કષાયે વેગથી પ્રગટે છે. માટે શરીરમેહ અને નામહ ર કર. તારા શરીરને નાશ કરનારા પણ તારા શત્રુઓ નથી. જે જે કર્મનિમિત્તે શરીર અને પ્રાણનો નાશ થવાને હોય છે તે તે નિમિત્ત શરીર અને પ્રાણુને નાશ થાય છે. શરીર અને પ્રાણુ એ તું નથી. તું તે નિરા અવિનાશી આત્મા છે. આત્માને વસ્તુતઃ કેઈ શત્રુ વા મિત્ર નથી. મનની કલ્પનાથી સંસારમાં જન્મ થયા કરે છે. મનના રાગદ્વેષાત્મક વિકલ૫-સંક ટળતાંની સાથે આત્મા મુક્ત અને સ્વતંત્ર બને છે, જેને નાશ થાય છે તે તું નથી એમ નિશ્ચય રાખ.
ચંડકૌશિક પ્રભુ મહાવીર ભગવાન ! આપને સદુપદેશ મેં સાંભળે. તે મારા હૃદયમાં પરિણમ્યો છે. તે ઉપદેશથી મારા આત્માને અપૂર્વ શાન્તિ મળી છે. પ્રત્યે ! મને અનશનવ્રત સ્વીકારવાનું મન થયું છે. મારું શરીર ન છૂટે અને મારે આત્મા આ જડ દેહથી છૂટો ન પડે તાવત્ સમભાવમાં રહે એવી કૃપા કરે, આપના દર્શન માત્રથી અંતઃકરણ સ્વચ્છ થયું છે. હવે હું સ શરીરથી જીવવા ઈચ્છતું નથી, અને સર્પશરીરના પિષણ માટે આહાર પણ ગ્રહણ કરવા ઈચ્છતા નથી,
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચકૌશિકના ઉપસંગ
૩
હે પ્રભુ મહાવીર ભગવાન ! આપમાં જ હું મારી સર્વ વૃત્તિઓને સમપુ` છું. હું આપના સ્વરૂપમાં લીન થાઉં છુ, આપની ભક્તિ તે જ મારુ જીવન છે એમ અનુભવુ છુ. મૃત્યુના છેલ્લા શ્વાસેશ્વાસ પયત આપને દેખું' એ જ મારી પ્રાર્થના કબૂલ રાખા. વિશ્વના માલિક એવા આપનું શરણ તે જ મારુ કન્યકમ છે, પ્રભુ મહાવીર ભગવાન હું ચ'ડકૌશિક ! તારામાં શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ જાગ્રત થયાં છે, તને આત્માની શ્રદ્ધા થઈ છે. મહુમમત્વ તારું ટળવા માંડયું છે. તારુ શરીર ન છૂટે ત્યાં સુધી હું તારી પાસે રહીશ. હવે તુ નિર્ભય થા, આત્મમહાવીર તરફ ઉપયેગ રાખ અને શરીર છતાં પેાતાના આત્માને અશરીરી ઢેખ અને એવા દૃઢ નિશ્ચયમાં રહે. આત્માનું મરણુ નથી. શ્વેતુ-પ્રાણના આત્માની સાથેના વિવેગ તે મરણ છે.
ચડકૌશિક : પ્રભુ મહાવીર ભગવાન ! મને આત્માનુ સ્વરૂપ સમજાવે. દેહથી આત્મા જુકી પડચા ખાઇ આત્મા કઈ કઈ ગતિમાં જાય છે? આભાની સાથે શું શું જાય છે? આત્માની સાથે મનક્રમ જાય છે કે કેમ ?——તેનું સ્વરૂપ સમજાવે.
પ્રભુ મહાવીરદેવ : ચંડકૌશિક ! અનાદિકાળથી આત્મા ક સહિત છે. આઠ પ્રકારનાં ક્રમ છે ઃ જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એ આઠ ક્રમના આત્માની સાથે મધ અને તેનુ' આત્માની સાથે રહેવાપણું
તે
.
સત્તા છે એમ જાણવુ', એ આઠે કર્મના વિષાક—ભાગની પ્રવૃત્તિ તે ઉદી ણા અને ભાગવવાં તે વિપક પ્રારબ્ધ ભાગ જાણવા. કમના સબંધ વિના આત્મા સ’સારમાં જન્મ લઈ શકતા નથી. જ્ઞાનમય, શક્તિમય અને આનંદમય આત્મા છે, અને તે જ ક ટળતાં વ્યક્ત પરમાત્મા અને છે, આત્મામાં રહેલા જ્ઞાનનું આચ્છાદન જે કરે છે તે જ્ઞાનાવરણીય કમ છે. આત્માના દનગુણુનું આચ્છાદાન કરે છે. તે દશ`નાવરણીય કમ છે. શરીર અને મન દ્વારા પુણ્ય-પાપનું શુભાશુભ ફળ વેદવું તે શાતા-અશાતારૂપ વેદનીયકમ છે, શાતા
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવી અને અશાતા વેદતાં મેહ પામવો તે મેહનીય કર્મ છે. ચાર ગતિમાં અમુક શરીરમાં અમુક વખત સુધી રહેવું તે આયુષ્યકમ છે. દારિક. વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એ પાંચ શરીર સાથે સંબંધ, સંઘયણ–સંસ્થાન, પાંચ વર્ષનો સંબંધ, વેશ્યા એ નામકમ છે. ઉચ્ચ કુળને પામવું તે ઉચ્ચગેત્ર છે અને નીચ કુળને પામવું તે નીચગોત્ર છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગતરાય, ઉપભેગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનું અંતરાયકમ છે, તેથી આત્મિક તથા કર્મસંબંધી દાન, લાભ, ભગ, ઉપગ અને વીર્યનો લાભ મળતો નથી.
શરીરમાંથી આભા છૂટે છે ત્યારે તેજસ અને કામણ શરીર તેની સાથે જાય છે. કામણ શરીરમાં પુણ્ય-પાપ બંને રહે છે. કામણ શરીરમાં મને વગણ પણ પરભવમાં જતાં સાથે રહે છે. તારું સર્ષ શરીર છૂટયો બાદ શુભાશુભ પરિણામથી બાંધેલું કામણ શરીર તારી સાથે આવશે. તેથી અન્ય ગતિમાં તારી સાથે બે શરીર, પુણ્ય-પાપરૂપ આઠ કર્મ અને તૈજસ શરીર, ધર્મ, અધર્મ” સંસ્કાર સાથે આવશે, પણ તે સંપૂર્ણ જ્ઞાનીઓ દેખી શકે છે. '
આત્મા જે દેવલોકમાં જાય તો ત્યાં દેવગતિમાં કામ અને તિજસ શરીર વડે વૈક્રિય શરીર ગ્રહણ કરવું પડે છે. આત્મા જે નરકમાં જાય છે ત્યાં અશુભ વિકિય શરીરને ગ્રહણ કરે છે. આત્મા જે મનુષ્યગતિ અને તિર્યંચ ગતિમાં જાય છે તો ત્યાં કાર્માણ અને તેજસ શરીર વડે ઔદારિક શરીર લેવું પડે છે અને ત્યાં પુનઃ કર્મ દ્વારા નવીન કમને ગ્રહી પુનઃ અવતાર લેવા પડે છે. મનમાં શુભાશુભ વિચારો જ્યાં સુધી પ્રગટે છે ત્યાં સુધી શુભ શુભ કર્મનું ગ્રહણુ થયા કરે છે. શુભાશુભ ભાવથી મુક્ત થઈ જે પૂર્વભવનાં કરેલાં કર્મો ઉદયમાં આવતાં પ્રારબ્ધ કમ ભેગવે છે પણ તેમાં સમભાવ ધારણ કરે છે, શુભ કર્મરૂપ પ્રારબ્ધ ભેગવતાં જે હર્ષ પામતા નથી અને અશુભ કર્મોદયરૂપ પ્રારબ્ધ જોગવતાં જે શોક પામ નથી, જે સુખ અને દુઃખ વેદે છે પણ બાહ્ય
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૨૫
ચંતકોશિકનો ઉપગ શતા-અશાતાથી આત્માને ભિન્ન માને છે, જે આત્માના અનંત સુખને નિશ્ચય ધારે છે અને તેમાં ઉપયોગી રહે છે તે જીવન્મુક્ત, પ્રજી, દેવ છે.
- ચંડકૌશિક સર્ષ ! એક દેહમાંથી બીજા દેહમાં જતાં પૂર્વ દેહને ત્યાગ તે મરણું છે. પણ આત્મા તે ત્રણ કાળમાં અખંડ અવિનાશી નિત્ય રહે છે. અનંત કાળથી અનંત દેહમાં આવતા અને જો આમા બદલાતા નથી. આત્મા તે જ મહાવીર પ્રભુ છે. તેમાં મન, વાણી અને કાયાને હેમ કરતાં આત્મા જ્ઞાનાદિ શુથી પ્રકાશિત થાય છે. આત્માના ઉપયોગમાં ધર્મ છે–એમ એકવાર નિશ્ચય થતાંની સાથે આત્મા અનંત કર્મની નિર્જરા કરે છે. પૂર્વ ભવોનાં બાંધેલાં કર્મો ખરી જાય છે અને આત્મા વિશુદ્ધ બને છે. આત્મામાં જ જેનું મન છે તે અંતરાત્મા છે.
ચંડકૌશિક ! તું અંતરાત્મા બન્યો છે. હવે તું આગળ ને આગળ પ્રગતિ કરીશ, પણ પાછળ પતિત થઈશ નહિ. હવે, આભામાં મન રાખ. મારું સ્વરૂપ તારા હદય આગળ ખડું કર અને જે જે દુખ પડે તે સમભાવે વેદ (ભગવો, પણ કેઈ ઉપર ષિભાવ ન લાવ. જરામાત્ર અકળાઈ ન જા અને તું પિતાને શુદ્ધાત્મ મહાવીરરૂપે ભાવ. તારી ઈન્દ્રિયોમાં તું નથી એવું ભાવ. તારા શરીર દ્વારા પાપકર્મનું ફળ દુઃખ ઘણું વેદાશે, પણ પાછો શરીર દ્વારા અન્ય પર રાગદ્વેષ કરી તું નવીન કર્મ ન બાંધ. મૃત્યુ થતાં પહેલાં જેટલું મહની સાથે યુદ્ધ કરવું હોય તેટલું કરી લે. દેહાધ્યાસમાં પાછું ન અવાય તેમ ઉપયોગ રાખ. જેવી વૃત્તિ થશે તે તું બનીશ. માટે હવે હારજીતની બાજી તારા હાથમાં મૂકી છે. હવે તારું શૂરપણું દાખવ અને મનની નબળાઈને દૂર કર. આત્મા અનંત શક્તિમય છે. તેની શ્રદ્ધા રાખ.
ચંડકૌશિક પ્રભે ભગવદ્ ! આપના ઉપદેશ પ્રમાણે હવે હું ઉપયોગ રાખું છું અને અનશનવ્રત અંગીકાર કરું છું.
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
એ પ્રમાણે ચડકૌશિકે કહીને અનશનન્નત અંગીકાર કર્યું. દેહા પૃથ્વીમાં અંતર્ભાવ કર્યો. રક્તના જલમાં અને પાંચ પ્રકારના પ્રાણના વાયુમાં લય કર્યું. ઉષ્ણતાને અગ્નિમાં અને શરીરમાં રહેલી ખાલી જગ્યાને આકાશમાં અંતર્ભાવ કર્યાં. શબ્દના અને મનેાવ ણુાને જડ પુદગલમાં સમાવેશ કર્યાં. તેણે પાંચે ઇન્દ્રિયાની વૃત્તિને મનમાં પાછી ખે’ચી લીધી અને મનને આત્મામાં આકર્યું. તે શાંત દાંત અન્ય. એક ચેાગીની પેઠે તે હૃદયમાં પ્રભુ મહાવીરને સ્થાપી સ્થૂલ વિશ્વના સમધથી અતીત થયે. આવી કેટલાક દિવસ સુધીની તેની સ્થિતિ થવાથી ત્યાં મનુષ્યેાને પગમ ચાર થયો અને તેઓએ શ્વેતાંબી નગરીમાં જાહેર કર્યુ કે એક આયદેવના ઉપદેશથી ચડકૌશિક સપ શાંત, દાંત, વૈરાગી, ત્યાગી બન્યો છે.
આ પ્રમાણે વેતાં નગરીના લોકેને જાહેર થયાથી ઘણા મનુષ્યે તાપસાશ્રમમાં જવા લાગ્યાં અને આશ્ચય પામ્યા. કેટલીક ગાવાલશે ત્યાં ગઈ અને ચડકૌશિકની આવી શાંત દશા દેખી અને પ્રસન્ન થઇ તેના પર ઘૃત, દૂધ, દહી. રેડવા લાગી. તેથી ત્યાં અનેક કીડીઓ, ઝિમેલા (ધિમેલે) આવવા લાગી અને ચડડૌશિકના શરીર પર ચઢવા લાગી. તેમણે શરીરને ચટકા મારી મારીને ચાલણીની પેઠે કરી દ્વીધું.
તે ચંડકૌશિકના શરીરમાં રહેલુ` રક્ત ચૂસવા લાગી, પૂંછડાના ભાગમાંથી પેસીને મુખના ભાગમાંથી બહાર નીકળવા લાગી, ધીમેલેાના ચટકાથી ચડકૌશિકને અત્યંત વેદના થવા લાગી, તેાપણુ તે પ્રભુનું સ્મરણ કરી તથા પ્રભુને ઉપદેશ ધ્યાનમાં લાવી સહુન કરવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે આ ભવમાં અથવા પરભવમાં કૃતકમાં ભાગળ્યા વિના છૂટકે નથી. જેમ જેમ વેદના વેદાય છે તેમ તેમ ઉદયમાં આવેલાં કર્માં ખરી જાય છે અને આત્મા શુદ્ધ થતા જાય છે.
ચડકૌશિક મનમાં પુન: વિચારવા લાગ્યા કે કીડીએ અને ઘીમેલા મારી દુશ્મન નથી. ઊલટું, તે કર્મની નિર્જરા કરવામાં
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૌશિકનો ઉપસાગર સહચારિણીઓ બની છે. માટે તેઓને ઉપકાર માનું છું. દુઃખને સમભાવે જોગવતાં આત્મામાં મહોત્સવ પ્રગટે છે. અને હાલ મારા હૃદયમાં દુખ પડવા છતાં પણ હૈયે રહે છે એ પરમદેવ મહાવીર પ્રભુની કૃપા છે. પરમબ્રા મહાવીરનાં દર્શન મારા જેવાને મૃત્યુ કાળે થાય છે એથી મને આત્મસમાધિની પ્રાપ્તિ થઈ છે.
એ પ્રમાણે ચંડકૌશિક મનમાં ભાવના ભાવતું હતું અને અત્યંત વેદના સહતો તે પ્રાચીન કર્મો નિજરતે હતે. પ્રભુ ઉપરની શ્રદ્ધા પ્રીતિ–ભક્તિના શુભ અધ્યવસાયે પુણ્યકમ ગ્રહણ કરતો હતો. તે સમયે શ્રી પ્રભુ મહાવીર ભગવંતે કહ્યું કે, “ચંડકૌશિક! સમભાવ શખ. સમત્વ જ મહાગ છે. તેનાથી અનંત કમનો ક્ષય થાય છે. વૈદ્ધાના જે ખરો પ્રસંગ છે.માટે સમભાવથી દઢ વૈર્યભાવ ધારણ કર.”
પ્રભુનાં વચનનું પાન કરીને ચંડકૌશિક અત્યંત સાવધાન થ, અત્યંત ઉપયોગી બન્યો અને દેહભાવને ભૂલીને મહાદ્ધાની પેઠે આત્મભાવે જાગ્રત થયે. દેહમાં રહેલા પ્રાણે વિલય પામ્યા. તેના શરીરમાંથી એક આત્મતિઃપુંજ આકાશમાં જવા લાગ્યા. અને આઠમા સહસ્ત્રાર નામના દેવલેકમાં બત્રીસ વર્ષના યુવકની પેઠે પુષ્પની શય્યામાં ચંડકૌશિક ઉત્પન્ન થયો. તેની આગળ દેવીઓ નાટક કરવા લાગી અને મધુર સ્વરે ગાવા લાગી તથા પૂછવા લાગી કે હે દેવ ! તમે એવું શું તપ કર્યું કે અહીં પ્રગટયા? પૂર્વભવમાં તમે કયાં કયાં તપ-વ્રત સેવ્યાં હતાં તેને પ્રકાશ કરે.
દેવીઓનાં મધુર વચન શ્રવણ કરીને ચંડૌશિક દેવ વિચારવા લાગ્યો. તેની અવધિજ્ઞાન થયું હતું. ચાર નિકાયના સર્વ દેવેને અવધિજ્ઞાન પ્રગટે છે. ચંડકૌશિકે પિતાને પૂર્વભવ દીઠે અને તેણે દેવીઓ આગળ જે બન્યું હતું તે સર્વ વૃત્તાંત કહ્યો. પરબ્રહમ મહાવીરદેવને તેણે અવધિજ્ઞાનથી દીઠા અને દક્ષિણ ભારત સન્મુખ રહી, સાતઆઠ પગલાં ભરી વંદના કરી અને દેવીઓને કહ્યું કે “જે પ્રભુની કૃપાથી હું સહસ્ત્રાર નામના આઠમા દેવલેકમાં અવતર્યો છું તે પ્રભુનાં મારે ત્યાં જઈ દર્શન કરવાં છે. માટે એક
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર રવીને મારી સાથે શ્રી મહાવીર ભગવંતને વાંદવા માટે તૈયાર થાય અને દેવવિમાનમાં બેસે. હજારો દે અને દેવીએથી પરિવરલ ચંડકૌશિક દેવવિમાનમાં બેસીને મનુષ્યલેકમાં આવ્યું. નદીશ્વરદ્વીપમાં વિમાન સ્થાપીને પરમાત્મા મહાવીદેવ પાસે આવ્યે. પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને વાંઘા, નમ્યા, સ્તવ્યા અને પરમ પ્રેમથી પ્રભુની પર્યું પાસના કરવા લાગ્યા. તાપસાશ્રમમાં તેણે જલ અને સુધીમય પંચવણ પુષ્પની વૃષ્ટિ કરી. તેણે પ્રભુ આગળ દેવીઓ સાથે નૃત્ય કરવા માંડ્યું. તે પ્રભુનો ઉપકાર જાહેર કરવા લાગ્યા. ત્યાં અનેકતાપસજનો આવ્યા. તેમની સમક્ષ ચંડકૌશિક દેવ કહેવા લાગ્યો કે જેઓ પ્રભુ મહાવીર દેવની પથું પાસના કરશે તેઓને ક્રોધના દુખમાથી બચાવીશ. પરબ્રહ્મ મહાવીર દેવની સામે સ્તુતિ કરતા સામા ઊભેલ એવા ચંડકૌશિકનું વૃત્તાંત જેઓ સ્મરશે તે ઉગ્ર ક્રોધને ઉપશમાવશે અને શાંત બનશે. તે આત્મસમાધિને લાભ મેળવશે. પ્રભુના ચરણમાં રહેલ એવી મારી નાગ અવસ્થા સાથે શ્રી મહાવીર પ્રભુનું સ્મરણયાન ધરશે તેઓ તક્ષકાદિ સર્પવૃન્દથી નિર્ભય, નિર્વિષ, નિર્વિન રહેશે.
હે પ્રભે! આપના સત્ય ભકતના દાસને હું દાસ છું અને આપનાં ભકતની સેવા કરીને દેવલોકમાં હું આપનું ગાન કરતાં વિચરીશ. આપના ભક્તને શેષનાગ જેવા નાગથી પણ ઉપદ્રવ થશે નહીં.
પછી તેણે સર્ષની કાયાને અગ્નિસંસ્કાર કર્યો. તાપ એ ચંડકૌશિક સર્પને દેવેલેકમાં દેવ થયેલ દેખીને તેને પ્રણામ કર્યા.
ચંડકૌશિક દેવે તાપસેને કહ્યું કે નાગપંચમીના દિવસે શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ પાસે મારી નાગાવસ્થાની મૂર્તિ પ્રભુની સામે પગે પડેલી જેઓ કરશે અને પ્રભુ મહાવીર ભગવતની સ્તુતિ કરશે તેઓનાં મનવાંછિત હું પૂર્ણ કરીશ. જેઓની પ્રભુ મહાવીર ભગવાન ઉપર જેવી શ્રદ્ધા-પ્રીતિ હશે તે હું તેની ઉપર પ્રેમ રાખીશ અને પ્રભુના ભક્તને દાસને દાસ થઈ તેઓને ગુપ્ત રીતે અથવા પ્રગટ થઈને સર્વ પ્રકારની સહાય આપીશ. એમ કહી પ્રભુને વાંદી,પૂછ, મહિમા કરી જે આવ્યું હતું તેને સ્વસ્થાને ગયો.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
તાપસાશ્રમમાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબી નગરીની બાહર રહ્યા. ત્યાં પ્રદેશી રાજાએ પ્રભુને મહિમા કર્યો અને પ્રભુને વાંદવા વેતાંબી નગરીના લેકો આવ્યા. ત્યાંથી પ્રભુ સુરભિપુર તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં નૈચગેત્રી રાજાઓએ પાંચ રથ વડે પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ સુરભિપુરમાં ગયા. ત્યાંથી ગંગા નદી ઊતરવા નાવમાં પ્રભુ બેઠા ત્યારે ઘુવડે રુદન કર્યું. તે વખતે નૈમિત્તિક ખેમિલ લેકેને કહેવા લાગ્યું કે આજ આપણને મરણાંત કષ્ટ આવી પડશે, પણ આ નાવમાં બેઠેલા આર્ય દેવના પ્રતાપથી તે દૂર થશે.
પ્રભુ નાવમાં બેઠા તે વખતે પ્રભુએ ત્રિપુજના ભાવમાં મારેલ સુદંષ્ટ્ર નામને સિંહ મરીને વ્યંતર થયે હતું. તેણે પૂર્વભવનું વૈર યાદ કરીને નાવને બુડાડવા અનેક પ્રયત્ન કર્યો, પણ પ્રભુના ભક્ત એવા કંબલ અને શબલ નાગકુમાર દેવોએ આવીને સુદંખને ધિક્કાર્યો અને તેને બંધ આપે. તેથી તે પ્રભુને શરણાગત ભક્ત થશે અને મિથ્યાત્વ બુદ્ધિ ત્યજી સમ્યગ્દષ્ટિ બન્યું. કંબલ અને શંબલને પૂર્વભવઃ
- કંબલ અને શંબલ બે નાગકુમાર દેવ હતા. તેઓ પૂર્વભવમાં મથુરા નગરીમાં જિનદાસ શેઠ અને તેની પત્ની સાદાસીના વરે આભીર પ્રેમથી ભેટ કરેલા બે વાછરડા હતા જિનદાસ શેઠ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
30
અધ્યાય મહાવીર
અને સાધુદાસી શેઠાણીની સંગતિથી બન્નેને ધમ પર રૂચિ વધી અને તે જૈનધી અન્યા. પદિવસે તેએ બન્ને ઉપવાસ કરવા લાગ્યા. એક દિવસ ઉદ્યાનમાં પધારેલ એક કેવલી ભગવંતને વંદન કરવા માટે જિનદાસ શેઠ અને સાધુદાસી શેઠાણી ખન્ને ગયાં હતાં અને પેાતાની સાથે અને વાછરડાઓને પણ લઈ ગયાં હતાં.
જિનદાસ શેઠે કેવલી ભગવ'તને પૂછ્યું' કે ચાવીસમા પરબ્રહ્મ પરમેશ્વરાવતાર કાણુ થશે? તેના ઉત્તરમાં કેવલીએ જણાવ્યું કે ચાવીસમા સવિશ્વપતિ સર્વેશ્વરાવતારાના પરમેશ્વર મહાવીર પ્રભુ થશે, તેમના નામમાત્રના નામ-પ-સ્મરણુથી કલિયુગમાં અનેક મહાપાપી જીવાના ઉદ્ધાર થશે. કંખલ અને શંખલે, ત્યારથી પ્રભુ મહાવીરદેવના નામના જાંય જવા માંડયો અને જિનદાસ શેઠ પાસે પેષધ કરીને જૈનધર્મનાં પુસ્તકાનુ શ્રવણ કરવા લાગ્યા તથા ઋષભદેવાદિષ્ટ તીથરાનાં જીવનચરિત્રા શ્રવણુ કરવા લગ્યા. તે અન્નમાં સાત્ત્વિક જ્ઞાન અને સાત્ત્વિક ભક્તિ પ્રગટી. બન્ને શ્વાસાવાસે આત્મમહાવીદેવના જાપ જપવા લાગ્યા અને મનમાં ચિંતવવા લાગ્યા કે શ્રી ભગવમહાવીરદેવની સેવાભકિત સાક્ષાત્ થશે તે દિવસને ધન્ય માનીશું.
એક દિવસ જિનદાસ શેઠના મિત્રે મને હૃષ્ટપુષ્ટ વત્સતરાને દીઠા. તે બન્નેને ભ'ડીરવન નામના યક્ષના યાત્રામહાત્સવમાં ગાડીમાં જોડીને લઈ ગયેા. તેણે બન્નેને ખૂબ દોડાવ્યા તેથી અન્ને તૂટી પડવા. કખલ અને શાંખલ ખન્ને મૃત્યુકાળમાં પણ પ્રભુ મહાવીરનું નામ જપવા લાગ્યા અને પ્રભુના ધ્યાનમાં લયલીન અન્યા, મન્નેએ દેહના ત્યાગ કર્યું અને શુભાષ્યવસાયે મૃત્યુ પામી નાગકુમાર નામના દેવ થયા. તે અન્નેએ નાવમાં બેઠેલા પ્રભુ મહાવીરનાં દર્શોન કર્યાં અને સુદ્ધને પ્રભુના ભક્ત માઁ તેથી નાવમાં બેઠેલા લોકો પ્રભુના ભકતે અત્યા, પ્રભુની પાસે બેસીને ખલે અને શાલે. પ્રશ્નને વનનુંમન પૂજન કર્યું
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસાધ્યમમાંથી પ્રભુને વિહાર પૂર્વભવમાં કરેલી પ્રભુના દર્શનની પ્રતિજ્ઞા પૂર્ણ કરી તેઓ આનંદ પામ્યા. જેઓ નદી અગર સમુદ્રમાં નાવામાં કે વહાણમાં બેસીને પ્રભુ મહાવીરદેવનું સ્મરણ કરે છે તેઓને સમુદ્રના તેફાનમાં, વહાણ ભાંગવાના કાળમાં કંબલ અને શંબલ બને નાગકુમાર દેવ સહાય કરે છે. કલિયુગમાં જલમાં ડૂબતા લેકેને બન્ને દેવેની સહાય મળશે. પરબ્રહ્મ મહાવીર પ્રભુનાં દાસાનુદાસ જેઓ પૂર્ણ શ્રદ્ધાથી બને છે તેએાને નદીમાં કે સમુદ્રમાં અણધારી સહાય મળે છે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાશી નગરીમાં પૂર્વ દિશાના ગંગાના કિનારા પર આવ્યા. ત્યાં તેમની પાસે દર્શનાર્થે ભારતવિખ્યાત કોશિક, અંગિરા, વેતકેતુ, ધૂમ્ર, વ્યાડિ, વ્યાસ, ગાર્ગોય, આત્રેય, ભારદ્વાજ, કુમ વગેરે અનેક ઋષિએ તથા મુનિઓ, બ્રાહ્મણ અને પરિવ્રાજક-પરમહંસોના સમુદાય આવ્યા અને પ્રભુને વાંદી–નમી પ્રભુની આગળ બેઠા તથા અનેક જાતના ધાર્મિક પ્રશ્નો પૂછડ્યા. તેના પ્રભએ સંતોષકારક જવાબ આપ્યો. સર્વે ષિઓ વગેરે ભેગા મળી અને વિચાર કરી પ્રભુ મહાવીરદેવને પૂછવા લાગ્યા કે હે પ્રભો ! આપ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે એમ અનેક ત્રાષિઓ અને દેવેની પાસેથી અમોએ સળગ્યું છે, પરંતુ તે અમારા સર્વના અનુભવમાં આવે એવી કૃપા કરે.
પ્રભુ મહાવીરદેવે તેઓની વિજ્ઞપ્તિ સાંભળી અને તેઓની સામે જોયું, એટલે ઋષિ-મુનિ-બ્રાહ્મણની આખે મીંચાઈ ગઈ અને તેઓ પ્રભુ મહાવીર દેવનાં અસંખ્ય શરીરો જ્યાં ત્યાં નિહાળવા લાગ્યા. પ્રભુ મહાવીરદેવના શરીરમાં તેઓએ પિતાને ઊતરેલા દેખ્યા. અસંખ્ય યુગમાં પ્રવર્તેલા અસંખ્ય વેદને તથા આગમને તેઓએ પ્રભુના હૃદયમાં રહેલા દીઠા. અસંખ્ય યુગથી જેટલા દશને, મતે, સમ્પ્રદાયે વિશ્વમાં થયેલાં તે પ્રભુના મગજમાં દીઠાં. સર્વ વેદે, આગમ, કરડે ધર્મશાસ્ત્રો અને તેના પ્રવર્તક ગણધરો અને ષિઓ વડે સ્તવાતા પ્રભુ દીઠા. અસંખ્ય
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૩૨
અધ્યાત્મ મહાવીર બ્રહ્માંડને પ્રભુના ઉદરમાં દીઠા, અસંખ્ય સૂર્યચંદ્રવિશિષ્ટ પૃથ્વીગાળકોને પ્રભુના શરીરમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતારૂપે રહેલા દીઠ અસંખ્ય વિષ્ણુ, બ્રહ્માઓ અને રુદ્રોથી સ્તવાતા પરબ્રા મહાવીર પ્રભુને દીઠા. અસંખ્ય હેને પ્રભુની સ્તુતિ કરતા દીઠા. દેવલે અને નરકોને દેખ્યા. અસંખ્ય ભાષા અને લિપિઓથી લખાયેલાં અસંખ્ય યુગના અસંખ્ય વેદશાસ્ત્રોને દીઠાં તથા વર્તમાન ચાર યુગમાં પ્રવર્તતા અલ્પ સૂક્તવાળા વેદશાસ્ત્રોને દીઠાં. અસંખ્ય તારા
ને દેખ્યા. અસંખ્ય યુગોમાં થયેલા તીર્થકરોને દીઠા. અસંખ્ય યુગમાં થયેલી જુદી જુદી મનુષ્યજાતને દીઠો. અનાદિકાળથી ચાલતા આવેલ એવા જૈનધર્મને દીઠે, અને સર્વ ધર્મો વડે સ્તવાતા એવા જૈન ધર્મની પ્રભુતા દીઠી. અનાદિ-અનંત એવા પરબ્રહ્મ મહાવીર પ્રભુનું ઐશ્ચર્ય દેખીને સર્વ ઋષિમુનિઓ પ્રભુને સ્તવવા લાગ્યા. ઉપર, નીચે, ચારે બાજુએ સાકાર-નિરાકાર એવા પ્રભુ મહાવીરનું સ્વરૂપ દેખીને સર્વ ઋષિ-મુનિ–બ્રાહ્મણે પિતે પિતાને ભૂલી ગયા અને પ્રદ્યુમય પિતાને અનુભવવા લાગ્યા. જાણે હજારે વર્ષ સુધી એવી દશામાં પિતે હેય એવું અનુભવવા લાગ્યા. તેથી તેઓએ પરબ્રહ્મ મહાવીર એ જ વિકવેશ્વર છે, અન્ય કઈ વિકવેશ્વર નથી—એ પૂર્ણ નિશ્ચય કર્યો કે તરત જ તેઓની આંખ ઊઘડી ગઈ. તેથી તેઓ મહાશ્ચર્યને પામ્યા તથા પ્રભુ મહાવીરને પરબ્રા પરમેશ્વર તરીકે અનુભવ્યા. સ્થૂલ શરીર દ્વારા જાગ્રત થતાં તેઓએ પરમાત્મા મહાવીરના નામને જયઘોષ કર્યો અને પ્રભુના ચરણમાં નમી પડીને સ્તવવા લાગ્યા કે, “હે પરમેશ્વર ! આપ જ વિશ્વેશ્વર છે. આપ સર્વ ઈશ્વરાવતારોમાં મહેશ્વર વિશ્વેશ્વર એવા ચોવીસમાં મહાવીર પ્રભુ છે. આપના શરણે અમે આવ્યા છીએ અને આપનું શરણ કરી આપના ભક્ત જનો બન્યા છીએ. અમે જૈનધર્મને સત્ય માનતા હતા તે ફક્ત પરંપરાના વ્યવહારથી માનતા હતા. હવે અમો સાક્ષાત તમેને પ્રભુ તરીકે દીઠા અને જૈન ધર્મના અમે સાચા અનુભવી બન્યા છીએ.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
હે ભગવન ! હવે અમારો ઉદ્ધાર કરે, એ પ્રમાણે તેઓનું બોલવું શ્રવણ કરી પરમાત્મા જિનેશ્વર મહાવીરદેવે તેઓને અનેક રહસ્યમય ગજ્ઞાનનું શિક્ષણ આપ્યું.
પરમાત્મા મહાવીરદેવે કાશીસ્થ ઋષિ-મુનિ-બ્રાહ્મણાદિ જૈન સંઘને કહ્યું કે તમે ભવ્ય ભક્ત છે. તેથી તમને મેં વિવેશ્વર એવું મારું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રી પાર્શ્વનાથ તીર્થ કરની ગણધર પરંપરાના તમે પ્રચારક છે. જેને ધર્મને યથાશક્તિ આદરે. ચથુરામાં રષિઓને ધર્મોપદેશઃ
પરમાત્મા મહાવીરદેવ કાશીથી વિહાર કરીને મથુરા નગરીમાં પધાર્યા. મથુરા નગરીની પાસે નદીના કાંઠે પરમાનંદથી બેઠા. ત્યાં અનેક મુનિ-ઋષિઓ તેમના દર્શનાર્થે આવ્યા અને પ્રભુના વચનામૃતને શ્રવણ કરી પરમ હર્ષને પામ્યા. મથુરા નગરીની બહાર વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીને તૂપ હતા ત્યાં પ્રભુ પધાર્યા. શ્રી મુનિસુવ્રતસ્વામીએ શ્રી રામચંદ્રજીને જે જે ઉપદેશ આપે હતો તે તત્રસ્થ ઋષિઓને કહી બતાવ્યું. ઋષિગણે શ્રી મહાવીર પ્રભુને પૂછ્યું કે આત્મા ની સાથે કર્મ પ્રકૃતિને કે સંબંધ છે અને આત્માની કેવી દશા ચિંતવવી?
પ્રભુ મહાવીરદેવે કહ્યું કે આત્માની સાથે કર્મને અનાદિ કાળથી સંગ સંબંધ છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્માની સાથે કર્મને સંબંધ છે, શુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ આત્મા સિદ્ધ, બુદ્ધ, મહાવીર પ્રભુ છે, અબંધ છે, અકર્તા-હર્તા, નિત્ય નિરંજન છે, અશુદ્ધ પર્યાયને વસ્તુતઃ આત્મામાં જે આરોપ છે તે ઔપચારિક છે. સ્ફટિકમાં રક્ત અને કૃષ્ણ પુષ્પને રંગ જેમ ભાસે છે તેમ આત્મા પોતે રાગદ્વેષના પરિણામથી શુભાશુભ પરિણામ કર્મવાળે ભાસે છે, પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ તે ખરેખર
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
અધ્યાત્મ મહાવીર ભાસ નથી. રાગ અને દ્વેષ એ બે પરિણામોથી મુક્ત થવું તે મુક્તિ છે. રાગદ્વેષના પરિણામને જીતનાર જિન, વીતરાગ, પરબ્રહ્મ છે. આત્મા આકાશની પેઠે નિર્લેપ છે. આત્મા અવિનાશી છે. આત્મા જ આત્મામાં પરિણમે છે ત્યારે આત્માનું સ્વરૂપ જાણી શકે છે. આત્મા ધ્રુવ છે અને પર્યાયભાવે ઉત્પાદવ્યયપણાને સમયે સમયે પામ્યા કરે છે. મૃત્તિકાના અનેક આકારે મૃત્તિકામાંથી પ્રગટીને મૃત્તિકામાં સમાય છે, તેમ આત્માના પર્યાયે આત્મામાંથી પ્રગટીને આત્મામાં જ સમાય છે, પણ આત્માથી ભિન નથી. આત્માના પર્યાયે છે તે ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ અનિત્ય છે અને એકરૂપપણે ત્રણ કાલમાં નહીં રહેવાથી અસત્ છે, પણ આત્માના આકારરૂપ છે માટે તે સત છે. આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. આત્મા પિતે જ્ઞાનની અપેક્ષાએ વ્યાપક છે, અને વ્યક્તિની અપેક્ષાએ વ્યાપ્ય છે. આત્માથી આત્માના ગુણપર્યાયે કથંચિત ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. સત્તાની અપેક્ષાએ આત્મા અનેક છે. આત્મામાં સદ્દભૂત વ્યવહારદષ્ટિએ જ્ઞાન-દર્શન-આનંદ તે સત્ય ગુણ છે. બાકી શુદ્ધપર્યાયપણે મતિ-શ્રુતજ્ઞાનાદિ અને મન, કાયા વગેરે સર્વથી આત્મા ત્યારે છે, છતાં આત્માનાં તે કહેવાં એ ફક્ત ઉપચારમાત્ર છે. અનંત ભવ–કાલ-શરીર વગેરે પર્યાથી આત્મા શુદ્ધપર્યાયપણે જ્યારે છે. એ પ્રમાણે જે આત્મભાવના ભાવે છે તે જ્ઞાનદશાને પામે છે અને સર્વ જડ સંગોમાં સંબંધિત દેખાતો છતો અસગી અસંબંધિત પરમ પ્રભુ છે.
મુનિઓ! એ પ્રમાણે આત્મભાવના ભાવે અને આત્મામાં આત્માના શુદ્ધ પર્યાના ઉપગે રહી સ્વતંત્રપણે વર્તે. આત્મા તે જ મહાવીર છે. તેમાં અષ્ટ સિદ્ધિ નવનિધિ અઠ્ઠાવીસ લબ્ધિઓ, પચાસ લબ્ધિઓ વગેરે અનંત લબ્ધિઓ છે. લબ્ધિમય મને જાણે.
એ પ્રમાણે પ્રભુએ ઉપદેશ આપ્યો. પછી પ્રભુએ કલિ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
વાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર યુગની સરસ્વતીના તટ પર આવેલા સિદ્ધપુરમાં વિહાર કરી ત્યાંના લોકોને દર્શન આપ્યાં. સરસ્વતીતીરે કર્મકાંડી બ્રાહ્મણને ધર્મ-અધર્મને ઉપદેશ:
સિદ્ધપુરની પૂર્વ દિશાએ કલિયુગની સરસ્વતી નદીના તટ પર હજાર બ્રાહ્મણે ભેગા મળી યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં પાંચ બકરાંઓનો હેમ કરવા એક સ્તૂપના સ્થાનકમાં બાંધ્યાં હતાં. બકરાઓને માલુમ પડયું કે હોમ કરનારા બ્રાહ્નણો અમને યજ્ઞ–અગ્નિમાં હોમવાના છે, તેથી તેઓ આખો મીંચીને પરબ્રહ્મ પરમેશ્વર મહાવીર પ્રભુની મનમાં પ્રાર્થના કરવા લાગ્યાં: - “હે પરમેશ્વર મહાવીર પ્રભુ! તમે અમને હિંસાયજ્ઞમાંથી છોડાવો. હે પ્રભુ! અમારા નાશથી તમે કંઈ પ્રસન્ન થતા નથી તેમ જ અમારા માંસને બ્રાહ્વણ ખાય તેથી આ૫ ખુશી થવાના નથી. હે પ્રભો ! અમારો નાશ કરીને અમને તે સ્વર્ગમાં મેકલી શકવા સમર્થ નથી. અમને હોમવાથી અમારો સ્વર્ગમાં વાસ થતો હોય તો હે પ્રભો ! આ બ્રાહ્યણો યજ્ઞમાં પિતાનાં સગાંસંબંધીને કેમ હોતા નથી? હે પ્રભો ! આપ તો દયાસાગર છે, તેથી આપનામાં ક્રૂરતા હોય નહીં. અમારા પ્રાણ અમને પ્રિય લાગે છે. હે પ્રભે! આપની ભક્તિના બહાને અમને યજ્ઞમાં હિમવા એકઠા કરેલા છે. તે અસત્ય ભક્તિ છે. અમને યજ્ઞમાં હિમી, પાપ કરીને આ હોમ કરનારા બ્રાહ્મણે પાપકર્મ બાંધે છે. તેથી તેઓ સ્વર્ગમાં જઈ શકે નહીં, પણ દુર્ગતિમાં જાય છે. હે પ્રભે! તમે અમારે ઉદ્ધાર કરે. હે પ્રભે ! હૃદયમાં ઊઠેલી પ્રાર્થના આપ સાંભળી શકે છે.”
આ પ્રમાણે બકરાંઓની પ્રાર્થના શ્રવણ કરીને દયાસાગર -મહાવીર પ્રભુ યજ્ઞસ્થાનમાં ગયા અને હિંસા કરનાર બ્રાહ્મણોને કહ્યું કે તમે યજ્ઞમાં હોમવા આણેલાં બકરાંઓને છોડી દે. અકરાંઓની પ્રાર્થના સાંભળીને હું તેમને મુક્ત કરવા અહીં આ છું. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, પરંતુ સર્વ પ્રકારનાં
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર વેદશા ભણીને કર્મકાંડી બનેલા બ્રાહ્મણોએ તે વાતને હસી, કાઢી અને કહ્યું કે પ્રભુની પ્રસન્નતા માટે તેમના આદેશથી અમે બકરાં હોમીએ છીએ.
પ્રભુએ કહ્યું કે, “હું પિતે સાકાર અને નિરાકાર પ્રભુ છું.. વેદમાં સ્તવાતો પ્રભુ હું પિતે સત્તાએ છું. બકરાને મારીને કઈ મારી પ્રસન્નતા પ્રાપ્ત કરી શકતું નથી. જેઓ મેહરૂપ અને મારી નાખીને આત્મજ્ઞાનરૂપ યજ્ઞમાં હોમે છે તે મારી પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. માટે તમો હિંસાયજ્ઞને ત્યાગ કરો.”
કર્મકાંડી બ્રાએ કહ્યું “કે તમે પિતે પ્રભુ છે એ અમે કેવી રીતે માની શકીએ? તમે પ્રભુપણાને ચમત્કાર બતાવે તે તમારું કથન સત્ય માનીએ. નહીં તો તમે પાખંડ કરે છે એમ માનીને તમને યજ્ઞમાં હોમીશું.'
પ્રભુ હિંસાય કરવાવાળા કર્મકાંડી બ્રાહ્યણાનું એવું બોલવું સાંભળી મૌન રહ્યા. એટલામાં લાખો મણ લાકડાંઓમાં સળગાવેલા અગ્નિ શાંત થઈ ગયે. વાયુ વાતા બંધ થઈ ગયે. નદીનું જળ વહેતું હતું તે બંધ થઈ ગયું અને ઉષ્ણ બની ગયું. સૂર્ય દેખાતો હતો તે બંધ થઈ ગયા. બ્રાણ વેદમંત્ર બોલવા છતાં અવાક થઈ ગયા. મિનિટમાં તો હાહાકાર થઈ ગયે. બારાણો વગેરે પૃથ્વી પર પડી પ્રભુને કાલાવાલા કરવા લાગ્યા.
તેથી પ્રભુએ વાયુને વાવા દીધો, જલને વહેવા દીધું, સૂર્યને પ્રત્યક્ષ કર્યો. તેથી સર્વ બ્રાહ્યણે પ્રભુની આગળ આળોટવા લાગ્યા અને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે, “પરબ્રા પ્રભો ! આપ જ મનુષ્ય શરીરરૂપે સાકાર પ્રભુ છે. અમારી ભૂલ થઈ આપ ક્ષમા કરે. આપના તાબામાં સર્વ વિશ્વ છે. અમારા મરણ જીવનને આધાર આપના પર છે. આપના આદેશથી હવે સમજવામાં આવ્યું કે ચૈજ્ઞમાં પશુહોમ કરે તે ધર્મ નથી, પણ અધર્મ હિંસા છે. એક પિતાનું જીવન વહાલું છે. મનુષ્યની પેઠે તેઓ પિત્તાના જીવનથી બુલા રાગ ધરાવે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
કલાપાશ્રમમાંથી પ્રભુને વિહાર છે. બકરાઓથી મનુષ્યોને અનેક પ્રકારના ફાયદા થાય છે. તેઓએ પૂર્વ જન્મમાં જિદ્વાનો દુષ્ટ અધર્મ માર્ગોમાં ઉપયોગ કરેલું હોય છે તેથી તેઓ બેલી શકતાં નથી.”
યજ્ઞકારક બ્રાહ્વણુસમૂહે પ્રભુનો ઉપદેશ શ્રવણ કર્યો અને પિશુહિંસાથી થતા યોને પાપમય જાણ્યા તથા બકરાંઓને મુક્ત કર્યા. બ્રાણાએ વેદમાં વર્ણ વેલા પરબ્ર પરમેશ્વરને સાકારરૂપે અનંત શક્તિમય દીઠા અને પૂર્વભવમાં પ્રભુના દર્શનને માટે કરેલી અભિલાષાને સિદ્ધ થયેલી દીઠી. બ્રાહ્યણવર્ગને શ્રી મહાવીર પ્રભુ પર પરમ પ્રેમ પ્રકો અને તેઓ શ્રી મહાવીર પ્રભુના સામું સ્થિર પ્રેમદષ્ટિથી દેખતાં દેખતાં સમાધિને પામ્યા. તેમાં તેઓએ અપૂર્વ દેખા દીઠા. જેની જેવી ભાવના હતી તેવા ભાવે પ્રભુ તેને દેખાવા લાગ્યા. કેટલાક બ્રાણોને રાગ-દ્વેષ એ બે દ્વૈતથી અતીત એવુ પરમાત્માનું અદ્વૈતસ્વરૂપ જણાવા-દેખાવા લાગ્યું. કેટલાકને પ્રભુની અનંત જ્યોતિ દેખાઈ કેટલાકને અનાદિ અનંત સત્તામય બ્રરૂપ પ્રભુનું દર્શન થયું. કેટલાક બ્રાણને પિતાના પૂર્વ જન્મ અને તેમાં કરેલાં ધર્માધર્મ કર્મો દેખાવા લાગ્યાં અને તેઓથી ધારણ કરવા પડેલા શભાશુભ અવતારે દેખાવા લાગ્યા. કેટલાક બ્રાણોને પ્રભુની સાથે પિતાના જે જમે દેવલેકમાં અને મનુષ્યલોકમાં થયેલા હતા તે જણાયા. કેટલાક સંસ્કારી બ્રાણને પ્રભુનું જિનેશ્વર વીતરાગ સ્વરૂપ દેખાયું. કેટલાક બ્રાવણએ શ્રી મહાવીર પ્રભુને સર્વ પ્રાણીઓના અંતરમાં આત્મસ્વરૂપ દીઠા. કેટલાકોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે અસંખ્ય ભુવને પ્રવર્તતા, ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપે પરિણમેલાં દીઠાં. ત્રણ ભુવનના પદાર્થોને મૂળ સ્વરૂપે પરિણુમાવતા તથા તેમાં અન્યથા પર્યાય પરિણમન કરતા એવા પરબ્રહ્મ મહાવીર પ્રભુને દીઠા. કેટલાક એ શુદ્ધ પ્રેમમય પ્રભુને તે કેટલાકએ અનાદિ કર્મપ્રકૃતિના સંબંધવાળા મહાવીર પ્રભુને દીઠા. કેટલાકોએ સાત્વિક પ્રકૃતિને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવતા એવા વીર
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
અધ્યાત્મ મહાવીર: પ્રભુને દીઠા. કેટલાકેએ પરબ્રહ્મ મહાવીરદેવને પ્રકૃતિથી ભિન્ન દીઠા અને પ્રભુને અકર્તા, અહર્તા અને પરમ વીતરાગમય દીઠા. કેટલાકને પ્રભુ અસ્તિ-નાસ્તિ અનંત પર્યાયમય દેખાયા.. કેટલાક બ્રાહ્મણોએ પ્રભુના હૃદયમાં અસંખ્ય વેદોને દીઠા. અને હિંસાયોને પાછળથી સત્ય વેદમાં ભેગા મળેલા કૃષ્ણવર્ણ દીઠા. કેટલાકને અનાદિકાલથી આત્મમહાવીર છે અને તે અનંત છે એવો અનુભવ થયો. કેટલાકએ યુગયુગનાં જુદાં ધર્મશા દીઠાં અને તેમાં પરબ્રહ્મ મહાવીર પ્રભુની ભક્તિ લખેલી દીઠી. કેટલાકને જ્યાં દષ્ટિ પડે ત્યાં પરબ્રહ્મ મહાવીર: પ્રભુ દેખાયા. કેટલાકએ બાર દેવક, નવ ગ્રેવેયક, અને પાંચ અનુત્તર વિમાને દીઠાં. એ પ્રમાણે સર્વ બ્રાહ્મણોને પરબ્રહ્મ મહાવીર પ્રભુને અનુભવ થયે. કેટલાક એ પ્રભુને અનેક દષ્ટિએથી પૂર્ણ અનંત ગુણપર્યાયમય મહાવીર પ્રભુને દેખ્યા અને તેથી તેઓએ પૂર્ણાનંદ મેળવ્યું. તેઓની આંખે ઊઘડતાં તેઓ સ્કૂલ લેકમાં પિતાની સામે મહાવીર પ્રભુને અનંતકોટિ સૂર્યસમાન દીઠા અને તેમના પગમાં પડ્યા.
એ બ્રાહ્મણે પગે પડ્યા બાદ કહેવા લાગ્યા કે, “આપ. ચોવીસમા મહાપૂર્ણ બ્રદ્યાવતાર મહાવીર જિનેશ્વર છે એમ અમાએ સમાધિમાં દીઠું અને તેથી અમારે ઉદ્ધાર થયે. હે પ્રભો ! ઔદયિકભાવે આપ પ્રભુને જેનારાને આ૫ ઔદયિક મહાવીર તરીકે જણાયા. ઉપશમભાવે પરિણમેલાને ઉપશમભાવ પ્રભુરૂપ દેખાયા. ક્ષયે પશમભાવમાં પરિણામ પામેલાને - પશમ મહાવીરરૂપ દેખાયા. ક્ષાયિકભાવરૂપ દષ્ટિવાળાને ક્ષાયિક મહાવીર પ્રભુરૂપ દેખાયા. શુદ્ધાત્મભાવપરિણામે પરિણમેલાને. આપ પોતે જ તેવા પરિણામિક મહાવીરરૂપ દેખાયા. હે પ્રભે! સર્વ પ્રકારની દષ્ટિઓના સમૂહથી આપનું પૂર્ણ સ્વરૂપ, પરખાય છે. આપના મુખમાંથી જે શબ્દો નીકળે છે તે વેદકૃતિ છે. હે મહાવીર પ્રભે! કલિયુગની સરસ્વતીને આપે મહિમા
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
વધાર્યો છે. પ્રભેા ! અમેએ અનેક કેવળજ્ઞાનીઓના મુખથી પૂર્વના અનેક જન્મેામાં આપ પરમેશ્વર મહાવીરદેવ તરીકે પ્રગટવાના છે એમ જાણ્યું હતું અને તે તે લવામાં આપનાં દન માટે ઇચ્છા કરી હતી તે આજ ફળી છે. આપ સ્વયંભૂ વીરદેવ મળ્યાથી હવે તપ જપ સાધના ફળ્યાં છે. હે પ્રભા ! અમારી વંશપર'પરા અનાદિકાળથી જૈનધમ પાળતી આવી છે અને અમે પણ જૈનધર્મ પાળીએ છીએ અને તેથી આપની સૂક્ષ્મ લેાકમાં અને સ્થૂલ લેાકમાં પ્રાપ્તિ થઈ છે. દેહ-પ્રાણને વિયેાગ છતાં આપ આત્મમહાવીર ચિદાનંદ્વ અવિયેાગી છે.’ એ પ્રમાણે બ્રાહ્મણાએ પરબ્રહ્મ મહાવીર પ્રભુની સ્તુતિ કરી.
પરમેશ્વર મહાવીરદેવે ભક્ત બ્રાહ્મણાને કહ્યુ` કે, ‘તમેા દયારૂપ યજ્ઞ કરી. સત્યરૂપ, અસ્તેયરૂપ બ્રહ્મચર્ય રૂપ અને અમૂર્છારૂપ યજ્ઞ કરો. સ^વાસનારહિત થઈ ક વ્યકમ કરવારૂપ યજ્ઞ કરો. સંયમરૂપ યજ્ઞ કરે. તપરૂપ યજ્ઞ કરે. ધર્મશાસ્ત્રાના પઠનપાર્ટનરૂપ યજ્ઞ કરેા. નામરૂપ અને મેહનો ત્યાગ કરીને આત્મવનરૂપ યજ્ઞ કરે. જરૂપ યજ્ઞ કરે. જ્ઞાનરૂપ, ભક્તિરૂપ, ઉપાસનારૂપ યજ્ઞ કરો. વાસનારૂપ પશુઓને આત્મજ્ઞાનાગ્નિમાં હામી દો. વૈરાગ્ય–દાન-દમરૂપ યજ્ઞ કરો. સ ક બ્યકાર્યો કરવા છતાં નિલે પ રહેવારૂપ યજ્ઞ કરો. સર્વ શુભાશુભ કપાયેલા ભાવેામાંથી શુભાશુભ બુદ્ધિ દૂર કરીને સમભાવરૂપ યજ્ઞ કરે, અને આત્મા તે જ મહાવીરદેવ છે અને તે અનંત ભાવ-ગુણ-પર્યાયરૂપ યજ્ઞમય છે એવા નિશ્ચય કરેા. બ્રહ્મ એ જ હું છું અને તેમાં જેનું મન છે અને જે બ્રહ્મભાવ પામીને વર્તે છે તે બ્રાહ્મણ છે અને જે અશુભ રાગદ્વેષાદિક દુષ્ટ શત્રુઓને હણે છે તે ક્ષત્રિય છે, એમ અધ્યાત્મદૃષ્ટિથી જાણે.
મનને આત્મસન્મુખ કરી અને બાહ્યમાં થતા સંકલ્પવિકલ્પથી રહિત જેટલા કાળ સુધી થશેા તેટલા કાળ સુધી તમે મારાથી અભેદ્ય અને અદ્ભુતજ્ઞાનમય આત્મિક જીવનસમાધિને
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પામશો. દુષ્ટ કષાયે જીતવા તે તપ છે. સર્વ લોકોને સત્યજ્ઞાન આપે. ઉપાધિવાળા સાદિક્ષાંત સુખ પર વૈરાગ્યભાવ ધારણ કરે અને આત્મમહાવીરના નિરુપાધિ અનંત અખંડ સુખ પર પ્રેમ ધારણ કરો. જડની સાથે સંબંધિત સર્વાત્માઓ પર પ્રેમ રાખે અને જડ પર્યામાં વૈરાગ્ય ધારણ કરે. એ પ્રમાણે વર્તવાથી મનની શુદ્ધિ થતાં તમે આપોઆપ જાણશો, દેખશો અને મુક્ત થશે.” તારંગ પર્વત ઉપર સિંહને ઉદ્દબોધન :
પ્રભુ મહાવીર પરમાત્માએ ત્યાંથી વિહાર કરી તારંગ પર્વત પર કોરિશિલા પર પધાર્યા. ત્યાં એક કૂર મહાસિંહ વસતો હતો. તેણે એક ગાય પર નજર નાખી અને તેને મારવા દેડ્યો. ગાયે પ્રભુ મહાવીર પરમાત્માની પ્રાર્થના કરી. ગાયે પ્રાર્થના કરવા માંડી કે, “હે પ્રભે મારું બચ્ચું મારી સાથે છે. મારા વિના બચ્ચું (વાછરડું) જીવી શકે તેમ નથી. હે મહાવીર દેવ! સહાય કરો સહાય કરો.” ગાય પ્રાર્થનામાં એટલી મશગૂલ થઈ ગઈ કે તેને સિંહને જોવાનું ભાન રહ્યું નહિ, તેમ જ તે પોતાના ગાયના સ્વરૂપનું ભાન ભૂલી ગઈ. તેની આંખો બંધ થઈ ગઈ. કૂર સિંહ ઠેઠ ગાયની નજીક આવી પહોંચ્યો અને થાપ મારવા પંજે ઊંચો કર્યો, પરંતુ તે તેવી સ્થિતિમાં સ્થિર થઈ ગયો. ત્યાંથી તસુ માત્ર આઘોપાછો ખસી શક્યો નહિ, પંજાને પાછો ખેંચી શક્યો નહિ. સિંહ મનમાં વિચારવા લાગ્યો કે અરે, મારું બળ ક્યાં ગયું ? અરે, મને કોણે જકડી દીધે? હાય, હવે હું શું કરું?
આ પ્રમાણે એ વિચાર કરે છે એવામાં દસ બાર હાથ ઉપર ઊભા રહેલા પરબ્રહ્મ મહાવીર પ્રભુ પર તેની દષ્ટિ ગઈ. તેણે મનમાં વિચાર કર્યો કે આ મહાપુરુષ ઋષિએ મારા પર શક્તિ અજમાવી હોય એમ લાગે છે. તેણે મનમાં મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા. તેથી મહાવીર પ્રભુ તેને મધુર શબ્દોથી કહેવા
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
લાગ્યા કે, ‘અરે સિંહ ! તુ` કેમ તારા પૂર્વભવમાં તું કેાણુ હતા તેના વિચાર કર.
૪૧
ગાયાની હિંસા કરે છે?
<
‘તું આ જન્મની પૂર્વં તાર`ગ પર્વતની તળેટીમાં આવેલા તારણનગરમાં સુરિસહુ નામનો રાજા હતા. સુરિસંહના પૂ ભવમાં તું તપસ્વી હતા અને રાજ્ય માટે તપ કર્યુ તેથી તું રાજા થયા. તુ ધનુર્વિદ્યામાં કુશળ હતા અને તેને તે દુરુપયેાગ કરીને તારી શક્તિઓને પશુપ`ખીના પ્રાણાના નાશ કરવામાં વાપરી તથા પ્રજા પર અનીતિથી જુલ્મ ગુજારવા લાગ્યા. અનેક મનુષ્યાને અન્યાયથી તેં મારી નાખ્યા. તેથી છેવટે પ્રજા કટાળી અને તને રાજગાદી પરથી ઉઠાડી દીધેા. તેથી તું આજુબાજુના ડુંગરાઓમાં ભટકવા લાગ્યા. એક દિવસે તારા પર સિંહે હુમલેા કરીને તને મારી નાખ્યા અને મૃત્યુ પામી તું ક્રૂર મહાન કેશરી સિદ્ધ થયેા. તું સુરસિંહ રાજા હતા તે જ જન્મમાં તારી રાણી કમળા હતી. તે તને સારી શિખામણી આપતી નહેાતી. તને અધમ કર્મો કરતાં વારતી નહેાતી. ઊલટી, તારી શક્તિઓના દુરુયેાગ થતાં દેખીને તારી પ્રશંસા કરતી હતી. તપસ્વીના ભવમાં કમલા તારી સ્ત્રી હતી. કમલા વિષયામાં માહ પામીને પ્રભુને ( મને ) યાદ પણ કરતી નહેાતી. તું જ્યારે જંગલમાં નાસી ગયા ત્યારે તે ઘરમાં રહી અને સ્વાર્થ ન સરવાથી ઊલટી તને ધિક્કારવા લાગી. તારા કમલાના પર દ્વેષ થયે। અને કમલાને તારાથી સ્વાર્થ ન સરવાથી તારા પર દ્વેષ થયેા. તે મરીને ગાય થઈ અને તું સિંહ થયા. આ ગાય તે તારી પત્ની છે.’
પ્રભુનું આવું કથન શ્રવણ કરી સિ`હને અને ગાયને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ‘તપસ્વીના ભવમાં કેવલીના મુખથી ચાવીસમા પદ્મા મહાવીર અંત થવાના છે એમ જાણી તે' મારા નામના જાપ જગ્યેા હતા અને તપ તપ્ચા હતા. તેથી તને મારા દર્શનના લાભ મળ્યા છે. તું ક્રર— મહાન
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
અધ્યાત્મ મહાવીર કુર સિંહ છતાં હવે જાગ્રત થયું છે અને ગાય પણ પિતાને પૂર્વજન્મ જાણીને હવે ધર્મ ન કરવાને લીધે પશ્ચાત્તાપ કરે છે. હે સિંહ! હવે તું ધર્મ કર.” પ્રભુ મહાવીરદેવનો આ ઉપદેશ શ્રવણ કરીને સિંહ ધમી બન્યો. પ્રભુના ચરણકમલમાં તેણે મસ્તક નમાવ્યું અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ અને વંદનનમન કરી આંખમાંથી અશ્રુ વર્ષાવત મનથી વિનતી કરવા લાગ્યું કે, “હે પ્રભો ! આ વિશ્વના પ્રભુ તમે છો. આપની આજ્ઞા પ્રમાણે વિશ્વ પ્રવર્તે છે. હે પ્રભો ! મારો ઉદ્ધાર કરે. હે પ્રભો! મારા પૂર્વજન્મને મેં દીઠા, તેથી હવે સિંહનું શરીર મને ગમતું નથી તથા માં રક્તના આહારથી જીવવું ગમતું નથી.. સારા મનુષ્યને વિષ્ટામાં પડી રહેવું ગમે નહીં, તેમ હવે આ સિંહના શરીરમાં રહેવું મને જરા માત્ર પણ રુચતું નથી. હે પ્રભુ! મને અનશનવ્રત સ્વીકારવું ગમે છે. આ ભવમાં અને પૂર્વ ભવમાં કરેલાં સર્વ પાપોનો નાશ થાય એવી કૃપા કરો. આપ જ હવે મારી ગતિ છે. આ૫નું શરણ સ્વીકારું છું. આપે અહીં આવીને આપનું નામ જપનારા ભક્તોને ઉદ્ધાર કર્યો. હે પ્રભે! આપનું હું હવે ધ્યાન ધરું છું.” એ પ્રમાણે સિંહે મનમાં પ્રાર્થના કરી અને અનશન વ્રત સ્વીકારી કાયાને મેહ દૂર કર્યો.
પરમાત્મા મહાવીરદેવે સિંહને નિર્મોહભાવને ઉપદેશ કરી કહ્યું કે, “હે સિંહ! તે મનુષ્યભવ અને દેવભવના અનેક અવતાર લીધા છે. હવે કોઈ પણ જડપર્યાયમાં આત્માધ્યાસ ન નાખજે. જે દશ્ય શૂલા દેહ વગેરે આકારે છે તે તું નથી અને તે તારા નથી. તું જ્ઞાનતિમય છે. ચિદાનંદમય તારું આત્મસ્વરૂપ છે. શરીર દ્વારા થતા દુઃખને સહન કર.”
એ પ્રમાણે પ્રભુનો ઉપદેશ શ્રવણ કરી સિંહે ઈન્દ્રિયોને ગોપવી. અને મનને પ્રભુમાં સ્થાપ્યું. સાત દિવસ જીવીને સિંહે શરીર છોડ્યું અને જતિષ નામની દેવગતિમાં સિંહ રાશિને અધિ
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
૪૩. છાતા સિંહ નામને દેવ થયા. ત્યાં ઉત્પન્ન થયા પછી તેણે વિચાર કર્યો કે હું કયા ધર્મથી આ ઉત્તમ જયોતિષી દેવા થયો? તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવ દીઠે, પરમ પ્રભુ મહાવીર દેવને વાંચવા માટે જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યો અને પ્રભુની સેવાભક્તિ કરવા લાગ્યો. તેણે તારણ નગરના લોકોને પોતાના જન્મને ઈતિહાસ કહ્યો અને કહ્યું કે “તમો સર્વે પ્રભુ મહાવીર દેવના ભક્ત જેને બને. જેઓ પ્રભુ મહાવીરના હૃદયથી ભક્તો બનશે તેઓને હું સહાય આપીશ અને તેઓને તારંગ. પર્વત પર રહેલા સિંહના હુમલાથી બચાવીશ.” એ પ્રમાણે કહીને પશ્ચાત્ પ્રભુને વાંદી નમી ચાલ્યો ગયે.
ગાયે પિતાને પૂર્વભવ જા તેથી તેને પણ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું. તે પ્રભુ મહાવીરેદેવની ભક્તાણી બની. પ્રભુને વાંદી નમી તે બચ્ચા સહિત તારણ નગરમાં ગઈ અને પશ્ચાત્ એક માસનું અનશન કરી સિંહદેવની સ્ત્રી કમલાદેવી તરીકે ઉત્પન્ન થઈ. તેણે પ્રભુ પાસે આવી વંદન નમન કર્યું.. કમલાદેવી અને સિંહદેવે પ્રભુને વંદન-પૂજન કરી કહ્યું કે તારંગગિરિ પર આવીને જેઓ કલિયુગમાં આપનાં જાપ-સ્મૃતિભક્તિ કરશે અને પોતાનું ભાન ભૂલી જશે તેઓને આપની મૂર્તિનાં દર્શન કરાવીશું અને તેઓને સહાયતા કરીશું. એ પ્રમાણે પ્રભુની આગળ કહીને તેઓ બને તિષી રાશિસ્થાનમાં ગયાં અને પ્રભુના નામને જાપ જપતાં આનંદમાં જીવન ગાળવા. લાગ્યાં. પ્રભુ તારંગ પર્વત પર એક માસ રહ્યા. પાર્થસંતાનને ઉપદેશ:
પ્રભુ ત્યાંથી વિહાર કરીને કલિયુગની સરસ્વતી નદીના મૂલ સ્થાન પર પધાર્યા. ત્યાં અનેક ઋષિઓ, કે જે શ્રી પાર્થ નાથ ભગવાનના સંતાનીય ભક્ત હતા, તેઓ ધ્યાન ધરતા હતા. પ્રભુએ ત્યાં પગલાં કર્યા કે ત્યાંનું વન વૃક્ષરાજિથી વિકસિત થઈ ગયું તથા સરસ્વતી નદીની અધિષ્ઠાત્રી દેવીએ પ્રગટ થઈને.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
અધ્યાત્મ મહાવીર
પ્રભુને પ્રણામ કર્યાં. ત્યાં અનેક ઋષિએ આવીને પ્રભુને પગે પડચા અને પ્રભુ મહાવીર ભગવાનના નામનેા જયઘાષ, સ્તુતિ, પ્રદક્ષિણા, નમન, વંદન, પૂજન કરી કહેવા લાગ્યા કે, ‘હે પ્રભુ! આપચાવીસમા પરમેશ્વર મહાવીરપ્રભુદેવ છે. શ્રી પાર્શ્વ પ્રભુએ અમારા ગુરુના ગુરુને જણાવ્યું હતું કે જ્યારે સર્વે ધરાવતાર મહેશ્ર્વર મહાવીરદેવ સરસ્વતીના મૂલ સ્થાન પર પધારશે. ત્યારે છ ઋતુએ એક કાલમાં ફળેલી દેખાશે, આકાશમાંથી દેવે પુષ્પ, મેવા, મીડાઈ, દિવ્ય વસ્ત્રો વગેરની વૃષ્ટિ કરશે અને આરાસુરપ તમાં રહેલા રાક્ષસેા એકદમ પ્રભુને દેખી ધસી બની જશે તથા સરસ્વતીદેવી એકદમ પ્રગટ થઈ પ્રભુને વાંદશે પૂજશે સ્તવશે. એ લક્ષણથી જાણવું કે પરબ્રહ્મ મહાવીરદેવ આવેલા હશે. પરમગુરુઓના કથન પ્રમાણે આપના પધારવાથી એ પ્રમાણે ચમત્કારે અન્યા છે, માટે આપ ચરમતીર્થંકર મહાવીર દેવ છે.
‘શ્રી પાર્શ્વનાથ તીર્થ કરે જણાવ્યું હતુ` કે સર્વોત્તમ સ દેવપતિ પ્રભુ મહાવીર પધારે ત્યારે તમેા સર્વે તેમની આજ્ઞા સ્વીકારશે.’પ્રભુએ તેઓને ભક્તો તરીકે સ્વીકાર્યા. પ્રભુએ શરણે આવેલા રાક્ષસેસને ભક્તો કર્યા. આરાસુરપતિવાસી ક્ષત્રિયા, બ્રાહ્મણે, વૈશ્યા અને શૂદ્રોએ પ્રભુનું શરણ સ્વીકાયું. અને પ્રભુના ભક્તજના બન્યા.
અબિકા–આખ્યાન :
એવામાં અખિકા નામની દેવી, કે જે દેવી સિંહના પર સવારી કરતી અને બાળકાને બન્ને પડખામાં બેસાડતી, તે પ્રગટ થઈ. તે દેવી પૂર્વે બ્રાહ્મણની કન્યા હતી. તેને જન્મ આરાસુરપ તમાં રહેનાર પૂર્ણ ભદ્ર બ્રાહ્મણને ત્યાં થયા હતા. તેનું લગ્ન સૌરાષ્ટ્રમાં વામનસ્થલી નગરીમાં વક્રમતિ બ્રાહ્મણની સાથે કર્યું' હતું. અંબિકા શ્રી નેમિનાથ ભગવાનની શ્રાવિકા હતી તેથી તે સાધુએની સેવાભક્તિ કરતી હતી. તેના ઘેર
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર માપવાસી બે મુનિએ આવ્યા. તેમને અંબિકાએ બહુમાન પૂર્ધક આહાર વહોરાવ્યો. તેથી વકમતિ બ્રાહ્મણને ક્રોધ થયો અને કહેવા લાગ્યો કે તારે ત્યાગીઓને ભેજન આપવું નહીં, કારણ કે હું ત્યાગીઓને માનતા નથી. અંબિકાએ કહ્યું કે ત્યાગી મહાત્માઓની સેવાભક્તિ કરવાથી પુણ્યધર્મની પ્રાપ્તિ થાય છે, માટે હું ત્યાગીઓને ભોજન આપીશ.
વકમતિએ અંબિકાનો તિરસ્કાર કર્યો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તેણે શ્રી નેમિનાથનું વનમાં જ ધ્યાન કર્યું. પિલા વક્રમતિ બ્રાહ્મણે રસોડામાં વાસણો જોયાં તો તે સુવર્ણ મય બનેલાં દીઠાં. તેથી તે આનંદ પામ્યો અને ત્યાગીઓની ભોજનાદિકથી ભક્તિ કરવામાં મહા લાભ છે એમ નિશ્ચય કરી વનમાં અંબિકાને શોધવા ચા. ગિરનાર પર્વત પર અંબિકાને દીઠી અને તે તેની સામે દોડો. તેથી અંબિકા નાઠી અને કુવામાં પડી. બે બાળકો પણ સાથે મૃત્યુ પામ્યાં. તે ભુવનપતિદેવી અંબિકા થઈ બે બાળકો પણ દેવ થયા. તે શ્રી નેમિનાથ ભગવાનના ધર્મરાજ્યની રક્ષિકાદેવી બની. તે ગિરનાર તથા આરાસુર પર્વત પર રહેવા લાગી. તેણે શ્રી નેમિનાથ ભગવાનના મુખ થકી પરમાત્મા પરબ્રહ્મ મહાવીર ચોવીસમા તીર્થકર થવાના છે એમ સાંભળ્યું. અંબિકાદેવીએ શ્રી અરિષ્ટનેમિ પ્રભુને પૂછ્યું કે પરબ્રહ્મ મહાવીર પ્રભુનાં મને ક્યાં દર્શન થશે? શ્રી અરિષ્ટનેમિનાથે કહ્યું કે તને આરાસુર પર્વત પર થશે. તે પ્રમાણે શ્રી અંબિકાદેવીને આરાસુર પર્વત પર પરમાત્મા મહાવીર પ્રભુનાં દર્શન થયાં.
અંબિકાદેવીએ પરમેશ્વર, મહાવીર પ્રભુને ત્રણ પ્રદક્ષિણ કરી વંદન કર્યું અને પ્રભુની આગળ નાટક કર્યું તથા અનેક સ્તોત્રોથી પ્રભુની સ્તુતિ કરવા લાગી. પશ્ચાત્ તેણે પરબ્રહ્મ મહાવીર પ્રભુને પૂછયું કે, “હે ભગવાન! હું તમારા ચરણકમળની દાસી છું. આપના દર્શનથી કૃતાર્થ થઈ છું. હવે હું કેવા કર્મો
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અધ્યાત્મ મહાવીર કરું તો તેથી પરબ્રહ્મપદને પામું?” પ્રભુ મહાવીરદેવે કહ્યું કે, “સોળ મહાદેવીઓ જેમ વિAવમાં સર્વત્ર ફરતી મારી સેવા કરે છે અને મારી આજ્ઞા પ્રમાણે સ્થૂલ વિશ્વના લોકોને ધર્મ કરતાં સહાય આપે છે, તેમ તું મારા ભક્તોની સેવા કર. મારા ભક્તોની સેવાભક્તિ કરવાથી તે પરબ્રહ્મપદને પામીશ. મારું નામસ્મરણ કરનાર અને મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ ધારણ કરનારને પડતી વિપત્તિઓને નાશ કર કે જેથી તારા આત્માની શુદ્ધતા થશે. રાક્ષસને અધમ કરવાથી પાછા વાળ. પાપી અને અધર્મી લેકને શિક્ષા કરે. દારૂ, માંસ વાપરનારાઓને સબોધ અને શિક્ષા આપી ધમ બનાવ. હિંસાયજ્ઞમાં બકરાં, પાડા વગેરે હોમનારાઓને શિક્ષા કર. પવિત્ર મુનિઓની સેવાભક્તિ કર. કન્યાઓનું રક્ષણ કર. શ્રદ્ધાળુ જેના ઘરમાં વાસ કર અને સાધુઓનાં ધર્મવ્યાખ્યાનોને શ્રવણ કર. હિંસાયજ્ઞ કરનારાઓને આ દેશમાંથી કાઢી મૂક. જેમ જેમ તું મારી આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કર્મ અને ધર્મ કરીશ તેમ તેમ તારામાં અપૂર્વ શક્તિઓ ખીલી નીકળશે. તારે અંબિકાદેવીને અવતાર સમાપ્ત થયા પછી તે માનવભવ પામીશ અને ત્યાં પુણ્યમૂર્તિ રાજા બની, છેવટે ચારિત્ર અંગીકાર કરીને મુક્તિપદ પામીશ.
“દુર્ગા, ચંડિકા વગેરે દેવીઓએ મારું શરણ સ્વીકાર્યું છે અને તેઓ જૈનધર્મ પાળનારી બની છે. મારું શરણ તે અંગીકાર કર્યું છે, તેથી કલિયુગમાં તું મહિમાવાળી ગવાઈશ.”
પ્રભુનાં એવાં વચને શ્રવણ કરીને, પ્રભુને પગે લાગી અંબિકા કહેવા લાગી કે, “હે મહાવીર પ્રભો ! મારા જેવી અસંખ્ય દેવીઓ અને દેવના આપ પ્રભુ છે. આપની કૃપા વડે અમે શ્વાસોચ્છવાસ લેવા શક્તિમાન થઈએ છીએ. આપની કૃપાથી જીવી શકીએ છીએ. મદારી જેમ યંત્રની પૂતળીઓને નચાવે છે તેમ આપ સર્વ વિશ્વને કર્મગતિથી ગતિમંત કરી રહ્યા છે. હે પ્રભો! આપનું અહીંયાં પધારવું થયું છે તેથી કલિયુગમાં સરસ્વતી
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર પવિત્ર ગણાશે અને તેમાં આપનું નામ જ પનારાઓ સ્નાન કરશે તેથી નદીનું માહામ્ય વધશે. હે પ્રભે ! મારા નામરૂપને આપના નામરૂપમાં હોમ કરું છું. હવે આપની સેવાભક્તિમાં આત્મસમર્પણ કરીશ. આપના ચલાવેલા સંઘના દાસેની દાસી અની, આયના નામ જાપ જપનારા જે જે જેને દેખાશે તે સર્વની આગળ પ્રત્યક્ષ થઈ વા ગુપ્ત રહી અનેક પ્રકારની સહાય આપીશ. જૈનધર્મની આરાધના કરવાથી હાલ દેવીને અવતાર પામી છું તેથી જૈનધર્મીઓની સેવાભક્તિ કરવામાં કલિયુગમાં પ્રવર્તીશ. પ્રો! આપનું નામ તે જ મારો આધાર છે.” ઈત્યાદિ વચનોથી તેણીએ પરબ્રહ્મ મહાવીર પ્રભુની સ્તુતિ કરી.
પરબ્રહ્મ મહાવીર પ્રભુએ તત્રસ્થ ઋષિ-બ્રાહ્મણને ગજ્ઞાનનાં રહો આપ્યાં અને આત્માની શક્તિઓનો અનુભવ કરાવ્યું. પ્રભુએ કહ્યું કે, “હે ઋષિઓ ! તમે અહીં સ્થિરતાવાસ કરી ધ્યાન કરો. અહીં મારી આજ્ઞા પ્રમાણે ધ્યાન ધરવાથી કેવળજ્ઞાન પ્રગટ થશે. આત્માના સંબંધવાળી જડ વસ્તુઓને આત્મયોગમાં સાધન અને અસાધનરૂપ અપેક્ષાએ સમજે. સત્ય પ્રેમમય, વિશુદ્ધ પ્રેમમય પ્રથમ બનો. પશ્ચાત્ આત્માની શુદ્ધતા પ્રગટાવી શકશે. આત્મામાં લબ્ધિઓ પ્રગટે છે તે વાપરવા પ્રસંગે માલૂમ પડે છે. જે જે અનુપાધિ આનંદરસ છે તે આત્મા છે. ઈન્દ્રિય, મન અને દેહથી ભિન્ન આત્માનુભવ પ્રાપ્ત કરવાથી સર્વ પ્રકારની આહ્યોપાધિથી આનંદરસ વેદાતા નથી, પણ આત્માથી આત્માની પૂર્ણાનન્દસ વેદાય છે. દેહ અને મનથી આત્માને ભિન્ન અનુભવવા માટે “હું આત્મમહાવીર છું, આત્મા તે જ હું છું” એવો શ્વાસોચ્છવાસે અહર્નિશ જાપ કરે અને સર્વ પ્રકારના બાહ્ય સંકલ્પવિક૫રહિત થઈ જાઓ એટલે તમે શુદ્ધાત્મરૂપે પ્રકટી શકશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં આઠ પગથિયાં છે. તે અંગોને અનુક્રમે સે. હઠયોગના અધિકારી જેઓ હોય તેઓને
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
હડયાગ સેવવા ચાગ્ય છે, રાજયાગના અધિકારીઓને રાજય ગ સેવવા યાગ્ય છે, મત્રયેાગના અધિકારીઓને મયાગ સેવવા ચેાગ્ય છે, લયયેાગના અધિકારીએને લયયેાગ સેવવા ચાગ્ય છે. આહ્ય સ્થૂલ-સૂક્ષ્મ વિશ્વના પદાર્થોમાં ગ્રહણ અને ત્યાગ બુદ્ધિ—ગ્રહણ અને ત્યાગની ઇચ્છા રહેતી નથી ત્યારે આત્મામાં જ્ઞાનાઢિ ચાગેાના પ્રકાશ થાય છે. ભૂત, વર્તીમાન અને ભવિષ્ય સ કપાયેલા શુભ પર્યાયામાં અને અશુભ પર્યાયામાં સમભાવ પ્રગટે છે ત્યારે તે જ ક્ષણમાં આત્મામાં જીવન્મુક્તિ પ્રત્યક્ષ વેઢાય છે, એમ આત્મામાં ઊંડા ઊતરી અનુભવે.
મારા પ્રિય ઋષિએ ! સ્થૂલ દેહથી જુદા પડીને ધ્યાનદ્વારા આત્મામાં રહો કે જેથી મૃત્યુ થતાં તમને સ્થૂલ વિશ્વના પદાર્થોની આસક્તિ ન રહે. દેહ, પ્રાણ, મન વગેરે જેનાથી જીવતાં દેખાય છે તે આત્માની શક્તિ છે. દેહ અને મનમાં આત્માનું બળ ભળે છે ત્યારે દેહ અને પ્રાણથી કવ્ય થાય છે. આત્મબળરૂપ મહાસાગરમાં દેહુબળ અને મનેાખળ તા એક બિંદુ સમાન છે.
પાંચ ભૂતાના પર્યાયેાને અન્યથા ફેરફાર કરવાને તથા ઇચ્છા પ્રમાણે ફેરવવાને આત્મા સશક્તિમાન છે. સ જડ પદાર્થો કરતાં આત્મા અત્યન્ત સૂક્ષ્મ અને સ જડ પદાર્થોમાં વ્યાપવાને તથા સથી નિલે`પ રહેવાને શક્તિમાન છે. આત્મા નિત્યસુખસ્વરૂપ છે. તે પાતાને અનુભવે છે ત્યારે જ્ઞાનવડે અનંત આનંદ ભાગવે છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન તેટલા પ્રમાણમાં સુખ છે અને જેટલા પ્રમાણમાં અજ્ઞાન તેટલા પ્રમાણમાં દુ:ખ છે. જ્ઞાની આત્મા સ જડ પદાર્થોના મહિર તર રહેલા છતાં જડ પદાર્થો વડે સુખ વા દુઃખને અનુભવી શકતા નથી. પવિત્ર જ્ઞાની આત્મા સર્વ જીવાના શુભાશુભ કર્મોનુ સારે સુખદુ:ખમાં નિમિત્તકારણરૂપ અને છે. જીવેદ્યની રક્ષા અને તેએાના પ્રાણવિયેાગરૂપ મૃત્યુમાં તેના કર્માનુસાર નિમિત્ત કારણરૂપ અને છે, પણ તેમાં તે રાગદ્વેષથી પરિણમતા નથી
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુનો વિહાર તેથી તે નિલેપ રહે છે અને અજ્ઞાની સલેપી થાય છે. બાહ્ય સ્થળ વિશ્વમાં સ્કૂલ દેહથી રાગદ્વેષાત્મક બુદ્ધિ વિના કર્તવ્યકર્મો થાય છે ત્યારે અબદ્ધાત્માનુભવ થાય છે. જ્યારથી માનું જ્ઞાન થાય છે ત્યારથી જીવન્મુક્તિ છે.
યશ-અપયશ, માનાપમાન વગેરેની વૃત્તિઓનું મૂળ કારણ અજ્ઞાન છે. બાહ્ય જડ પદાર્થોને આત્મામાં આરોપ જે થાય છે તેથી પિતાના આત્માને ઉપચારરહિત દેખે. જે પદાર્થો યરૂપ છે તેમાં અહંતાધ્યાસ ન ધારે. મન, વાણી અને કાયાની પ્રાપ્તિ પુણ્યથી છે અને તેથી આત્માની શકિતઓ ખીલે એમ પ્રવર્તે. મન વાણું અને કાયાને સાધનરૂપ માનો અને તેને પોતાના તથા અન્ય માટે સદુપયોગ કરો. મન, વાણી, કાયામાં આત્માનું સ્વરૂપ ચિંતવવાથી મન, વાણી, કાયામાં આત્માની શક્તિઓનો વિકાસ થાય છે. આત્મામાં આત્મરૂપથી પરિણમીને મન-વાણું-કાયામાં સાક્ષરૂપ બની પ્રવર્તવાથી આત્મા પરમેશ્વર બને છે. સર્વ જીવો સાથે શુદ્ધ પ્રેમથી વર્તો. જ્યાં સુધી નામરૂપની હવૃત્તિ ન ટળી હોય ત્યાં સુધી ભક્તિ અને કર્મચગને અવલંબી આગળ વધે. નામરૂપની હવૃત્તિના નાશ પછી સંપૂર્ણ જ્ઞાનને પ્રકાશ થાય છે અને પશ્ચાત્ આત્મા તે જ પરબ્રહ્મ મહાવીર બને છે. બહિરાત્મભાવ ટળતાં અંતરાત્મભાવ પ્રગટે છે અને અંતરાત્માને પ્રાપ્ત થતાં મનવાણી-કાયાથી પૂર્વકમ ભગવાવા છતાં નવીન કર્મને બંધ થતો નથી, અને તેથી ગૃહસ્થાવાસમાં તથા ત્યાગાવસ્થામાં અનંત પુણ્ય, સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને અંતરાત્મભાવ પ્રાપ્ત થયા પછીથી પ્રતિકૂલપતિત સંયોગેમાં પણ આત્માની આંતરશુદ્ધિ અને પ્રગતિ થયા છે. ઋષિઓ! આત્માને જ પરમાત્મરૂપ ભાવ. આત્મા તે જ પરમાત્મા છે, એવી દૃઢ ભાવનાથી ધારણું ધારો અને તેવું ધ્યાન ધરે કે જેથી સર્વ
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
અધ્યાત્મ મહાવીર
ગારના
સંકલ્પ–વિકલ્પથી રહિત થશે. જેટલા રાગદ્વેષના સંકલ્પ વિકલ્પો તેટલા માનસિક સૂક્ષ્માવતારા અને તેટલી સુખદુ:ખની વેદના છે. મન દ્વારા થતાં સ્વો પણ સૂક્ષ્મ વિપાકે ભાગવવાના સૂક્ષ્માવતાર છે. જ્યાં સુધી સૂક્ષ્મ મેહાદિ વૃત્તિઓવાળું મન વર્તે છે ત્યાં સુધી સ્વપ્તદશા કે તંદ્રાવસ્થા છે. સ્વમદ્વારા સૂક્ષ્મ કર્મનો ભાગ થાય છે અને તેથી જ્ઞાનીને પૂ કર્મની નિર્જરા થાય છે. જે કર્માં દેહદ્વારા ભાગવવા અાગ્ય હાય અને જ્ઞાનીને નવીન સ્થૂલ દેહા લેવાની જરૂર ન હેાય તેવાં કર્મો વડે સ્વગ્નસૃષ્ટિમાં શુભાશુભાવતારા થાય છે અને ત્યાં શાતા-અશાતા વેઢાય છે, અને તેથી તે કર્મોની સ્વપ્નાવસ્થામાં નિરા થાય છે. એમ આત્મજ્ઞાનીને સર્વાવસ્થામાં આત્માની સાથે લાગેલાં કર્મોની નિર્જરા થાય છે અને દ્વિવ્યજ્ઞાન પ્રગટ થતું જાય છે. અજ્ઞાની લેાકેા નવાં કાંધે છે, અને તેથી આંધેલાં કર્મોથી અવતારાની પરપરા વધારે છે. તમે ઋષિએ ! આત્મજ્ઞાની છે. તમારા વાસથી સરસ્વતી નદી પવિત્ર થઈ છે. કલિયુગમાં સરસ્વતીનુ' માહાત્મ્ય વધશે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિઓએ અને બ્રાહ્મણેાએ પ્રભુના સદુપદેશ હૃદયમાં ધારણ કર્યાં, અને સ્થૂલ અને સૂક્ષ્મ વિશ્વમાં આકાશની પેઠે નિલે પ રહીને મન-વાણી-કાયાથી પ્રવ્રુત્તિ કરવા લાગ્યા. તેઓ પ્રભુ પરબ્રહ્મ મહાવીર દેવમાં તલ્લીન થઈ વર્તાવા લાગ્યા. સરસ્વતી નદીને પ્રભુ મહાવીરે પવિત્ર કરી. કલિયુગમાં સરસ્વતી નદીની પાસે વસનારા જૈના ભક્તિયેાગ, કર્માંચાગ અને જ્ઞાનયેાગને પામશે. પ્રભુએ ત્યાંથી અદ્રગિરિ પર વિહાર કર્યાં. અબુ ગિરિના મધ્યભાગમાં ત્રણ દિવસ સુધી રહ્યા અને ત્યાંથી અર્બુદના સથી ઉચ્ચ શિખર પર પધાર્યા અને સર્વ વિશ્વ પ્રતિ ધર્મ પ્રવાહમય વિચારને મેાકલવા લાગ્યા.
અર્જુ કિંગશિર પર આગમન :
વસિષ્ઠાશ્રમમાં ભગવાન પધાર્યા તેના સમાચાર સર્વત્ર
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
પર
અબુ ગિરિ પર રહેલા ઋષિમુનિઓએ જાણ્યા. તેથી સર્વ મુનિએના મનમાં આનંદ પ્રસર્યાં. સ મહાત્માઓએ પ્રભુને વંદન કર્યું, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પ્રભુની પૂજા કરી પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ સ મુનિએને ઉપદેશ દેવા લાગ્યા :
- દર્પણમાં મુખનું પ્રતિખિ ખ પડે છે તેમ મનમાં પ્રતિબિંબરૂપ થયેલી સ’સારની માયાજાળ ક્ષણિક અને કલ્પિત છે. જડ પદાર્થોમાં શુભની કલ્પના વસ્તુતઃ વારાફરતી ક્રૂર્યા કરતી હોવાથી ક્ષણિક છે. મનમાં અજ્ઞાનથી શુભની અને અશુભની કલ્પના થાય છે. મનમાં આત્માના જ્ઞાનના પ્રકાશ પડે છે ત્યારે શુભ અને અશુભની કલ્પના પ્રગટતી નથી, તથા જડ પદાર્થો તે જડરૂપે દેખાય છે અને જે આત્માએ છે તે આત્માએરૂપે દેખાય છે. જડ પદાર્થોના સંબંધથી મનમાં શુભ પરિણામ વા અશુભ પરિણામ જ્યારે પ્રગટતા નથી ત્યારે મનેામુક્તિ છે. શુભાશુભ સંકલ્પવિકલ્પરહિત નિવિકલ્પરૂપ મન થાય છે ત્યારે મનમાં આત્મયૈાતિના પ્રકાશ પડે છે. તથા સર્વ પદાર્થોનું તેના મૂળ સ્વભાવે યથા જ્ઞાન થાય છે. પશ્ચાત્ સર્વ પદાર્થોને જાણતાં-દેખતાં છતાં તથા વ્યાવહારિક કબ્યા કરતાં છતાં આત્મા સ્વતંત્ર અને મુક્ત રહે છે અને અન્ય લેાકેાના કલ્યાણ માટે બાકીનુ જીવન વહે છે. શુભાશુભ વિકલ્પસ’કલ્પરહિત મન થતાં આત્મામાં મને લીન થઈ જાય છે અને આત્મામાં મન લીન થઈ જતાં આત્માની શક્તિઓથી મન ઊભરાઈ જાય છે અને મનમાં ઊભરાયેલી શક્તિઓને કાયાવડે પ્રકાશ થાય છે.
અગ્નિથી તપાવેલા લેાઢાના ગાળા લાલચેાળ થઈ જાય છે અને અગ્નિ નીકળી જતાં પાછા પૂર્વે હતા તેવા ઠંડા થઈ જાય છે, તેમ મનમાં આત્માનું ચિદાનંદ સ્વરૂપ ઊભરાય છે ત્યારે મન-વાણી-કાયા પણ આનંદથી ઊભરાઈ જાય છે અને આંત્માથી મન જુદું પડે છે ત્યારે પૂર્વની પેઠે દ્વૈતભાવવાળુ મન થઈ જાય છે, અને તેથી આત્માનું ચિદાનંદ સ્વરૂપે
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
અધ્યાત્મ મહાવીર આસ્વાદાતું નથી. મન જે ઘણા વખત સુધી આત્માના ચિદાનંદ સ્વરૂપમાં લયલીન બને છે તે મનમાં જડ-ચેતન એમ બે ભાવનો દૈતભાવ વેદાતો નથી, રાગદ્વેષરૂપ દ્વૈતભાવ વેદાતો, નથી. મન એમ આત્મામાં લીન થઈ જતાં આત્મજ્ઞાનથી સર્વ પદાર્થોને જાણવા છતાં મનની દ્વતતા રહેતી નથી. એવા યેગને જ્ઞાનગ, રાજગ જાણ. રાજગમાં રહેતાં અનંત.. શક્તિઓને પ્રકાશ થાય છે. આત્માનાં અનંત નામે છે અને એ અનંત નામમાં મહાવીરનામ શ્રેષ્ઠ છે. આત્માની સન્મુખ રહેલું મન જે જે યોગ્ય સંકલ્પ કરે છે તે સિદ્ધ થાય છે. ઈડા, પિંગલા અને સુષણ નાડીના પ્રવાહને બંધ કરીને જેટલા વખત સુધી આત્માના ઉપયોગમાં રહેવામાં આવે છે. તેટલા વખતમાં અસંખ્ય ગોનું ફલ પ્રાપ્ત થાય છે. ઈડાનાડી, પિંગલાનાડી અગર સુષુમ્ભાનાડી વહેતી હોય, પરંતુ જેટલા વખત સુધી આત્મામાં મન ડૂબી ગયેલું હોય છે તેટલા વખતમાં અસંખ્ય યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. એકવાર બે ઘડી સુધી આત્મામાં નિર્વિકલ્પભાવે મન લીન થાય છે તે જીવતાં અવશ્ય મુક્તિનો અનુભવ આવે છે અને પશ્ચાત્ મૃત્યુ થતાં આત્મા જ્ઞાનભાવે સજીવન રહે છે. પશ્ચાત્ કર્મયોગે જો લેવા પડે છે તે પણ તેમાં ઇશ્વરાવતા તરતમગ થાય છે. એકવાર આત્માને અપક્ષ અનુભવ થયે કે તે પછી અશુભ કર્મો કરવા છતાં પણ અંતરથી શુભાશુભ કર્મવૃત્તિ નહીં રહેવાથી આત્મા નિબંધ રહે છે. શુભાશુભ પરિણામ વિના સર્વ દૃશ્ય પદાર્થો આત્માને બાંધવા શક્તિમાન થતા નથી, પછી બાહ્ય વ્યવહાર ગમે તે હોય તેથી આત્માની શુદ્ધિમાં હરકત આવતી નથી.
લોકવાસનાવૃત્તિને જીત્યા વિના કોઈ સ્વતંત્ર બનતો નથી. આત્માની નિર્લેપતા પિતાને અનુભવાય તે તરફ લક્ષ દે, પણ લોકની માન્યતા તથા કહેણી પર લક્ષ ન દે. દુનિયાના.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર લેકોની માન્યતાથી આત્માની સ્વતંત્રતાને નાશ ન કરે. સત્યની આગળ લેક રૂઢિનો હિસાબ ન ગણે. ગાયો વગેરે પશુઓનું હિંસક પશુઓથી રક્ષણ કરે અને અતિથિઓની સેવામાં મારી જ ઉપાસના છે એમ માનો. પવિત્ર બુદ્ધિથી વર્તો. કલિયુગમાં કલિયુગ પ્રમાણે ચાલનારા ઋષિઓ જ જીવી શકે છે. મનમાં નિર્બળ અને અશુભ વિચારો આવવા ન દે. ધર્માર્થે આત્માની શક્તિઓને વાપરો અને ધર્માથે સર્વ શુભ વિદ્યાદિ શક્તિઓને ગ્રહણ કરો. સ્વાર્થી લેકની આગળ સર્વ શકિતઓને ગોપવી પ્રવર્તી અને પરમાથી લોકોને સર્વ શુભ શક્તિઓ આપે. પરસ્પર ઉપકાર કરો, પણ એક પિતાની ફરજ માનીને કરો. સામે બદલે લેવાની સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરો. પરોપકાર કરતાં તેનો સામો બદલે મળે તે ગ્રહો, પરંતુ સામે ઉપકાર લેવાની બુદ્ધિ ન રાખો. સત્યનિષ્ઠાથી વર્તતાં અન્ય મનુષ્યો ગમે તેવા ખોટા અભિપ્રાય બાંધે તેની જરામાત્ર દરકાર ન રાખે. જેમ જેમ તમે આત્મામાં મનને રાખશે તેમ તેમ જ્ઞાનાદિ શક્તિઓ વડે પિતાને ભરપૂર દેખશો. આત્માની શકિતઓ જે આછાદિત થયેલી છે તેને આવિર્ભાવ થવો તે વેગ છે, અને તે યુગના પ્રકાશક અસંખ્ય નિમિત્તકારણો પણ અપેક્ષાએ યોગ છે. અનેક નિમિત્તયોગથી ઉપાદાનયોગમાં પ્રવેશ કરો. ઉપાદાનગની અનેક દષ્ટિઓને પસાર કરી શુદ્ધાત્મદષ્ટિને પામો. જ્યાં સર્વ વિશ્વ એકસમાન દેખાય છે એવી સમભાવની દષ્ટિને પામો.
હે ઋષિઓ! સર્વ વિઘોન્નતિનો આધાર સર્વકાલામાં હું છું. મને સર્વરૂપ દેખે. સર્વમાં મને દેખો. મારામાં તમે છે, તમારામાં હું છું. હું અને તમે એક છીએ. મારા વ્યાપક રૂપને અનુભવવા અને એકરૂપ થવા માટે વ્યકિતત્વ અને ભેદત્વ ભૂલ. સર્વવ્યાપકરૂપ થવા જેમ જેમ વ્યાપક ભાવનાને આચારમાં મૂકશો તેમ તેમ ભેદ– ભુલાશે. નામ, રૂપ, કુલ, જાતિ, દેશાદિનું
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
અધ્યાત્મ મહાવીર વ્યકિતત્વ અને ભેદત્વ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી ઉપાધિપરિછિન આત્મા છે અને નામ, રૂપ, દેશાદિક ઉપાધિના વ્યક્તિત્વ અને ભેદત્વનો જેમ જેમ લય થાય છે તેમ તેમ અપરિછિન્ન, નિરપાધિ, વ્યાપક આભા બનીને છેવટે પરમાત્મા થાય છે. નામ, રૂપ, દેહ, મન આદિની ઉપાધિથી રાગદ્વેષ પ્રગટતાં સંસાર છે. અને નામ, રૂપ, દેહ, દેશ, જાતિ, લિંગાદિમાં વ્યક્તિત્વ કે ભેદવા રહેતું નથી ત્યારે નામાદિ ઉપાધિમાં રાગદ્વેષવૃત્તિ રહેતી નથી..
“ઋષિઓ ! મારા વ્યાપક સ્વરૂપની દૃષ્ટિથી વિશ્વને દેખે.. સર્વસંગ છતાં નિઃસંગ રહે. વિશ્વમાં અવિશ્વરૂપ થઈને સર્વનું, કલ્યાણ કરો. સર્વ આત્માઓની સાથે એકરસરૂપ થઈ પરિણમી. રહો. તમારામાં સર્વ શક્તિ છે. સર્વકનાં હિતકર્મોને પ્રેરો. ગાયો વગેરેના દૂધથી, હવા, જલ, પ્રકાશ, પૃથ્વીથી શરીરની પુષ્ટિ કરો. સર્વ વિશ્વમાં અનેક રૂપમાં આત્મસૌંદર્ય દે.
પ્રભુ મહાવીર દેવનાં એવાં વેદવચનોનું શ્રવણ કરીને મહર્ષિઓ અત્યંત આનંદ પામ્યા, અને સાક્ષાત્ સાકાર ભગવાનનાં દર્શન પામી, સંતોષ પામી સ્તુતિ કરવા લાગ્યા કે , “હે, પ્રભો ! આપને બોધ શ્રવણ કરી અમને પરમ સમાધિ પ્રાપ્ત થઈ. આપના બોધથી અમારા સર્વ સંશયે ટળી ગયા. આપ પ્રભુને. પામી અને પૂર્ણ નિર્ણય અને સ્વતંત્ર બન્યા છીએ. આત્માથી ભિન્ન દેહાત્માધ્યાસાદિ સર્વ અધ્યાસથી હવે અમે રહિત થયા. ભક્તિ, જ્ઞાન અને કર્મવેગનું પરિપૂર્ણ રહસ્ય જાણ્યું. બ્રાહ્યણોનું, ક્ષત્રિયોનું, વિનું, શુદ્રોનું અને ગાયો વગેરેનું રક્ષણ કરવા આપ અવતર્યા છે. આસુરી શક્તિઓને પરાજ્ય કરી સુરી શક્તિઓને સર્વત્ર વિજય કરાવવા આપ પ્રગટ્યા છે. આપ પ્રત્યક્ષ થતાં શાસ્ત્રોનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે.
“હે પ્રભો ! આપ સર્વ જીવોને, દેને, મનુષ્યોને પિતપિતાની ભાવના પ્રમાણે ફળ આપનારા છે અને સર્વના અંતર્યામી
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર છે. ગૃહસ્થ ધર્મ અને ત્યાગી ધર્મ એ પ્રકારના ધર્મ આપે વિધલેકહિતાર્થે સમ્યગ આચરી બતાવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવાદિક દેવ, ચાર પ્રકારના દેવ અને દેવીઓ, વીરે, શક્તિઓ, લેકપાલ, ગ્રહ, રુદ્રો વગેરે સર્વે આપનાં ધ્યાન ભક્તિ કરી જ્ઞાનાદિ ગુણ તેમ જ પરબ્રહ્મતાને આવિર્ભાવ કરે છે. આપના ચરણથી અર્બુદગિરિ પવિત્ર થયો છે. વિશાખ સુદિ તૃતીયાના દિવસે આપ અહીંયાં પધાર્યા છે તેથી વૈશાખ સુદિ તૃતીયાના દિવસે જે લોકો અહીં આવી આપ પ્રભુની ભકિત કરશે તથા ધ્યાન ધરશે તેઓ અસંખ્ય પ્રકારના કેટી યાનું ફળ એક ક્ષણમાં અહીં પામશે.
સર્વ વેદોનું અધ્યયન કરોડો વર્ષ પર્યત જેઓ કરે છે તેઓ અહીં આવીને આપનું ધ્યાન ધરશે અને ભક્તિ કરશે તો તે એક ક્ષણમાં સર્વ વેદના કરોડો વર્ષના અધ્યયનનું ફળ. પામશે. કલિયુગમાં અહીં આવીને જે આપનું ધ્યાન, સ્મરણ કે જાપ કરશે તેઓ સર્વ પાપથી વિમુક્ત થશે.
હે પ્રભો ! આપને ભક્તો જ્યારે પરાભક્તિથી સંભારશે ત્યારે આપ અહીં મળશે એવો આપનો આશીર્વાદ સત્ય છે. જે લેકે અહીં આવી દાન, તપ, જપ, યજ્ઞ વગેરે ધર્મકર્મો કરશે તેઓ અનંતગણું ફળ પામશે. અહીં આવીને તપ કરનારાઓ સર્વ પ્રકારના શાપથી વિમુક્ત થશે. “પરબ્રહ્મ મહાવીર મહાવીર એ જેઓ જાપ જપશે તથા જાપ જપનારાઓની જેઓ ભક્તિ કરશે તેઓ આપને નિષ્કામભાવથી તથા સકામભાવથી પામશે.
“પ્રભો ! આપે અમોને તાર્યા. સ્વધર્મમાં તત્પર રહેવું અને અન્ય ધર્મને દ્વેષ ન કરવો અને સર્વ જેમાં ધર્મ રહેલ છે તે આપે જણાવ્યું. સર્વ મહર્ષિઓને આપે આત્મજ્ઞાન આપી પવિત્ર કર્યા. આપને અનંત મહિમા છે. આપનાં અનેકરૂપે અમે એ દર્શન કર્યા.”
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
અધ્યાત્મ મહાવીર સમરવીર નૃપને બોધ:
પ્રભુ મહાવીરદેવે સિંધુ દેશના સમરવીર રાજાને પ્રતિબોધ આપે, કે જે પોતાના પૂર્વગૃહાવાસ સંબંધથી શ્વસુર થતા હતા. સિંધુ દેશના ત્યાગી ઋષિઓને પ્રભુએ ઉપદેશ આપે કે, “આત્મપેઠે સર્વ જીવોને દેખે. સર્વ જી પર દયાભાવ ધારણ કરો. સત્ય જીવનથી જીવે. અ૯પ દેષ અને મહા ધર્માર્થે આજીવિકાદિ કર્મો કરે. સુધારૂપ અગ્નિમાં ભક્ષ્ય ભોજનરૂપ હવિને હેમો. નિર્ણય જીવન ગાળે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. સત્યથી ભય ન પામો. અસત્યથી ભય પામે. આત્મા ધારે તે કરી શકે છે. હૃદયની શુદ્ધિ
જ્યાં છે ત્યાં મારે પ્રકાશ પડે છે. શરીરને વસ્ત્ર પ્રમાણે ઉપચગી માને. ત્યાગીઓનું જીવન સર્વ વિશ્વના હિતાર્થે છે. રાજાઓ અને પ્રજાઓના શાસક ખરા ત્યાગીએ છે. અદશ્ય તત્ત્વોના વાદવિવાદમાં મતભેદથી જીવન કલુષિત ન કરે, પણ જે જે સમજાય તે માનો અને જે મારો ઉપદેશ ન સમજાય તેમાં મધ્યસ્થ રહી પ્રવર્તી એટલે આવરણે ટળતાં જે જે ન સમજાતું હશે તે સમજાશે. વિશ્વના જીવોને ઉપયોગી થાય એવા કર્મો કરો. સર્વ કર્તવ્ય કરતી વખતે સાધ્યભાવને ઉપગ ન ચૂકે અને ખેદ, ભય, લજજા, ક્ષુદ્રતાને ત્યાગ કરો. અનાદિક શક્ય પદાર્થોથી આજીવિકા ચલાવે. સાત્વિક આહારથી પવિત્ર જીવન ગાળે. સાત્ત્વિક જ્ઞાનથી આગળ શુદ્ધાત્મજ્ઞાન પ્રગટ કરે. પ્રકૃતિનો અધ્યાસ પિતાના ઉપર તથા અન્યાત્માઓ ઉપર કરીને આત્માઓમાં પ્રકૃતિના ગુણદોષોને દેખવાની ભ્રાંતિ દૂર કરો. મારી અનંત
તિની સાથે તમારા સ્વરૂપની અભેદતા અનુભવે. પ્રકૃતિને ગુણદોમાં આત્માને આરોપ ન કરો. એવી તમારી દઢતા થતાં તમે મને સર્વ વિશ્વમાં પરબ્રહ્મરૂપ દેખી, નિલય થઈ પ્રવર્તશે. અનેક ધર્મોની વિવિધતા અને ઉપયોગિતા તરફ લક્ષ રાખે અને અભેદભાવરૂપ જૈનધર્મની મહત્તા સમજો. તમે
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
તાપસાશ્રમમાંથી પ્રભુનો વિહાર જૈનધર્મને પાળો છે. શ્રી પાર્શ્વનાથ તીર્થકરના ઉપદેશરૂપ વેદને તમે ભણે છે. આમ પ્રભુએ ઉપદેશ આપ્યો.
ઋષિમુનિઓ વગેરે સર્વ લોકોએ પ્રભુને વંદી પૂછ ઉપદેશ સ્વીકાર્યો અને સિંધુદેશના સર્વલેએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
પ્રભુની પાસે સમુદ્રના અધિષ્ઠાતા વરુણદેવ આવ્યા અને કહ્યું કે, “હે પ્રભો ! તમારી આજ્ઞા પ્રમાણે સમુદ્રો પ્રતિ મારું કર્તવ્ય બજાવું છું.' અરબસ્તાન વગેરે દેશે પ્રતિ ગમન:
પ્રભુએ ત્યાંથી અરબસ્તાન, યરૂશેલમ, ઈરાન, રૂમ વગેરે દેશમાં વિહાર કર્યો. તે તરફના લોકો જડ હિંસક અજ્ઞાની હતા. પ્રભુએ તેમને ચમત્કારોથી પિતાની તરફ આકર્ષ્યા. પ્રભુએ બાબીલોનના વિદ્વાનને પ્રતિબધી ભક્તો બનાવ્યા. બાબીલેનમાં અધમી રાજા અને પ્રજા થતાં બાબીલે દેશની પડતી થશે એમ જણાવ્યું. અગ્નિ, સૂર્ય, જલ વગેરેમાં પરબ્રહ્મ મહાવીર દેવની પ્રભુતા સ્થાપી તે તરફના લોકો અગ્નિ, સૂર્ય, જલમાં પ્રભુની મહત્તા દેખવા લાગ્યા અને તેમને પૂજવા લાગ્યા. જે જે શકિતમય પદાર્થો હતા તેમાં તેઓ મહાવીરને જોવા લાગ્યા અને પરમાર્થ કર્મરૂપ યજ્ઞમાં આત્માહતિઓને આપવા લાગ્યા. પ્રભુની શક્તિની વેદિકા કરીને તેમાં પવિત્ર અગ્નિ ચેતાવવા લાગ્યા. પરબ્રહ્ય મહાવીરને તેઓ સૂર્ય વગેરેમાં જોવા લાગ્યા. સૂર્ય, અગ્નિ, જલ, નદી, સાગર વગેરેને પ્રભુનાં પ્રતીક માની પૂજવા લાગ્યા. યહોવાહ અર્થાત્ યજ્ઞવાહક શ્રીમહાવીરદેવ છે અને તે જ વિશ્વના પાલક પ્રભુ છે, તે શરીરની અપેક્ષાઓ સાકાર છે અને સર્વ જડ પદાર્થો કરતાં સૂક્ષ્મ અને પરમાણુ વગેરે પણ જેના નૂરમાં ઓતપ્રોત થઈ રહ્યાં છે એવા નિરાકાર પરબ્રહ્મ મહાવીરદેવ અનાદિ અનંત છે એમ અનુભવવા લાગ્યા.
શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથના સમયના ઋષિઓએ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
અધ્યાત્મ મહાવીર પરબ્રહ્મ મહાવીર પ્રભુનું શરણ અંગીકાર કર્યું. અનેક અજ્ઞાની લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો. અનેક જડા મરેલા મનુષ્યને પ્રભુએ આત્મભાવે જીવતા કરીને લાખો લોકોને પ્રભુપણાને. ચમત્કાર બતાવ્યો. બાબીન નગરીમાં રહેલાં હિબ્રુ, જ્ય, સેમેટિક ભાષાના વિદ્વાનોએ અનેક પ્રશ્નો પૂછયા. તેઓને પ્રભુએ સમ્યફ ઉત્તર આપે. પ્રભુએ હજારો ભાષાઓને બોલી બતાવી અને તેઓને સમજાવી તથા તેઓનાં શાને મુખથી બેલી બતાવ્યાં અને તેઓના સર્વ સંશયોને દૂર કર્યા. તેથી તેઓએ પ્રભુ મહાવીર દેવને સર્વવિશ્વદેવ તરીકે અંગીકાર કર્યા. પ્રભુ મહાવીરદેવે માંસાહારી પાપી અજ્ઞાની લોકોને ભક્તો બનાવ્યા અને માંસાહાર, હિંસાદિ પાપથી મુકત કર્યા. પ્રભુની કૃપાથી બાબીલોન નગરીના ત્યાગી લોકો તથા ભક્ત ગૃહસ્થ લોકોને પિતાના અનેક જન્મો દેખાયા તથા દરેક જન્મમાં કરેલાં શુભાશુભ કર્મો દેખાયાં. પ્રભુના ઉપદેશથી સ્વર્ગનાં વિમાન દેખાયાં તથા નરકનાં સ્થાને દેખાયાં. વિશ્વના સર્વ જી અનેક નામરૂપથી પ્રભુ મહાવીરને જ્યાં ત્યાં ભજે છે, સેવે છે એમ દેખવા લાગ્યા. તેથી તેઓનું અજ્ઞાન ટળ્યું અને પ્રભુ મહાવીરના ભકતો બની શાંત સ્થિર પ્રજ્ઞાવાળા થયા. બાબીલોન નગરીની પૂર્વ દિશાએ ત્યાગીઓને રહેવાનો બગીચો હતો ત્યાં પ્રભુએ પાર ધારણ કર્યાથી ત્યાંના લોકોએ ત્યાં સ્તૂપ કરાવ્યો.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ત્યારબાદ ત્યાંના લોકોએ ત્યાં સ્તૂપ પાસે જઈ પ્રાર્થના કરવા માંડી. ત્યાંના ભવ્ય લોકેએ અનેક ભવમાં પ્રભુનું સાકાર સ્વરૂપ જેવાના સંક૯પપૂર્વક તપ કર્યું હતું તેથી તેઓને સાકાર પ્રભુનાં દર્શન થયાં અને પાપરહિત વિશુદ્ધ બન્યા.
પ્રભુએ ત્યાંથી ઉત્તર દિશા તરફ વિહાર કર્યો અને હૂણ, સીથિયનજાતવાસી દેશમાં પ્રવેશ કર્યો. હૂણ દેશના લોકોએ પ્રભુની સાથે સ્થિર પ્રેમથી તાદાભ્યસંબંધ બાંધ્યું. ત્યાંની સ્ત્રીઓએ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર વિશુદ્ધ પ્રેમથી પ્રભુ મહાવીરનું ગાન કર્યું. તાર્તાર અને મંગુ લોકોએ પ્રભુ મહાવીર પરમેશ્વરનું દાસત્વ સ્વીકાર્યું. પ્રભુએ તાર્તાર, અને મંગુ લોકોને ઉપદેશ આપ્યો કે, “તમે પરસ્પર વિશ્વાસથી વર્તે. વિશ્વાસનો ભંગ ન કરે. કરેલી પ્રતિજ્ઞા પાળે. તમે સૂર્યવંશી છે અને તેથી તમે અસંખ્ય કાળથી જેન છે. ગમે તે અવસ્થામાં ગમે તે ધંધો કરતાં મારું ધ્યાન રાખવું. સંતમાં અને મારામાં ભેદ ન માનો. ગાય વગેરે પશુઓનું પાલન કરવું. મારી પ્રસન્નતા માટે ન્યાયનીતિથી પ્રવર્તવું અને અન્યાયી કે જુલ્મી લોકોને ઘટતી હિતશિક્ષા કરવી. મારે વિશ્વાસ
જ્યારે આ દેશમાં નહીં રહેશે ત્યારે આ દેશની પડતી થશે. મારી આજ્ઞા પ્રમાણે વર્તો.”
તાર્તાર અને મંગેલિયાના કે એ પ્રભુનું શરણ સ્વીકાર્યું, પ્રભુએ તેઓમાં નવજીવન રેડયું. તાર્તાર અને મંગેલિયા પાસે આવેલા વેતદ્વીપના રણમાં રહેલ ઋષિઓને દર્શન આપ્યું અને ત્યાંના કષિઓને અનેક પ્રકારનું અધ્યાત્મજ્ઞાનનું શિક્ષણ આપ્યું. તેમને ગુપ્ત-અગુપ્ત યોગવિદ્યાનાં રહસ્ય શીખવ્યાં. ત્યાં પાપી લોકો પ્રગટવાથી વેતદ્વીપ વગેરે સ્થાનેમાં થયેલાં પરિવર્તન જણાવ્યાં. ત્યાં શ્રી કષભદેવ પ્રભુની પ્રતિમાને ઋષિઓ પૂજતા હતા. પ્રભુએ ત્યાંના દેવતાઓને હુકમ કર્યો કે આ સ્થાનનું–રણનું પવિત્રપણું જાળવવું. કલિયુગમાં ભવિષ્યમાં જૈનધર્મ પ્રગટ કરનારા દેવો અને દેવીઓ તરફથી સર્વ વિશ્વને જૈનધર્મનો લાભ મળશે.
પ્રભુએ ત્યાં આવેલી સુવર્ણ વાલુકા નદીના મૂળ સ્થાનમાં ધ્યાન ધર્યું અને સંકલ્પ કર્યો કે આ તરફના મારા ભક્ત લોકોમાં શુદ્ધ પ્રેમ, ભક્તિ, સરલતા, હૃદયશુદ્ધિ, અતિથિ સેવા જન્મતાંની સાથે રહેશે. પ્રભુએ રેતીના રણની પાસે આવેલી મેરુ જેવી પર્વતશ્રેણીમાં આરૂઢ થઈને ત્યાં રહેલ દેવો અને દેવીઓને પ્રતિબંધ આપે, અને ત્યાં ધ્યાન ધરનારા લોકોને
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
આત્મશક્તિએ પ્રગટ કરાવાના યાગેા દર્શાવ્યા. સર્વ જૈન મુનિએને તથા ગૃહસ્થ જૈનેને જ્ઞાન-દન-ચારિત્રયાગની ત્રિપુટી આપી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ ચીન અને મહાચીન દેશના લેાકેાને અનેક ચમકારા બતાવ્યા અને સર્વ પ્રકારની નીતિઓનું શિક્ષણ આપ્યું. પ્રભુએ તિબેટ દેશમાં રહેલા ત્યાગી ઋષિમુનિઓને પેાતાના અનાવ્યા તથા અઠ્ઠાવીસ તેમ જ પચાસ લબ્ધિઓને દેખાડી. તેથી તેના ભક્તામાં લબ્ધિએ પ્રકટવા માંડી. અન્ મહાવીરદેવે કાશ્મીરમાં ત્રણ માસ વાસ કર્યો તથા ઋષિક દેશમાં એક માસ પ. તપ ટન કર્યુ.. પ્રભુએ કેાકેશસ પર્યંત ઉપર એક દેવનું સેવકપણું સ્વીકાયુ ( એટલે દેવ પ્રભુને સેવક બન્યા ). પ્રભુએ ત્યાંના લેાકેાની અત્યંત શ્રદ્ધા-પ્રીતિ જોઈ ને આશીર્વાદ આપ્યા કે ‘તમારું અત્યંત સુંદર સ્વરૂપ કાચમ રહેશે. અહી` મારા ભક્તા કલિયુગના અંતે ઘણા પ્રમાણમાં પ્રગટશે અને તેએ મારા નામથી ચમત્કાર કરી બતાવશે તેમ જ પશ્ચિમ દિશામાં શ્રદ્ધાપ્રીતિરૂપ ભક્તિના પ્રચાર કરશે. અહીંના મનુષ્યા કલિયુગમાં અન્યધમી થશે અને પુનઃ સ્વતંત્ર પ્રજાતંત્ર સામ્રાજ્ય પ્રગટચા પછી કેટલેક કાળે જૈન મનશે. મારું નામ સ્મરનારા અને મારા સ્વરૂપમાં લયલીન થનારા અહી’ના મહાત્માઓ પશ્ચિમ વિશ્વમાં ધર્મના પ્રચાર કરશે.
:
6
વિશ્વના સર્વ દેશ્ય પદ્યાર્થીના વિજ્ઞાનની છેલ્લી શેાધમાં વિજ્ઞાનીએ ચરમમાં ચરમ મારું નિરાકાર અનંત યાતમય પરબ્રહ્મ સ્વરૂપ, કે જેમાં સવ જડ વિશ્વની ઉત્પાદ-વ્યય-જ્ઞેયતા ભાસ્યા કરે છે, તેને શેાધી તેમાં લયલીન ખનશે.’ એમ કેાકેશસવાસી ભક્તોને કહ્યું. તેએએ તેમને જણાવ્યું કે, ‘તમે। મારા સ્વરૂપનું તર્ક દૃષ્ટિથી લક્ષણ માંધવાની માથાકૂટમાં પડશે નહીં. દયા, સત્ય અને પરાક્રમ તરફ લક્ષ રાખશે. જ્યાં જ્યાં જેટલા ગુણા અને સત્કર્મો જે જે પ્રમાણમાં પ્રગટેલાં
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
૧
દેખાય ત્યાં ત્યાં તેટલા પ્રમાણમાં મારું આવિર્ભાવ સ્વરૂપ જાણશે। અને અપ્રગટ સ્વરૂપને તિરાભાવ કે અવ્યક્ત સ્વરૂપ જાણશે. કેાકેશસવાસી લેકે અને મહાત્માએ ! તમે કદી કઈ અન્યાયી અધમી સત્તાના જુલ્મથી પરતંત્ર ન બને. અધમી જુલ્મીઓના તાબે ન થાઓ અને દેશ તેમ જ રાજ્ય અને ધર્મનુ ં રક્ષણ કરા. આત્મસામ્રાજ્યને સત્ર પ્રવર્તાવેા. સત્ર મારા સદુપદેશને ફેલાવા. કાઈના પર અન્યાય કે જુલ્મ ન કરો. સ લેાકેાને ધ માગ માં પ્રવર્તાવનાર હું છું. નામરૂપના ભેદે સવાઁ ખડામાં અને સર્વ કાલમાં ધર્મોપદેશ આપનાર અને વિશ્વવ્યવસ્થા ચલાવનાર એક છતાં વ્યક્તિભેદે અનેકરૂપ અપેક્ષાએ હું છું. માટે ભિન્ન નામરૂપવાળા સર્વકાલીન મારા ઈશ્વરી અવતારામાં પરબ્રહ્ન મહાવીર એક જિનેશ્વર અન્ બ્રહ્મણપતિ એવા મને જ્યાંત્યાં દેખી જૈનધર્મની યથાશક્તિ આરાધના કરા. સેવા, શક્તિ, ઉપાસના, કર્મ અને જ્ઞાનની આરાધના એ જ મારી આરાધના જાણે. સર્વ જીવાનું ભલું કરવું એ જ મારી સેવા છે.' પ્રભુ મહાવીરદેવે ત્યાંના ત્યાગી ઋષિમુનિએને નિરાકાર એવું પેાતાનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવ્યું તેથી તે પરમા
નંદુ પામ્યા.
પ્રભુ કેાકેશસ પતની તળેટીમાં ઊતર્યાં તે વખતે એક વૃદ્ધ હાથીએ વનમાંથી આવી પ્રભુના ચરણ પર કમલ ચઢાવ્યાં અને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, હું પ્રભા ! મેં અહીં એક ઋષિના આશ્રમમાં આવેલા ત્રણ જ્ઞાની મુનિના મુખથી સાંભળ્યુ હતું કે આપ અહીં પધારવાના છે અને આપ અહીં આવતાં ષઋતુનાં પુષ્પા એક કાલમાં વિકસિત થવાનાં છે. તે પ્રમાણે ચિહ્ન થવાથી આપ પરમાત્મ મહાવીરદેવ છે એમ જાણ્યું છે. મે આપનું શરણ સ્વીકાર્યુ છે. મારા ઉદ્ઘાર કરો.' પ્રભુએ વૃદ્ધ હસ્તીને અભય આપ્યું અને તેના હૃદયના પડદા દૂર કર્યા. તેને મહાન અંતરાત્મા બનાવ્યેા. પ્રભુએ ત્યાંના લેાકેામાં
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
અધ્યાત્મ મહાવીર
સદા ભક્તિ કાયમ રાખનાર અતિથિસેવાના ઉપદેશ આપ્યા. “પેાતાના સ્થાનમાં આવેલા શત્રુએનુ' પણ સન્માન કરવું, ભક્તોમાં મારું સ્વરૂપ જોવુ, ભક્ત ત્યાગીઓને આવતાં દેખી ઊભા થવું અને તેમના સામા જઈ પરસ્પર ભેટવું અને એકખજાનુ કુશલ પૂછ્યું. ત્યારબાદ અતિથિઓની ખાનપાનથી ભક્તિ કરવી. ઘેર પધારેલા ગુરુમાં અને મારામાં અભેદભાવ ધારણ કરવે અને તેની સેવા કરવી. અતિથિઓની સાથે કઢાપિ દ્રોહ ન કરવા. અતિથિઓને ભેાજન કરાવવામાં ભેદ્યભાવ ન રાખવેા. અતિથિને મારી પેઠે જોવા અને તેને સસ્વાર્પણ કરવું. જે અતિથિઓનું અપમાન કરે છે અને તેઓને આશ્રય આપતે નથી તે મારું અપમાન કરે છે અને તે શુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરી શકતેા નથી. જેએ અતિથિઓમાં પૂ. પ્રેમ રાખે છે તેએ મારું સ્વરૂપ પામે છે. અનગાર ત્યાગી અતિથિએનું જે દેશમાં સન્માન થાય છે તે દેશમાં શાંતિ, વૈભવ અને જ્ઞાન વ્યાપે છે. સંતેાની સેવાભક્તિમાં મનને ઉદાર કરવું. સંતાને ચાહવા. સંતા તરફથી સહેવામાં આત્મજ્ઞાનના પૂર્ણ પ્રકાશ થાય છે. અતિથિઓને, અભ્યાગતાને, સતાને વળાવા જવુ' અને તેઓને આશીર્વાદ મેળવવો. અતિથિઓએ આશ્રયદાતારાની સાથે પ્રામાણિકપણે વર્તવું અને કદાપિ વિશ્વાસઘાત ન કરવો. અતિથિ થઈને જે ઘરમાં વા આશ્રમમાં જવું ત્યાં મારા ઉપદેશ પ્રમાણે વર્તવુ અને સર્વ પ્રકારના દ્રોહથી રહિત રહેવું. અતિથિ જે ઘરમાં વાસ કરે છે ત્યાં લક્ષ્મી, વિદ્યા અને શક્તિઓના વાસ થાય છે. ક્ષુધારૂપ અગ્નિમાં જેએ શુદ્ધ અને ભક્ષ્ય અન્નના હેામ કરે છે તેમને અગ્નિની ખરી ઉપાસના કરનારા મારા ભકતા જાણવા. સંતા, અભ્યાગતા, અતિથિએ, વટેમાર્ગુ આને ભેાજન અને સ્થાનને આશ્રય આપવો એ જ જેનેાના પરમ જૈનધમ છે, એવુ' હે જૈને ! સમજો. અતિથિઓની સેવા કરવાથી આતા મનશેા. અતિથિએ અને સત્તા જ્યાં જ્યાં
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
૬૩
મારા પ્રેમી છે.
મારુ' ગાન કરે છે ત્યાં ત્યાં મારી શકિતઓનેા પ્રાદુર્ભાવ થાય છે. અતિથિ પર જેએ પ્રેમ કરે છે તેએ ભિન્ન ભિન્ન ધર્મોના વિતંડાવાદને દૂર કરો વિશ્વાસ અને પ્રેમ રાખી પ્રવર્તો.
અને મારામાં ફકત
• પ્રેમથી દ્વેષ શમે છે. ક્ષમાથી ક્રોધ શમે છે. ઉપકારથી વૈર શમે છે. પ્રાયશ્ચિત્તથી કરેલાં પાપ ટળે છે, તેમ સૌંતની સંગતમાં મારા પ્રકાશ થાય છે. માટે સતેાની સેવા કરે. ઘેર આવેલાઓનુ અપમાન ન કરે. ગમે તેવા વિધીએ હાય પણ તે ઘેર પધારે ત્યારે તેઓને મારા જેવા દેખેા. માલ, વૃદ્ધ, ગ્લાન અને કન્યાએને ખાસ આશ્રય આપે. તેએની નિષ્કામપણે સેવા કરેા. તમે અને તમારા વશો જ્યાંસુધી એ પ્રમાણે વર્તાશે ત્યાંસુધી વિશ્વના ખાગ સરખુ. કાકેશસ સ્થાન શે।ભશે.
‘ દંભ, વિશ્વાસઘાત, પ્રપંચ, અહંકાર, વ્યભિચાર, અન્યાય, જુલ્મ, હિંસાથી પવિત્ર સ્થાનેા પણ અપવિત્ર અને છે. પવિત્ર મનુષ્યા જ્યાં વસે છે તે સ્થાને પવિત્ર બને છે. સતાના સમાગમથી પવિત્રતા પ્રાપ્ત થાય છે. પૂર્વે અનેક તીર્થંકરાએ આવીને અન્ય સ્થળેાની પેઠે કાકેશસ પર્યંતને પણ પવિત્ર કર્યો છે.
(
· અપવિત્ર પાપી મનુષ્યા જ્યાં વસે છે ત્યાં અપવિત્ર વાતાવરણ ફેલાય છે. પવિત્ર સ્થળેામાં આત્મધ્યાન ધરવાથી અને સંતાની સેવા કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. આત્મા પેાતાની પવિત્રતાથી જડ વસ્તુઓને પણ ધાર્મિક વાતાવરણથી ભરી દઈ પવિત્ર કરી શકે છે,
૮ જ્ઞાનીએ જીવતાં–જાગતાં, હરતાં-ફરતાં પવિત્ર સ્થળે છે. અપત્રિને પવિત્ર કરનાર સંત, જ્ઞાની, મહાત્માઓ છે. જ્ઞાનીસમાન આ વિશ્વમાં કેાઈ પવિત્ર નથી. કેાકેશસદેશવાસી લોક
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તમે જ્ઞાનીઓને ચાહે અને જ્ઞાનીઓની પાસે રહે. અપવિત્રને પ્રથમ દૂર કરો. જેનામાં પવિત્રતા છે તે મને પરમ પ્રભુ તરીકે અવલેકવા સમર્થ બને છે. બાળ જીવોએ અપવિત્રોની ધર્મ, બુદ્ધિથી સંગત કરવી નહીં અને પવિત્ર મહાત્માઓએ અપવિત્રોને પિતાના સહવાસમાં લઈ તેઓની પાસે રહી તેઓને પવિત્ર બનાવવા પ્રયત્ન કરો. ભક્તિ અને જ્ઞાનથી પાપીઓ પણ ક્ષણમાં મુક્ત બને છે. કોકેશસપ્રદેશવાસીઓ! તમારી પાસે આવનારા સંત, વટેમાર્ગુઓનું સારી રીતે આતિથ્ય કરે અને તેઓને મારું જ્ઞાન આપે તથા તેઓ પાસેથી મારું જ્ઞાન ગ્રહણ કરો. કોકેશલપર્વત કદાપિ મારા ભક્ત સંત વિના ખાલી રહેશે નહીં. કલિયુગમાં આ પ્રદેશમાં અધર્મને પ્રચાર થશે, તોપણ તે સમયે ગુપ્તપણે અહીં મારા ભક્ત યોગી અને ત્યાગીએનો વાસ રહેશે અને તેઓ પાછી ધર્મની પ્રવૃત્તિ થશે ત્યારે જાહેરમાં દર્શન દેશે. ત્રણવાર આ પ્રદેશમાં અંધકાર વારાફરતી છવાશે. પશ્ચાત્ આ દેશમાં મારા ભક્તો મેહશત્રુના ઉપાસકોનું જોર તોડશે અને આ પ્રદેશમાંથી પશ્ચિમના સર્વ પ્રદેશમાં કલિયુગમાં મારો પ્રકાશ જશે.
“રામદેશની પર્વતશ્રેણીમાં કલિયુગના મધ્યકાલમાં મારી આજ્ઞા પ્રમાણે ધર્મ પ્રગટ કરનાર યોગીઓને પ્રાદુર્ભાવ થશે. ઋષિદેશના અને મહાચીન વચ્ચેના પર્વતોમાં મારા જેગીઓ કલિયુગના મધ્યકાલમાં વાસ કરશે. તેઓ મારા નામના મંત્રોથી વિશ્વના લોકોને ધર્મવિશ્વાસમાં સ્થાપિત કરશે અને અન્ય મિથ્યાધર્મ, કે જે અસત્ય, હિંસા, ચેરી, વ્યભિચાર, કાપંકાપાથી ભરેલા છે, તેઓને દૂર હઠાવશે. મારી શ્રદ્ધાપ્રીતિ જે દેશમાં નથી ત્યાં મહાશત્રુ મહારાજાને વાસ થાય છે અને ત્યાં મનુષ્યોમાં પરસ્પર વિશ્વાસ, પ્રેમ, ભાતૃભાવ, ઐક્ય રહેતાં નથી. કોકેશસ પ્રદેશના લોકે! તમે અને તમારા વંશજે જ્યાં સુધી મારી ભક્તિ માટે જીવે છે ત્યાં સુધી તમારી વંશપરંપરા કાયમ.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
૬૫
રહેશે અને તે સ્વતંત્ર, નિલય અને આની રહેશે. તેઓના શત્રુઓનું જોર તેઓ પર ચાલશે નહી. મારી શ્રદ્ધા-પ્રીતિ જ્યારે નહી' હેાય ત્યારે તમારા વંશોમાં તેજ, પરાક્રમ, વિવેક વગેરે જીવતી શક્તિોએ રહેશે નહીં. શ્રદ્ધા-પ્રીતિ વિનાની ભક્તિ તે મરેલી ભક્તિ છે. શ્રદ્ધા અને પ્રીતિ વિનાના ધર્મ તે મરેલા ધમ છે. ગમે તે ભાષાથી સમજીને જેએ મારી પ્રાર્થના કરે. છે અને મારા પર સ`પૂર્ણ વિશ્વાસ મૂકી, મારામાં સમાઈ એકરૂપ બની જાય છે તેની ગમે તેવા પ્રસંગેામાં હું સદા રક્ષા કરું છું. સમ્યકૃત્વજ્ઞાનથી ચારિત્ર પામે.
‘હું એક પરમાત્મા મહાવીર છું. દુનિયાના લેાકેા મને અનેક નામરૂપથી ભજે છે અને ભજશે. સર્વ ધર્મ મારામાંથી પ્રગટે છે અને મારામાં સમાય છે એમ અનાદિકાળથી થયા કરે છે અને થશે, એવુ' જાણી જેએ સર્વ મનુષ્યેામાં મને દેખે છે અને સની સાથે એકાત્મમહાવીરભાવથી જેએ વર્તે છે તેઓને જીવતાં મુક્ત થયેલા જાણવા. જયાં જ્યાં ગુણુ, શક્તિ, પ્રભુતા, શુદ્ધ પ્રેમ, જ્ઞાન, આનંદ છે ત્યાં મારું... પ્રગટ રૂપ છે. બુદ્ધિનાં અનેક લક્ષણા વડે મને લક્ષ્ય કરનારાએ મારી શ્રદ્ધા-પ્રીતિ વિના શુષ્ક બની જાય છે. શ્રદ્ધા-પ્રેમના ગર્ભમાં જ્ઞાનના વાસ છે. જેએ શ્રદ્ધા-પ્રેમને પ્રાપ્ત કરતા નથી તેએ લાખે। શાસ્ત્રોના અભ્યાસથી સત્ય જ્ઞાનને પામી શકતા નથી. સર્વ વિશ્વને જેએ નિર્દોષ દેખવાની ભાવના ધારે છે તેએ દ્વેષથી બંધાતા નથી. કેાઈનામાં દોષા ન દેખો. સર્વાંમાં ગુણે! દેખો. ૮ પૂજ્ય મહાત્માઓને પેાતાની અલ્પબુદ્ધિથી ન તાલે. પૂજ્ય જ્ઞાનીઓના આશયાને સમજો. જ્ઞાનીઓના બાહ્ય વનથી સતાષ ન પામતાં તેઓના હૃદયમાં ઊતરેા. જ્ઞાનીઓના આશયેા જાણેા. પરસ્પર વિધી વાકયોમાં પણ જ્ઞાનીઓના આશયા જાણેા. નાનીએની અપેક્ષાઓને જે જાણે છે તે ત્રીજા હૃદયચક્ષુવાળા મહાદેવ જાણવા. જ્ઞાન વિના બે આંખો છતાં
૫
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
અધ્યાત્મ મહાવીર મનુષ્ય અંધ જેવા છે. મારા ભક્ત જ્ઞાનીઓને તેઓની તબિચત જાણીને સે. સર્વે જ્ઞાનીઓ મારા પ્રતિ આવે છે, સર્વ ધર્મો મારા પ્રતિ આવે છે. સર્વ ધર્મની દૃષ્ટિઓ કે સંપ્રદાયો, નદીઓ જેમ સાગર પ્રતિ આવે છે તેમ, મારા પ્રતિ આવી અનંત જીવન પામે છે. મારો વિશ્વાસી ભક્ત મારા વિના અન્ય કશું દેખતો નથી. તે મારામાં સર્વ દેખે છે અને તે મને પિતાના રૂપ સમજી પોતે ભગવાનનો આવિર્ભાવ પામે છે. તે મારી પેઠે વર્તે છે, બોલે છે અને સર્વ વિશ્વ પ્રતિ હુકમ કરે છે. તેને મારા વિના કશું અન્ય ભાન હોતું નથી. એક અંશમાત્ર પણ મારામાં જે વિશ્વાસ ધારે છે તે મારી તરફ આવે છે.
લેકે! પ્રમાદોને પરિહર. સદા જાગ્રત રહો. મુસાફરોએ માર્ગમાં ઊંઘવું ન જોઈએ. અનેક ભવોની મુસાફરીને એક ભવમાં પૂરી કરવા પુરુષાર્થ કરે. વિષય તરફ ન દેડો. વિષયભંગ માટે પશુઓની પેઠે લડી ન મરો. વિષમાં સુખ નથી પણ ઊલટું દુઃખ છે, એવો દઢ નિશ્ચય થતાંની સાથે તમે સત્ય સુખનો અનુભવ કરશે.” પ્રભુ મહાવીરદેવે એ પ્રમાણે ત્યાંના લોકોને ઉપદેશ આપે તે ઉપદેશ શ્રવણ કરીને ત્યાંના લોકમાં જૈન ધર્મનું પુનજીવન થયું.
ઉત્તર ઋષિક દેશમાં પ્રભુએ ત્યાં આવેલા રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા હતા. પ્રભુએ કૃષ્ણસમુદ્રઢીપ વગેરે અનેક દ્વીપખંડમાં પરિભ્રમણ કર્યું અને જ્ઞાનને પ્રકાશ કર્યો અને અજ્ઞાનરૂપ અંધકારને દૂર કર્યો. એમ અનેક સ્થાનોમાં પ્રભુએ વિહાર કર્યો. પ્રભુ મહાવીરદેવ કંદહાર, વાલિક દેશમાં પધાર્યા ત્યારે ત્યાંના લોકેએ પ્રભુને વંદન-નમન-પૂજન કર્યું. કંદહારમાં અનેક દેશના ત્યાગી, ઋષિ, મહાત્માઓનો સંઘ મળે હતો. તેઓ ધર્મશાસ્ત્ર વિના અન્ય ઈશ્વરને સ્વીકારતા નહોતા. તેઓને પ્રભુએ સાક્ષાત્ પિતાનું ઈશ્વરપણું સમજાવ્યું. સર્વ ધર્મશા આકાશમાર્ગેથી આવી પ્રભુના ચરણમાં પડયાં. પ્રભુ વિના
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
તે જીવી શકતાં નથી એમ ત્યાંના ઋષિ-ત્યાગી-પડિતસ`ઘે અનુભવ્યું. પ્રભુની આજ્ઞાથી શાસ્ત્રા આકાશમાં ઊડી ગયાં.
૬૭
ચાર નિકાયના દેવો પણ ન કરી શકે, ઇન્દ્રો પણ ન કરી શકે એવા પ્રભુના ચમત્કાર ત્યાંના ઋષિસથે પ્રત્યક્ષ દીઠા. તેથી તેઓએ પ્રભુ મહાવીદેવનું શરણ સ્વીકાર્યું. સર્વ ઋષિમુનિ-ત્યાગીસંઘ પ્રાના કરી, હસ્ત જોડી કહેવા લાગ્યા કે, ‘હે પ્રભા ભગવન્ ! અમેએ આપના જન્મ થતાં આપનું પ્રભુત્વ જાણ્યું હતું. યુવાવસ્થામાં આપે વિશ્વપરિક્રમણ કર્યુ હતું. તે કાળે પણુ આપનુ. ઈશ્વરત્વ જાણ્યુ હતું, પણ તેથી આપના પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ ઊપજી નહેાતી અને અમારા સ સંશયા દૂર થયા નહેાતા. હવે અમારા સર્વ સંશયા દૂર થયા છે. સવ ધ શાસ્ત્રા આપની પ્રાપ્તિ માટે છે. આપ સાક્ષોત્ મળ્યા પછી ધર્મશાસ્ત્રાની જરૂર રહી નથી. આપનાં વચનામાં સર્વ ધર્મશાસ્ત્રો સમાઈ જાય છે, તેથી હવે આપની સેવાભક્તિમાં સર્વ ધર્મ સમાયા છે. હે પ્રભા ! અમે આપની કૃપાથી શાંતિ અને આરોગ્યમાં છીએ. હે પ્રભુ! ! આપે અમારી આંતરદિષ્ટ ઉઘાડી છે. હે પ્રભુ!! અમારી જાગ્રત દશા આપે કરી છે. આપની કૃપાથી જ ભક્તોનું કલ્યાણ થાય છે. પ્રભેા ! કૃપા કરીને હવે અમારે કેવી રીતે વર્તવું તે જણાવે.’
For Private And Personal Use Only
'
પરબ્રહ્ન મહાવીર પ્રભુએ વાલિક તથા કંદહારદેશના લેાકેાના ગણનાયકાને કહ્યું : મારા ભક્તો તમે સસારમાં આસક્તિ રાખ્યા વિના પ્રવર્તે. સ્વાધિકારે સ કર્યું સમજીને તટસ્થ બુદ્ધિથી કરા. નામરૂપના મેહની વૃત્તિઓને જીતવા છતાં જીવન ગાળા. ગુણદૃષ્ટિ ધારા અને નિદાના ત્યાગ કરે. સવ વ ને યાગ્ય કર્મો કરતાં નીતિમય જીવન ગાળા. સંસારમાં રહેવા છતાં મનને મારામાં રાખેા. શુભ કર્મ અને અશુભ કર્મોથી સુખ અને દુઃખ થાય છે. કર્મીની ગતિને એળખી રાજાવસ્થામાં કે કાવસ્થામાં મૂંઝાઈ ન જાએ. વૈભવ વખતે
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
અધ્યાત્મ મહાવીર મલકાઓ નહીં અને નિર્ધનાવસ્થામાં દીનભાવ ધારણ ન કરે. આરોગ્યવસ્થા અને રોગાવસ્થા અને કર્મની લીલા છે. સરૂપ અને કુરૂપ બને કર્મનું કાર્ય છે. માન-અપમાન, લાભ-અલાભ બને કર્મનું કાર્ય છે. શુભાશુભપણું કર્મથી છે. શુભાશુભ-- કર્મથી યશ-અપયશ થાય છે. કર્મપ્રકૃતિની જ આ બાહ્ય સર્વ શુભાશુભ લીલા છે. શુભ કર્મના કે અશુભ કર્મના ઉદયમાં મારા ભક્તો મૂંઝાતા નથી. તેઓ ઉચ્ચકર્મથી પિતાનામાં ઉચ્ચત્વ કે નીચકર્મથી આત્મામાં નીચત્વ માની લેતા નથી. પુણ્ય અને પાપકર્મના ઉદયરૂપ ચકડોળમાં બેઠેલા મારા ભકતો ચકડોળના ઊંચાનીચા જવાની સાથે પિતાને ઊંચ કે નીચ માની લેતા નથી. જેમ નટ અનેક પ્રકારના વેષ લે છે, પણ સર્વ વે અને એ વેમાં કરેલી ચેષ્ટાઓથી પિતાને ભિન્ન માને છે, તેમ મારા પ્રિયા
ત્માઓ શુભાશુભ સર્વ પ્રકારની ચેષ્ટાઓથી વસ્તુતઃ પોતાને ભિન્ન માને છે. તેથી તેઓ કર્મના ઉદયથી થયેલી નામરૂપની અહં. વૃત્તિથી મૂંઝાતા નથી. જ્ઞાનીઓ મન કલ્પનાને દૂર કરી શુદ્ધ બ્રહ્મનું ધ્યાન ધરે છે. મારા ભક્ત જ્ઞાનીઓ બાજીગરની પેઠે સર્વ બ્રાહ્ય વસ્તુઓની લીલા કરે છે, પણ તેને અનિત્ય માને છે. મારા ભકત અને જ્ઞાનીઓ પોતાનું ભૂલતા નથી. તમો મન-વાણી-કાયાથી પવિત્ર રહે અને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરી મુક્ત થાઓ.” તક્ષશિલામાં આગમન અને ધર્મોપદેશ:
પ્રભુ કંદહારના સ્થાનથી તક્ષશિલાનગરીના ઉદ્યાનમાં પધાર્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય અનેક મુનિઓએ પ્રભુના દર્શન અને સેવાનો લાભ લીધો અને પ્રભુને અનેક સંદેહો. પૂછયા. પ્રભુએ તેઓના સર્વ સંશયોને ટાળ્યા. અનેક મુનિઓ અને ગૃહસ્થોએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભો ! આપ અમારો ઉદ્ધાર કરે.” પ્રભુએ સર્વ ઋષિ-મુનિઓના મસ્તક પર
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર હસ્ત સ્થાપી નિર્ભય કર્યા અને ઉપદેશ દીધું કે, “હે ઋષિ, મુનિ અને ત્યાગીઓ! અહિંસાથી હિંસાને જીતો. સત્યથી અસત્યને જીતે. અસ્તેય બુદ્ધિથી તેમને જીતો. બ્રહ્મચર્યભાવથી કામને જીતો. સંતોષથી મમતાને છે. શ્રદ્ધા-પ્રીતિથી શુષ્ક ક્રૂરતાને જીતે. દયાથી નિર્દયતાને જતો. પ્રેમથી વૈરને જીતો. જ્ઞાનથી મોહશત્રુને જીતે. વૈરાગ્યથી આસકિતને જીતો. લઘુતાથી અહંકાર પર જય મેળવો. મૌનથી બકવાદ પર જય મેળવો. કર્મસ્વભાવના જ્ઞાનને બળે નિન્દા પર જય મેળવે. અંધકારથી પ્રકાશ તરફ આવે. શુદ્ધ હૃદયથી કપટતાને જતો. નિષ્કામભાવથી સકામભાવને જીતે. આત્મસુખથી જડવસ્તુઓમાં બંધાયેલી સુખની બ્રાંતિને જીતો. મનના બળથી કાયબળનો સદુપયોગ કરો. મનને આત્મબેલાધીન પ્રવર્તાવે. ક્ષણિક વસ્તુઓની અનિત્યતા ચિંતવી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પને જીતો. સર્વ જીવોને આત્મપેઠે ચાહો અને સર્વ જી તરફથી યથાશકિત સહે.
તમો વિશ્વ પ્રતિ જેવા છે તેવું તમારા પ્રતિ વિશ્વ છે. તમને આ પ્રમાણે ત્યાગધર્મને ઉપદેશ દઉં છું. આ ઉપદેશ ત્યાગીઓ માટે છે. ગૃહથધર્મને ઉપદેશ મેં ગૃહાવાસમાં દીધું છે. - “ગૃહસ્થો જેમ જેમ ઋષિ-મુનિઓના સમાગમમાં આવતા જાય છે તેમ તેમ તેઓ અનેક પ્રકારે આત્મવિશુદ્ધિને પામે છે. આત્મજીવન મળતાં અનંત જીવનનો અનુભવ આવે છે. આત્માને ખોરાક આત્માને આપ, મનનો ખોરાક મનને આપે અને કાયાને ખેરાક કાયાને આપ. મન કરતાં આત્માને ખોરાક અનંતગુણ શ્રેષ્ઠ છે. કાયબળથી પશુબળમાં પ્રવેશ ન કરો. મનમાં રહેલા અનેક પશુઓને આત્મયજ્ઞમાં હોમ કરો. મનના કામાદિ વિકારોનું બળ તે પશુબળ છે. મનમાં રહેલાં પશુઓને સંહારો. બાહ્ય પશુઓનો હોમ કરવાથી મારી પ્રસન્નતા મેળવી શકાતી નથી. મનમાં રહેલાં
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૦
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
કામ– –વિષયવાસના આદિ પશુઓને સંહાર્યા વિના મનની શાંતિ અને આત્માના પ્રકાશ થવાના નથી. મન પર કાબૂ મેળવવાથી સર્વ વિશ્વ પર કાબૂ મેળવશેા. આત્માની શુદ્ધ બુદ્ધિના સામું મન લડે છે અને કર્માંના બળથી પ્રેરાયેલું મન કોઈ વખત શુદ્ધ બુદ્ધિના બળને હઠાવી દે છે, માટે તેવા પ્રસ`ગે ઘણા સાવધ રહેા અને શુદ્ધ બુદ્ધિથી મન પર વિજય મેળવા. કદાપિ પ્રારબ્ધ કર્મની આગળ આત્મમળ નમતું આપે, તેાપણ તેથી હિંમત ન હારો. આત્મબળની વૃદ્ધિ કરી પ્રારબ્ધક ભાગવવા છતાં મનમાં શુભાશુભ પરિણામ ન આવવા દો. એટલે તમે। જૈન મની જિનદશા પ્રાપ્ત કરવાની છેક નજીકમાં આવેલા પેાતાને દેખશે. કર્મના બળથી શુભાશુભ પરિણામને ધારણ કરતી બુદ્ધિને મનમાં કે ક માં અંતર્ભાવ કરો અને શુભાશુલ બુદ્ધિથી ભિન્ન એવી શુદ્ધ બુદ્ધિ દ્વારા આત્માનું શુદ્ધજ્ઞાન પ્રગટાવેા. તેથી પૂર્ણાનંદ રસાસ્વાદ આવે છે. માટે એવી આત્મદશામાં પ્રવેશ કરી આત્માનંદી અનેા. મારા ભક્ત કેટલાક મહાત્માએ સ વસ્તુએની યાદી ભૂલવાને આત્મા વિના અન્ય જડ વસ્તુઓનું અસ્તિત્વ સ્વીકા રતા નથી અને આત્મામાં પૂર્ણ પ્રેમ કેળવવા માટે અદ્વૈતવાદ સ્વીકારે છે. પણ સાપેક્ષ માનવાથી સભ્યજ્ઞાન કાયમ રહે છે અને તેથી આત્માની મુક્તતા અનુભવાય છે. જડ તત્ત્વ તે જડરૂપે સત્ છે અને આત્માની અપેક્ષાએ અસત્ છે. જડ વસ્તુમાં જ્ઞાન અને સત્યાનં નથી તેથી તે અપેક્ષાએ આત્મા પરમ સત્ય છે.
6
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વૈતમાંથી અદ્વૈતમાં જવાય છે અને ત્યાંથી શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રવેશ થાય છે. મનના રાગદ્વેષાદિક સંકલ્પ–વિકલ્પ ટળ્યાથી નિર્વિકલ્પ આત્માનુભવજ્ઞાન પ્રગટે છે. શાસ્ત્રજ્ઞાન તે વિકલ્પ જ્ઞાન છે અને મન વિનાના આત્મામાં રહેલું જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એ નિવિકલ્પ જ્ઞાન છે. સવિકલ્પ
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર જ્ઞાનથી નિર્વિકલ્પ જ્ઞાનમાં પ્રવેશ થાય છે. અજ્ઞાનીઓ પિોતે જ્ઞાનીઓને પારખી શકતા નથી. અધો દેખતાઓને દેખી શકતા નથી તેમ અનુભવજ્ઞાન વિનાના મનુષ્ય જેઓ આત્મજ્ઞાન પામેલા છે તેઓને પારખી શકતા નથી. અજ્ઞાનીઓ જડ વસ્તુઓના લાભને લાભ માને છે; જ્ઞાનીઓ જડ વસ્તુએના લાભને લાભ માનતા નથી. વિષયવૃત્તિઓને શત્રુઓ માનતાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં સુખ વા દુઃખબુદ્ધિ પ્રગટતી નથી ત્યારે વિષયમાં અને મનમાં શત્રુમિત્રપણું રહેતું નથી. એવી દશામાં પરમાનંદ રસને અનુભવ થાય છે. એવી દશાની વાતોના તડાકા માર્યાથી શુષ્ક પણું જાણવું, પણ એવી દશા પ્રાપ્ત ક્યથી આત્મજ્ઞાનત્વ જાણવું. જે જ્ઞાનમાં પૂર્ણાનંદરસમય આત્મા અનુભવાય છે અને ઇન્દ્રિય કે મન દ્વારા સુખ ભોગવવાની ભાવના પ્રગટતી નથી તે નિર્વિકલ્પ અનુભવજ્ઞાન છે. શરીરથી મર્યા પહેલાં જેઓ નામરૂપવૃત્તિવાળા મનથી મરીને આત્મામાં આત્મભાવથી અનંત જીવને જીવે છે તેઓને જિન, અહંત, જીવન્મુક્ત, કેવલી, બ્રહ્માનુભવી જાણવા.
પુણ્ય અને પાપ એ બન્નેમાં જેને સમભાવ છે તેઓને મહાયોગી જાણવા. પુણ્ય કે પાપ ભોગવતાં મારા ભક્તો કર્મની લીલામાં મૂંઝાતા નથી. આત્માનું સુખ અનુભવનાર અનેક શરીરને ગ્રહવા તથા મૂકવા છતાં સદા જીવતા છે. આત્મજ્ઞાની શરીરના ત્યાગમાત્રથી મરતો નથી. મરનાર તે દેહ-પ્રાણ છે, પણ આત્મા તો નિત્ય અમર છે. આત્મજ્ઞાન પામેલાઓ જાગતા છે અને અજ્ઞાનીઓ ઊંઘતા છે. જ્ઞાનીઓને દેહ છતાં દેહ નથી અને અજ્ઞાનીઓને દેહાત્મભાવ છે. અજ્ઞાનીઓ શા માટે પિતે જીવે છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે તે પોતે નિશ્ચય કરી શકતા નથી. જ્ઞાનીઓ જીવવાનું રહસ્ય જાણે છે. તેઓ જીવતાં છતાં મુક્તતા પામે છે. અજ્ઞાનીઓ ચક્રવતી બનીને પણ સત્ય સુખ કે શાંતિ વિના જળ વિનાની માછલીની પેઠે
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
અધ્યાત્મ મહાવીર તરફડે છે. અજ્ઞાનીઓની શક્તિઓ જડમાં વપરાય છે, અને જ્ઞાનીઓની શક્તિઓ આત્માથે વપરાય છે. અભેદજ્ઞાનથી જ્ઞાનીએ સર્વત્ર આનંદમય પિતાને દેખે છે અને ભેદજ્ઞાનથી અજ્ઞાનીઓ જ્યાંત્યાં ભેદભાવ અને સંકલ્પ-વિક૯પથી પિતે પિતાની મેળે દુઃખરાશિ પ્રગટાવે છે અને પિતાને દુઃખમય દેખે છે. જ્યાંત્યાં અજ્ઞાનથી દુઃખ પ્રગટે છે અને જ્યાંત્યાં જ્ઞાનથી સુખ પ્રગટે છે. ભય અને દુઃખ પોતે પોતાની મેળે અજ્ઞાનીઓ મનમાં ઊભાં કરે છે. આત્માની દૃષ્ટિથી દેખતાં આત્મા પિોતે પરમાનંદમય છે અને મનદષ્ટિથી દેખતાં પોતે પિતાને દુઃખમય દેખે છે. દુઃખ વસ્તુતઃ મનથી પ્રગટેલું અને ક્ષણિક તેમ જ અનિત્ય છે. એ જ રીતે દેહ અને મન દ્વારા ભેગવાતું સુખ પણ પાધિક હોવાથી ક્ષણિક અને અનિત્ય છે. માટે કપાયેલા સોપાધિક સુખદુઃખથી નિત્ય સુખમય આત્માને અનુભવો અને તેને પ્રાપ્ત કરે. જ્ઞાન અને આનંદ એ જ આત્માનો સત્ય ધર્મ છે.
“કામગોને આનંદ ક્ષણિક છે. કામરૂપ અગ્નિમાં વિશ્વવત સર્વ વિષરૂપ કાઠેને અનંતી વાર હોમવામાં આવે તોપણ કામાગ્નિની શાંતિ થવાની નથી, એમ નક્કી જાણે. કામાગ્નિમાં વિષયરૂપ ધૃત હેમવાથી ઊલટી કામાગ્નિથી વૃદ્ધિ થાય છે, પરંતુ વૈરાગ્યરૂપ જલથી કામાગ્નિની શાંતિ થાય છે. તૃષ્ણ અને આશાના સાગરનો પાર નથી. કામની આશા અને તૃષ્ણાને વૈરાગ્યભાવનાથી શમાવનાર શાંત છે. સ્થૂલ પૃથ્વી વગેરે પદાર્થો કેઈન થયા નથી અને થનાર નથી. ઝાંઝવાનાં નીર તે સત્ય નીર નથી, તેમ જડ વિષયમાં સુખની ઈચ્છા થાય છે તે સત્ય નથી. જડ વસ્તુઓના ભેગની આશા કે તૃષ્ણ માટે કરેલો પ્રેમ તે પ્રેમ નથી, પણ જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિથી થનાર રાગ તે મેહ છે. મારો પ્રતિસ્પધી શયતાન મેહ છે. તેના વિચારમાં જેઓ સુખ માને છે તે
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર અજ્ઞ, અંધ અને અવિશ્વાસી છે. જડ વસ્તુઓ ક્ષણિક છે અને શરીર પણ ક્ષણિક છે. બન્નેમાં એક પણ નિત્ય નથી. તેથી આત્મસુખની તરફ જ્યારે પ્રેમ પ્રગટે છે, ત્યારે મારા ભક્તોને શાંતિ વળે છે અને અનેક પ્રકારના દુઃખોનો પોતાની મેળે અંત આવે છે. વિષયોને ભેગવતાં અનેક જાતના રોગે પ્રગટે છે અને શરીર-મન-વાણીની ક્ષીણતા થાય છે. વિશ્વમાં સુખબુદ્ધિ થતાંની સાથે મન અનેક પ્રકારની સંક૯પ-વિકલ્પરૂપ ચિંતાથી વ્યાપ્ત થઈ જાય છે.
“જડ પદાર્થોને પિતાના તાબે કરવાને કરડે વર્ષ પર્યત પ્રયત્ન કરવામાં આવે તો પણ તે કોઈના થયા નથી અને થવાના નથી, એવું જાણીને આત્મસુખ તરફ મનને વાળો. જડ વસ્તુઓના ભેગને માટે, જડ વસ્તુઓને પિતાની કરવા માટે લડનારા ઇન્દ્રો, ચકવર્તીઓ, રાજ્ય, દેશે, પ્રજાએ પાંડવકૌરવયુદ્ધની પેઠે પરસ્પર લડીને નષ્ટ થાય છે અને થશે, પણ જડ વસ્તુઓની મારામારીના મેહયુદ્ધનો પાર આવવાને નથી.
આત્માના નિત્યસુખને નિશ્ચય થવાની સાથે જડ વસ્તુ એમાં ભેગની વૃત્તિ કે ઇચ્છા થતી નથી. જડ વસ્તુઓ પર ગમે તેટલે રાગ કરે, પણ તે તમારો રાગ જાણું શકતી નથી. જડ વસ્તુઓ પર રાગ કરે અગર દ્વેષ કરે, પણ તે પિતાના પર કેણ રાગ કે દ્વેષ કરે છે તે જાણી શકતી નથી. જેઓ પિતાને રાગ જાણે નહીં તે પર રાગ કરે નકામે છે. તેમ જે પિતાના પર કરેલ ઠેષ જાણે નહીં તેના પર દ્વેષ કરે નકામો છે. રાગ કે દ્વેષ કરવાથી મનમાં અશાંતિ અને દુઃખ પ્રગટે છે, માટે રાગદ્વેષને ય કરી વીતરાગ બને. વીતરાગીઓને અનંત સુખ છે, સરાગીઓને અનંત દુઃખ છે. રાગદ્વેષની વૃત્તિઓ પ્રગટાવવાનું કારણ આત્માનું અજ્ઞાન છે. રાગદ્વેષથી નિરુપાધિક સુખ મળવાનું નથી. સર્વ આત્માઓ પર જડ વસ્તુઓના સ્વાર્થ વિના થનાર રાગ તે વિશુદ્ધ પ્રેમ છે. આત્મા જ
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
અધ્યાત્મ મહાવીર
પરમાત્મા છે. તેના પર મનને જે રાગ તે સત્ય પ્રેમ છે. મન પેાતાની સર્વ રાગદ્વેષની વૃત્તિઓ દૂર કરી આત્મા પર લયલીન અને છે, ત્યારે તે પરાભક્તિને પામે છે. મનેાવૃત્તિએ જ્યારે આત્મસન્મુખ થાય છે ત્યારે તે પાકીને ક્ષીણ થઈ ટળી જાય છે. મન ક્ષણિક છે અને આત્મા નિત્ય તેમ જ સ્વયંપ્રકાશી છે. આત્મા જ પરમાત્મા છે અને તે હું છું, એમ જાણી જેએ મારા બેધમાં પૂર્ણ વિશ્વાસી અને પ્રેમી બને છે તે પરમાત્માની શુદ્ધતાને પામી અન ́ત આનંદી બને છે.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા જડ અને ચેતન સર્વ વિશ્વને જાણે છે. આત્મા મનેાવાને જાણે છે ત્યારે અસંખ્ય વર્ષોં પર મનુષ્યાએ જે જે મનેાદ્વારા વિચારો કરેલા હાય છે તે જાણી શકે છે. મારા ભક્ત એવા યાગી, સંત, મહાત્માએ વમાનમાં શ્રી ઋષભદેવ વગેરે તીથ કરાએ જ્યાં જયાં ઉપદેશ આપીને બેધ આપેલા છે તે ભાષાવાને દેખીને જાણી શકે છે અને જે જે ચિંતવ્યું હાય છે તે મનેાદ્રવ્યાને દેખીને જાણી શકે છે. જ્યાં ઉપદેશ દેવામાં આવેલા હાય છે ત્યાં ભાષાવણાઓનાં પુદ્ગલે વીખરાય છે અને તે અસંખ્યકાળ સુધી પણ ઉત્કૃષ્ટપણે કાયમ રહે છે. જ્યાં જ્યાં વિચારા કરેલા હોય છે ત્યાં ઉત્કૃષ્ટપણે અસંખ્ય કાળ સુધી મનેાવાએ કાયમ રહે છે અને ત્યાં રહેલી મનેાવગાદ્વારા અમુક વિચારા કરવામાં આવ્યા હતા એમ મારા ભક્તો જાણી શકે છે. મનુષ્યેાના મનેાદ્રવ્યને વ માનમાં દેખીને ભૂતકાલમાં કરેલા વિચારાને તે કહી શકે છે.
ભાષા, મન વગેરે જે જે આમતેા પર સંયમ કરવામાં આવે છે તે તે સંબંધીનું જ્ઞાન અને શક્તિ પ્રાપ્ત થાય છે. તક્ષશિલા પ્રદેશમાં અનેક તીથંકરા પધાર્યા હતા. તેઓએ જે જે ઉપદેશ આપ્યા છે તે સર્વ હું જાણું છું. મહિષ એ જે જે વેદોમાં સૂકતા ગાયાં છે તેની વધઘટ જાણું છું. સવે ધર્મશાસ્ત્રા નષ્ટ થવા છતાં પણ આત્મા પુનઃ આત્માના જ્ઞાનપ્રકાશથી ભૂત,
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વે જાણે છે. જે જે નષ્ટ થયેલું લેકે માને છે તે સર્વે જ્ઞાનમાં છતું છે. અવ્યક્તને જ્ઞાન વ્યક્ત કરે છે. જેમ જેમ રાગદ્વેષની વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે અને હૃદય શુદ્ધ થતું જાય છે તેમ તેમ જ્ઞાનને પ્રકાશ વધતો જાય છે અને જ્ઞાનને પ્રકાશ વધતાં એટલે સુધી વધે છે કે છેવટે આત્મા સંપૂર્ણ સર્વજ્ઞ બને છે.
મન અને હૃદયને શુદ્ધ કરે. આત્મા તે જ હું છું. આત્મા અનંત પ્રકાશ છે, આત્મા તે જ સર્વ વેદાગમને પ્રકાશક છે. મતમાં માનેલી સર્વ મારી–તારી વૃત્તિઓથી આત્માને ભિન્ન દેખ. મન સુધી ભેદ છે અને આત્મામાં આત્મપણે પરિણમતાં અભેદ છે. રાગદ્વેષ છે ત્યાં સુધી દૈતભાવ છે, અને રાગદ્વેષ ક્ષીણ થતાં આત્મામાં અદ્વૈતભાવ છે. રાગદ્વેષ છે ત્યાં સુધી બાહ્ય વિશ્વનું કર્તાહર્તાપણું છે. પરંતુ વીતરાગભાવમાં કર્તાહર્તાની બુદ્ધિ રહેતી નથી.
સરાગી એ આત્મા કર્તા-હર્તા છે અને વીતરાગી એ આત્મા અકર્તા–અહર્તા છે, છતાં સ્વાધિકારે પ્રારબ્ધથી–બાહ્યથી એ જે કર્તવ્ય માને છે તે કરે છે અગર હરે છે. આત્માની સાથે જ્ઞાનાવરણાદિ કર્મો જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને ગૌણમુખ્યપણે વર્યા કરે છે. કર્મ રહિત દશામાં નિવૃત્તિ છે.
પ્રવૃત્તિ એ કથંચિત્ નિવૃત્તિ છે અને નિવૃત્તિ એ કથંચિત્ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિના ગર્ભમાં નિવૃત્તિ છે. પ્રવૃત્તિ તે નિવૃત્તિ છે અને નિવૃત્તિ તે અપેક્ષાએ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને મનના ધર્મ છે. આત્મામાં પ્રવૃત્તિ પણ નથી અને નિવૃત્ત પણ નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને અપેક્ષાએ ધર્મ અને ધર્મસાધનરૂપ છે. સ્વાધિકાર એગ્ય એવી પ્રવૃત્તિ અને નિવૃત્તિને સેવો. સાધનધર્મમાંથી એટલે ઔપચારિક કે કપિત ધર્મ
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર માંથી અકલ્પિત ધર્મમાં જાઓ. સર્વને જાણે, પણ સ્વાધિકાર કરવું. જે એગ્ય લાગે તે કરે. આત્માન આનંદરસ વિના જીવવાનું નથી. રસ પડે ત્યાં રહો. રસ પડે તે કરે. રસ પડે ત્યાં આત્માધિકાર છે. રસ ન પડે ત્યાં ન રહો. રસથી શરીર અને મન પિવાય છે. આત્મરસને પામો. સર્વ લોકોની સાથે પરસ્પર આત્મભાવે વર્તો.
“મનની પ્રેરણા પ્રમાણે ન વર્તો, પણ આત્માની પ્રેરણા પ્રમાણે વર્તે. મહયેગે થતી સર્વ દુષ્ટ પ્રેરણાઓને શત્રુ સમાન જાણી હણો. દુર્ગુણી લેક પર પ્રેમદષ્ટિ રાખી તેઓને સુધારે. ગરીબ, અશક્ત અને પતિત લેકોનો ઉદ્ધાર કરો. સહાય આપવા લાયક મનુષ્યને સહાય આપે. અપરાધી મનુભ્યોને પણ સુધારવાની તક આપે. કોઈ પણ સંતનું અપમાન ન કરો. સર્વ લોકેનું શુભ કરી આશીર્વાદ ગ્રહણ કરો. અન્યાય કરી કોઈના ખરાબ આશીર્વાદ ગ્રહણ ન કરો. શુભ આશીર્વાદથી કલ્યાણ થાય છે અને અશુભ આશીર્વાદથી ખરાબ થાય છે. ગુરુ વગેરેના સ્વાભાવિક આશીર્વાદ મેળવે. ભૂખ્યાને ખવરાવીને અને તરસ્યાને પાન કરાવીને આશીર્વાદ મેળવે. જીવોને અભયદાન આપીને આશીર્વાદ ગ્રહણ કરે. માબાપની સેવા ગ્રહણ કરીને આશીર્વાદ મેળવે. વિપત્તિ અને સંકટમાં પડેલા મનુબોને ઉદ્ધાર કરીને આશીર્વાદ મેળવો. નાભિથી ઊઠેલો શુભાશીર્વાદ અવશ્ય શુભ ફળ આપે છે અને નાભિકમલથી ઊઠેલી હાય અશુભ કરે છે. જેઓ પ્રાણુતે પણ દુષ્ટ શાપ આપવા ઈચ્છતા નથી એવા ત્યાગી–સંતોની હાય મળે એવી પ્રવૃત્તિ ન કરો. નિરપરાધીઓના આત્માઓને સતાવીને તેઓને શાપ ગ્રહણ ન કરો. જ્ઞાનીઓ અને મહાત્માઓની ઉપર જૂઠા આરોપ કે કલંક ન મૂકો અને તેઓની આશાતના ન કરો. | મહાગીઓની હેલના કે તિરસ્કાર કરતાં તેઓના શાપથી દેશ, નગર, ગામ, રાજ્ય ઉજજડ થઈ જાય છે. ક્રોધા
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
લાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર દિકથી ગુરુની કે દેવની આશાતના કરવાથી ધર્મબુદ્ધિને નાશ થાય છે અને તેઓ મારા પ્રેમી બની શકતા નથી. કુમારી કન્યાઓના બ્રહ્મચર્યને બળાત્કારથી યા અન્ય રીતે પણ ભ્રષ્ટ કરવાથી તથા સતીઓનાં વ્રત ભ્રષ્ટ કરવાથી આત્મશુદ્ધિમાં મહાવિદ્દો આવે છે તથા અનેક પાપ લાગે છે. બ્રહ્મચારી કુમારોના બ્રહ્મચર્યને નષ્ટ કરનાર સ્ત્રીઓને અને કુમારી કન્યાઓને મહાપાપ લાગે છે. કુમારી કન્યાઓની ચોરી કરનારને ખરાબ આશીર્વાદ લાગે છે અને તેથી ખરાબ આશીર્વાદ ગ્રહણ કરનારનું આ ભવમાં બૂરું થાય છે તે લોકો પ્રત્યક્ષ દેખી શકે છે.
વિના વાંકે પતિ જે પત્નીને સતાવે છે અને પત્ની જે પતિને સતાવે છે તો તેથી એકબીજાનું બૂરું થાય છે. માતાપિતા અને ગુરુની સેવાભક્તિ કરનાર જ મારો ભક્ત બની શકે છે. જે દેશમાં લેકે ત્યાગી ઋષિઓની હાય લે છે તે દેશમાં પાપને સમૂહ પ્રગટે છે અને તેથી દેશની પડતીનાં લક્ષણે અને ઉત્પાતો પ્રગટી નીકળે છે. સંતોની હાય લેનારાઓ કદાપિ સુખી થતા નથી. ખરાબ આશીર્વાદ દઈને સામે ખરાબ આશીર્વાદ ગ્રહણ કરે નહીં. શુભ વા અશુભ જેવો આઘાત તે પ્રત્યાઘાત થાય છે.
“તમો જેવું બીજાનું ઈચ્છશે તેવું તે તમારું ઈચ્છશે. તમે અન્ય પ્રતિ જેવા થશે તેઓ તમારા પ્રતિ તેવા થશે. અન્યનું ખરાબ કરીને હદયને મલિન બનાવવાથી હદયમાં મારો પ્રકાશ પડી શકતો નથી. જેઓને અસંખ્ય જન્મ લેવાના હોય છે તેઓને મારા પર વિશ્વાસ આવી શકતો નથી. જેઓ પાખંડીઓના સંગથી ભરમાયેલા છે તેઓ સંશયી અને બ્રાંત બનીને મારા પર વિશ્વાસ કે પ્રેમ ધારણ કરી શકતા નથી. તેઓ પ્રેમને ગ્રહી શકતા નથી. એટલે આત્મા ઉદાર બનશે તેટલું તે ગ્રહણ કરશે. વિનયપૂર્વક વૈયાવૃત્ય કરીને સંતના શુભ આશીર્વાદ ગ્રહણ કરો. ધમીઓનું મન પ્રસન્ન થઈ જાય
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭.
અધ્યાત્મ મહાવીર
તે જ આશીર્વાદ છે. ગુરુ પ્રસન્ન થઈને જે આપે છે તે ખીજી રીતે કરાડા ઉપાયે પણ આપી શકતા નથી. ગુપ્ત દાનથી અનંત ધમ થાય છે; જાહેરમાં દાન દેવાથી નામરૂપના મેહ પ્રગટે છે. ગુપ્ત દાન એવી રીતે કરી કે તમારા વિના બીજો કાઈ જાણી શકે નહીં. કોઈ વખત દાન લેનારનું નામ પ્રતિકૂળ સંચાગેામાં પણ જાહેર થાય નહી.. એમ પ્રવર્તી વાથી શુભાશીર્વાદ ગ્રહાય છે અને આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે.
‘કાઈના બૂરામાં ભાગ લેવા, કાઈની નિંદા કરવી, કાઈની હાંસી કરવી, ફજેતી કરવી, બખેાઈ કરવી, કાઈના ભલામાં વચ્ચે અંતરાયા કરવા, કેાઈનું સારું દેખી ઈર્ષ્યા કરવી, કાઈને દ્વેષબુદ્ધિથી હલકા પાડવા પ્રયત્ન કરવે, કેાઈના ગુણ્ણાને અવગુણુરૂપે દેખાડવા યુક્તિથી ખેલવુ', ઇત્યાદિ પ્રવૃત્તિથી અને લેાકેાને તથા ઋષિઓને પરસ્પર લડાવી મારવાથી પાપકમ મધાય છે અને તેથી અશાંતિની પર પરા પ્રગટ થાય છે.
• ત્યાગીએ ! તમેા આત્માને પરમાત્મા બનાવવા માટે મનમાં પ્રગટતા દાષાને જીતતા રહેા. આત્મા તરફ મનને વાળો અને કાઈ ને ખરાબ શાપ ન આપેા. સર્વ બાજુએની તપાસ કર્યા વિના એકદમ કેાઈ અભિપ્રાય ન બાંધેા. સ માજીએની અપેક્ષા તપાસીને બેલેા અને કતવ્ય કરે. કાઈ ને કષાય ઉત્પન્ન થાય એવું ન બેલેા. ખીજાએ પર શત્રુભાવ ન રાખે। અને વૈરનાં કારણેાથી અન્યાના સદ્ગુણૢાને ભૂલી ન જાએ.
6
સત્યને સત્યરૂપે દેખવાની દૃઢતા રાખેા. નમ્રતાથી વર્તો અને દઢતાથી કવ્યકર્મો કરાઈ સત્ય પ્રવૃત્તિ કરતાં સર્વ પ્રકારના આત્મભાગ આપે. પરિપૂર્ણ વિચાર કરીને મુખમાંથી એક શબ્દ અહાર કાઢો. મેરુપર્વતની પેઠે સત્યમાં સ્થિર રહેા. પ્રાપ્ત થયેલી શક્તિઓના દુરુપયોગ ન કરો. પેાતાની કોઈ જૂઠી પ્રશંસા કરે તેથી ખુશ ન થાઓ. પેાતાની જૂઠી મહત્તાનેા ઘમંડ ન
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર રાખે. કેઈની સ્વાર્થથી જૂઠી પ્રશંસા ન કરે, તેમ કેઈન ગુણની પ્રશંસા સાંભળીને ઈર્ષ્યા ન ધરે. અન્યની ઉન્નતિને પિતાની ઉન્નતિ માને. અન્ય પર ઉપકાર કરતી વખતે મારી ભક્તિ જ થાય છે એ દઢ નિશ્ચય રાખે. નામ, રૂ૫, સત્તા વગેરે ન જતાં દેહમાં રહેલા આત્માઓની સાથે નિઃસ્વાર્થ બુદ્ધિથી અને પરમપ્રેમસંબંધથી વર્તો. સામે ઉપકાર લેવાની બુદ્ધિથી ઉપકાર કરતાં અજ્ઞાની ભક્તો પતિત થઈ જાય છે. માટે કીતિ વગેરે કોઈ પણ જાતના સ્વાર્થ વિના ઉપકારપ્રવૃત્તિ કરે. સ્વાર્થિક કર્મો કરે, પણ તે વખતે મારામાં સ્વાર્પણભાવ રાખીને કરે. તેથી પતિત થવાને પ્રસંગ આવતો નથી. કોઈના પણ સંબંધમાં આવતાં પહેલાં નિષ્કામ પ્રેમ સંબંધ બાંધે અને આત્માની શુદ્ધતા વધે એવી રીતે વર્તે.
અધમીઓના શબ્દ પર પૂર્ણ અનુભવ કરીને વિશ્વાસ મૂકો. પોતાની તરફ અન્ય લેકે આદરભાવથી તે એ ભાવ પ્રગટતાં પહેલાં અન્ય લોકો તરફ તેવા ભાવથી વર્તો. અને સારા કરવાની પૂર્વે પિતે સારા બને. આત્માની અનંત શક્તિએમાં વિશ્વાસ રાખો. એક શરીરને ત્યાગ કર્યા પછી અન્ય શરીરને આત્મા ગ્રહણ કરી શુભાશુભ કર્મોને ભગવે છે, એ દઢ વિશ્વાસ રાખો અને આત્માને સર્વ શરીરને ગ્રહણની અવસ્થામાં એકસરખો ધ્રુવ અને નિત્ય જાણે. પરમ દ્રવ્યાર્થિક નયન દષ્ટિથી આત્મા પર એવા જડ પર્યાની સાથે અપરિણામી છે એમ જાણે. જડને જડભાવે દે અને આત્માને આત્મભાવે દેખે. જડની સાથે આત્મામાં પરિણમીને વર્તો.
કોઈના પર અન્યાય કે જોરજુલમ ન થાય તે જ આત્મસામ્રાજ્ય છે. તે વિનાનું બાકીનું મોતસામ્રાજ્ય છે. મેહસામ્રાજ્ય
જ્યાં છે ત્યાં ખરું રાજ્ય નથી. પક્ષપાત, જુલમ, અન્યાય અને લોભથી સર્વ પ્રકારનાં રાજ અસ્થિર બને છે અને તે અપ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કાળમાં ઊખડી જાય છે. દુષ્ટ રાજ્યોને નાશ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે સર્વ લોકોને એકસરખી રીતે આજીવિકાદિ લાભ મળે એવી રીતે જેઓ રાજ્ય ચલાવે છે તેઓ લાંબા કાળ સુધી રાજ્ય ચલાવી શકે છે. તક્ષશિલાનું આયુષ્ય ટૂંકું છે. તેના પર અનેક જાતિઓની સવારીઓ આવશે. છેવટે જંગલી લોકોની સવારીથી તેનો નાશ થશે. તક્ષશિલા નગરીના સ્મશાનમાં ઇતિહાસ દટાય રહેશે. જે પ્રજાઓ મૃત્યુથી ડરી, પરતંત્ર બની જીવવા ઈચ્છે છે અને સ્વાર્થના કીચડમાં કીટકનું જીવન ગાળે છે તે અંતે વિનાશ પામે છે; તેની પરંપરા રહેતી નથી.
રાજાઓ અને પ્રજાઓ ધર્મથી ભ્રષ્ટ થઈને પિતાની મેળે પડતી પામે છે. મારી આજ્ઞાથી વિમુખ થયેલા રાજાઓ મારા દેહના વિલય પછી તક્ષશિલા લેવા વરની પેઠે દડદડા કરશે. છેવટે મારી ભક્તિથી વિમુખ થયેલાઓ તીડની પેઠે પૃથ્વીમાં સમાઈ જશે. પ્રભુની મૂર્તિને નહીં માનનારો એક પક્ષ ઊઠશે. તે પૂર્વે થોડા શતકમાં તક્ષશિલા દટાઈ જશે. પૃથ્વી પર જ્યાં જળ હોય છે ત્યાં સ્થળ થાય છે. શ્રી ઋષભદેવ ભગવાનના વખતથી તે આજ સુધીમાં સમુદ્રોમાં અને પૃથ્વીમાં ફેરફાર થયા છે. કેટલાક દેશે દરિયામાં ડૂબી ગયા છે અને દરિયાના ટુકડા થઈ ગયા છે. સુવર્ણવાલુકા નદી, દ્વીપ વગેરે સ્થાનમાં જળવાયુના ફેરફાર થઈ ગયા છે. તે ફેરફાર મનુષ્યના કર્મયોગે બનેલા છે.
“ઋષિઓ અને મુનિઓ! તમે સાવધાન થઈને પ્રવર્તે. કલિયુગમાં ધર્મના ફેરફારને લીધે લેકે પરસ્પર શોથી લડશે અને એકબીજાને નાશ કરવા પ્રયત્ન કરશે. મારા ઉપદેશેલ ધર્મ સિવાય અન્ય દુષ્ટ ધર્મો અને દુષ્ટ ધર્મીઓનાં રાજે પૃથ્વી પર વારંવાર ફેરફાર પામશે અને અંતે નષ્ટ થશે. ધર્મબળ વિના એકલા શસ્ત્રબળથી રાજ્ય રહી શકતાં નથી. કલિયુગમાં સર્વ પ્રકારના બાહ્યાંતર બળની આવશ્યકતા રહેશે. વિદ્યા પછી ક્ષાત્રબળ, તે પછી વૈશ્યબળ અને તે પછી શુદ્ધબળથી રાજ્ય
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર પ્રવર્તશે.પુનઃ પૃથ્વીની પ્રજાઓમાં હરીફાઈ જાગશે, સંઘર્ષણ થશે.
“ગાડાના ચકની પેઠે ઊંચા થતા એવા તો વીસ ઉદય કલિયુગમાં થશે. દરેક ઉદયમાં મારે બોધ મુખ્યપણે પ્રવર્તશે. પુનઃ મારા બંધ પ્રમાણે લેાકો નહીં ચાલે એટલે ઉદયનું ચક નીચું જશે. પુનઃ મારી સેવા-ભક્તિ-નીતિ પ્રવર્તતાં ચક પાછું ઊંચું આવશે. એમ વીસ વખત ઉદય પ્રવર્તશે. પશ્ચાતું કલિયુગનો વિનાશ થશે. મારા ધર્મમાંથી અનેક ધર્મો નીકળશે અને તે મારા ધર્મથી પિતાને પ્રાચીન કહેશે. પ્રાચીન પુસ્તકોમાંથી ઘણા મારા ઉપદેશોને દૂર કરશે. ત્યારે તેઓને મારી અને મારી આજ્ઞા પ્રમાણે ચાલનારા દેવેની સહાય મળતી બંધ થશે. તેઓ પોતાનાં મૂલ નીતિ-ધર્મને ભૂલી જશે અને ત્રાહિ ત્રાહિ પિકારશે, એટલે તેઓની સહાય કરવા મારા ભક્ત દેવો પૃથ્વી પર અવતરશે અને દુષ્ટ રાજ્ય તેમ જ ધર્મોને નાશ કરશે. કાળી, ગેરી, પીળી સર્વ પ્રજાઓ પુનઃ ધર્મ– માર્ગમાં આવશે. એ પ્રમાણે ઉદય અને અનુદયના ચક્રમાં ધર્મ અને અધર્મની વારાફરતી મુખ્યતા-ગૌણતા થયા કરશે. જે લેક મારી ભક્તિમાં અચલ રહેશે અને મારા નામને જાપ ચૂકશે નહિ તે લેકે અધમીઓના હુમલા સામા ટકશે. જે જેનો નાશ પામવાની અણી પર આવશે, પરંતુ મારી સેવાભક્તિમાં કલિયુગમાં પ્રવર્તાશે તેઓ આકાશમાં વાદળાં જેમ છવાય છે તેમ પાછા પૃથ્વી પર છવાઈ જશે. મારા ભક્તો કલિયુગમાં સ્કૂલ વિશ્વમાં જડ શક્તિ સાથે સંબંધિત થઈ અને મન તેમ જ આત્મામાં દેવી અને આધ્યાત્મિક શક્તિઓથી સંબંધિત થઈ જીવતા રહેશે અને બાહ્ય રાજ્ય તથા આત્મસામ્રાજ્યને ટકાવી શકશે.
કષિઓ! તમો પવિત્ર જ્ઞાન ચગી છે. તમે જૈનધર્મને ઉત્તર દેશમાં સર્વત્ર ફેલાવે. જોકે જૈનધર્મ અનાદિ કાળથી
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર સર્વ વિશ્વમાં પ્રવર્તે છે, પરંતુ કલિયુગ પાસે આવવાથી અજ્ઞાની અભક્ત કે વિશેષ પ્રમાણમાં જન્મે છે. તેઓને સુધારે.”
પ્રભુને એ ઉપદેશ શ્રવણ કરીને ઋષિ, મુનિ, ત્યાગી, ગૃહસ્થ સર્વ લેકેએ પ્રભુનું શરણ સ્વીકાર્યું. જ્યાં પ્રભુ વિરાજમાન થયા હતા ત્યાં લોકોએ સ્તૂપની રચના કરી. ત્યાંના જૈન રાજાએ પ્રભુની આજ્ઞા સ્વીકારી.
01
E AS SWEDISONIN
NAWNYAKYWAYAVAZAT
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. આત્માનું સ્વરૂપ
:
પ્રભુએ કૈલાસશિખર ઉપર મુકામ કર્યાં. ત્યાં પૂના પિર ચિત અનેક ઋષિઓએ પ્રભુને વિધિપૂર્વક વંદન પૂજન સ્તવન કર્યું”. કૈલાસ પર્યંત પર પૂર્વે ત્રેવીસ તીર્થંકરો તથા સાત્ત્વિક ગુણી અનેક મહર્ષિએ પધાર્યા હતા. ચ્યવન ઋષિ અને કણ્વ ઋષિએ પ્રભુને આત્માના આનંદ સંબંધી ખુલાસે પૂછ્યો. પ્રભુએ તેમના પ્રશ્નના ઉત્તર આપી સમાધાન કર્યું. અદ્રિ ઋષિએ આત્માના પરિમાણુ સંબંધી પ્રશ્ન કર્યાં. પ્રભુએ અદ્રિ ઋષિને જણાવ્યું કે, · ઔપચારિક દૃષ્ટિએ શરીર જેવું વા જેટલું કલ્પીએ તેટલું આત્માનું પરમાણુ છે. ઔપચારિક દૃષ્ટિએ જેને જેટલું આત્માનું પિરમાણુ સમજાય તેટલું જાણવું. શાસ્રષ્ટિએ પરાક્ષદશામાં આત્માના પરિમાણુ સંબંધી વિચાર। ન કરવા, પરંતુ આત્માની પ્રભુતાનો અનુભવ કરવા હૃદયની શુદ્ધિ કરવી. સદ્દભૂત પર્યાયદષ્ટિએ જ્ઞાનરૂપ આત્માનું વ્યાપક પરિમાણ જાણવું. જ્ઞાન જેટલું આત્માનુ' પરિમાણ જાણવું. આત્માના પરિમાણુ વિષે વિવાદ ન કરતાં આત્માના જ્ઞાનના આવિર્ભાવ કરવા લક્ષ દેવુ. આત્મપ્રત્યક્ષ થતાં ઔપચારિક આત્મપરિમાણુષ્ટિ રહેશે નહીં, છતાં અન્ય લેાકેાને તે પાતપેાતાની દૃષ્ટિ પ્રમાણે ભિન્નભિન્ન પરિમાણુવાળા આત્મા લાગશે, અને તે તે સ્થિતિએ તે ચેાગ્ય છે. આગળની દૃષ્ટિ જાગતાં પાછળની દૃષ્ટિ રહેતી નથી. તેથી પાછળની માન્યતાની તકરારા રહેતી નથી. અપેક્ષા એ આત્મા અણુરૂપ છે અને તેનું પરિમાણુ વધતાં વધતાં મહદ્ લેાકાલેાકવ્યાપકરૂપ જાણવું. આત્મા અણુરૂપ છે અને સ વિશ્વમાં વ્યાપ્ત એવું
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પણ એનું રૂપ છે. આત્મા શરીરની અપેક્ષાએ દેહમાં વ્યાપેલે છે, છતાં જ્ઞાનની અપેક્ષાએ તેનું રૂપ વિશ્વવ્યાપક પણ છે. પરંતુ આ બાબતને વિવાદ કરવાનું છોડીને આત્મશુદ્ધિ કરો. એટલે આત્માના પરિમાણની અનેક માન્યતાઓની અનેક અપેક્ષાઓ સમજાઈ જશે. છેવટે ઔપચારિક અને અનૌપચારિક આત્મપરિમાણ આપોઆપ સમજાઈ જશે. આત્મામાંથી જ્ઞાન પ્રગટે અને તેથી આપોઆપ સર્વ સમજાઈ જાય એવી દશામાં આવવા હૃદયની શુદ્ધિ કરો એટલે આત્માનું અરૂપ સ્વરૂપ સમજાઈ રહેશે.”
જાબાલિ ઋષિએ પ્રભુને આત્મા એક છે વા અનેક છે. તે સંબંધી પ્રશ્ન કર્યો. પ્રભુએ જાબાલિ ઋષિને કહ્યું કે, “સત્તાદષ્ટિએ એક આત્મા, એક બ્રહ્મ છે અને વ્યક્તિદષ્ટિએ અનંત આત્માઓ છે. એમ સાપેક્ષતાએ આત્મા એક પણ છે અને આત્માઓ અનંત પણ છે એમ જાણે.” આ સાંભળીને કવ, ચ્યવન અને જાબાલિના સંશય ટળી ગયા.
વેતકેતુએ પ્રભુને સાષ્ટાંગ દંડવત્ કરીને પૂછયું કે, “આ વિશ્વ કેટલાં તરવાનું છે?”
પ્રભુએ કહ્યું કે, “હે વેતકેતો ! જડ અને ચેતન એ બે તત્વમય આ વિશ્વ છે. જડ અને ચેતન એ બે દ્રવ્યના પર્યાનું અનંત વિશ્વ છે. જેણે આત્માને જાણે તેણે વિશ્વ જાણ્યું છે. જેણે વિશ્વ જાણ્યું તેણે આત્માને જાણે છે.”
બ્રહ્મણસ્પતિ કપિએ પૂછ્યું કે, “હે ભગવન્! કર્મ બળવાન છે કે આત્મા બળવાન છે ?”
પ્રભુએ કહ્યું: “કઈ ઠેકાણે આત્મા બળવાન છે અને ક્યાંક કર્મ બળવાન છે. અજ્ઞાનીને કર્મ બળવાન છે અને જ્ઞાનીને આત્મા બળવાન છે. પ્રારબ્ધ કર્મો ભોગવવામાં કર્મ પ્રધાન છે અને નવીન કર્મો નહીં બાંધવામાં આત્મા બળવાન છે. આત્મા
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૫
કર્મીના કર્તા છે, ભેાક્તા છે અને છેવટે ક`ના હર્તા પણ છે. માટે આત્મા જ બળવાન છે, કમ મળવાન નથી, એમ શુદ્ધ નિશ્ચયથી જાણેા.’ એ પ્રમાણે જવાખ મળવાથી પ્રશ્નસ્પતિને આનન્દ્વ થયેા.
*
પૂ` ઋષિએ પ્રભુને વંદન કરી પૂછ્યું કે, ‘આત્મા મળસ્વાન છે કે જડ મળવાન છે?'
'
પ્રભુએ પૂર્ણ ઋષિને કહ્યું. કે, હું પૂર્ણ ષિ! આત્મા પેાતાના સ્વરૂપે બળવાન છે તેમ જ જડ દ્રવ્ય જડભાવે મળવાન છે. આત્માનુ ખળ ન્યારુ છે અને જડનું ખળ ન્યારુ છે. આત્માના બળના તામામાં જડનું બળ રહે છે. જડ જગતને વશ કરનાર આત્મા છે. જડ દેહને પેાતાની ઇચ્છા પ્રમાણે પ્રવર્તાવનાર આત્મા છે. ક યાગથી જડમાં આત્માનું વી પરિણમે છે, પણ સર્વથા કર્મીને નાશ થયા પછી આત્મા પરબ્રહ્મ અને છે. ત્યારે તે સર્વ વિશ્વને ઉપકારી, સ્વતંત્ર અને નિઃસંગ અને છે.’
ધૂમ્ર ઋષિએ પૂછ્યું કે, ‘કર્મ કરવાથી મુક્તિ થાય છે કે જ્ઞાનથી મુક્તિ થાય છે ?’
પ્રભુએ તેના ઉત્તરમાં કહ્યું કે, હું ધૂમ્ર ઋષિ ! સત્કમ અર્થાત્ પુણ્યકર્મ અને મેાક્ષનાં કર્મ એ બે પ્રકારનાં કમ છે. સત્કર્મો કરતાં હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં જ્ઞાન પ્રગટે છે. તેથી જ્ઞાન અને ક્રિયા એ બન્નેથી મુક્તિ થાય છે. આસક્તિ વિના સ્વાધિકારે સત્ય, સક્રિયા, સત્યવૃત્તિ કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પરિણામે સંપૂર્ણ કેવલજ્ઞાન પ્રગટે છે, અને આત્મા જ પરમાત્મા અને છે.’
નચિકેતા ઋષિએ પ્રભુને વંદન કરી પૂછ્યું કે, ‘હે પ્રત્યેા! અનાદિ–અનત વેઢ કયા અને સાદિ–સાંત વેદ કયા ? અક્ષરરૂપ
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર વેદ કર્યો અને અક્ષરરૂપ વેદ ? નિત્ય વેદ ક્યો અને અનિત્ય વેદ ક્યો ?”
પ્રભુએ નચિકેતા ઋષિને કહ્યું કે, “હે નચિકેતા! આત્મા જ વેદ છે અને તે અનાદિ–અનંત છે. પ્રવાહની અપેક્ષાએ જે શ્રુતજ્ઞાન છે તે અનાદિ-અનંત વેદ છે. અક્ષરેથી બનેલ લિપિરૂપ. વેદ તે અક્ષરદ છે તથા જે આત્મજ્ઞાન છે તે અનક્ષરદ છે. આત્મા ત્રણ કાળમાં નિત્ય હોવાથી નિત્ય વેદ છે અને જે ગ્રન્થરૂપ– શબ્દરૂપ વેદ છે તે ત્રણે કાળમાં અનેક રૂપાંતરને પામે છે માટે અનિત્ય વેદ છે. તે પ્રમાણે હે નચિકેતા! આગમ સંબંધી જાણ. આત્મરૂપ આગમ અનાદિ-અનંત છે, જ્યારે શબ્દલિપિરૂપ આગમ સાદિસાંત છે. શ્રુતજ્ઞાનરૂપ વેદની પેઠે આગમે પણ અપેક્ષાએ સાદિસાંત છે. અક્ષરરૂપ વેદની પેઠે આગમ પણ અક્ષરઆગમપણે પણ જાણ. દ્રવ્યરૂપ આત્મા અક્ષર અર્થાત્ ત્રણે કાળમાં પિતાના મૂળ રૂપથી ક્ષરે અર્થાત્ રૂપાંતરને પામે. એવો નથી.”
હષિકેશ ઋષિએ પૂછ્યું કે, “હે ભગવન! યજ્ઞની. વેદિકા કઈ?”
પ્રભુએ કહ્યું: “યો દ્રવ્ય-ભાવથી અનેક પ્રકારના છે, પણ જ્ઞાન એ સર્વ યોની વેદી છે. જેનાથી સર્વ વેદાય અર્થાત જણાય તે જ વેદી છે. આત્મામાં સર્વ ય પ્રગટે છે, અને આત્મામાં સર્વ યાને લય થાય છે. યજ્ઞો અને યજ્ઞકારકે જ્યાં અભેદતાને પામે છે ત્યાં જ્ઞાનદી સત્ય છે એમ જાણુ.”
નારાયણ ઋષિએ પૂછ્યું કે, “હે ભગવન્! જ્ઞાનથી ય પદાર્થરૂપ જગત ભિન્ન છે કે અભિન્ન ?”
ભગવંતે કહ્યું કે, “હે નારાયણ ઋષિ! આત્મામાં જ્ઞાન છે અને જ્ઞાનમાં ભાસનારા ય એવા જડ અને ચેતન પદાર્થો કથંચિત્ અપેક્ષાએ જ્ઞાનથી ભિન્ન છે અને કથંચિત જ્ઞાનથી,
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ અભિન્ન છે. જ્ઞાનપદાર્થ, શબ્દપદાર્થ અને વસ્તુપદાર્થ એમ ત્રણ પ્રકારના પદાર્થો અપેક્ષાએ છે. જ્ઞાનથી સર્વ જડ-ચેતન પદાર્થોમાં પ્રકાશ થાય છે. એમ કહેવાથી નારાયણ ઋષિએ પ્રભુ મહાવીરદેવનું શરણ સ્વીકાર્યું.
સનકુમાર ઋષિએ પ્રભુને વંદન કરીને પૂછ્યું કે, “હે પ્રત્યે ! દ્વિજ કોને કહે? બ્રાહ્મણ કેને કહે ?'
પ્રભુએ કહ્યું કે, “સનકુમાર ! મનુષ્યભવ તરીકે જન્મવું તે એકવારને જન્મ છે, અને મનુષ્યજન્મમાં આત્મજ્ઞાની થવું તે બીજે જન્મ છે. આત્મજ્ઞાનરૂપે જે જન્મે છે તે દ્વિજ છે. જે આત્માને—બ્રહ્મને સાક્ષાત્ જાણે છે તે બ્રાહ્મણ છે.”
ધવંતરિ ઋષિએ પ્રભુને વંદન-નમન કરીને પૂછયું કે, “હે પ્રભો ! શરીરના રોગોનું મૂળ શું છે અને તે શાથી ટળે?”
પ્રભુએ કહ્યું કે, “શરીરના જ્ઞાનને અભાવ–અજ્ઞાન તે જ રેગનું મૂળ છે. તે રોગના નાશને હેતુ શારીરિક જ્ઞાન છે.”
હારીત ઋષિએ પ્રભુને વંદન-નમન કરી પૂછ્યું: “હે પ્રભો! સર્વ દુઃખનું મૂળ શું છે?” પ્રભુએ હારીતને જણાવ્યું કે, “સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે અને સર્વ સુખનું મૂળ જ્ઞાન છે.” - મંડૂક ઋષિએ પૂછયું કે, “સર્વ પ્રકારના ભેદભાશાથી ટળે?”
પ્રભુએ જણાવ્યું કે, “હે મંડૂક ઋષિ ! રાગદ્વેષરહિત અભેદ અને જડભાવ વિનાના આત્મભાવવાળા અદ્વૈતજ્ઞાનથી સર્વત્ર એક શુદ્ધાત્મભાવ ખીલી શકે છે અને શુભાશુભ પરિણતિ વિનાની શુદ્ધાત્મભાવનાનો સાગર ઊમટે છે. તેથી ભેદભાવવૃત્તિના સર્વ મલવાઈ જાય છે અને સર્વત્ર પોતે પોતાને આત્મા અનુભવી, પૂર્ણબ્રહ્ન બની, પૂર્ણ બ્રહ્મરૂપે પોતે પોતાનામાં ખીલી ઊઠે છે.”
કુત્સ મુનિએ પરબ્રહ્મ મહાવીર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પૂછયું: “યજ્ઞોપવીત શું છે?
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
અધ્યાત્મ મહાવીર પ્રભુએ કહ્યું કે, “યજ્ઞ એટલે આત્મા અને તેની પાસે રહેવાપણું જેનાથી પ્રાપ્ત થાય એ પરબ્રહ્મ ભાવ તે યોપવીત છે. સ્વાર્પણભાવ, આત્મશ્રદ્ધા, આત્મપ્રેમ, સર્વવિધવ્યાપક આત્માનું જ્ઞાન, શ્રુતિવિચારણા તે યજ્ઞોપવીત છે. આત્માને પામવાની પ્રતીતિને સંકેત તે પણ દ્રવ્યથી યજ્ઞોપવીત છે.
મિત્રેય ઋષિએ પ્રભુને પ્રદક્ષિણા દઈ અને વંદન-પૂજન કરી પૂછ્યું કે, “હે પરમેશ્વર ! અગ્નિ એટલે શું? અને તે ક્યાં રહે છે?”
પ્રભુએ કહ્યું કે, “હે મૈત્રેય! આત્મજ્ઞાન તે અગ્નિ છે. તે આત્મામાં રહે છે અને તેને હૃદયમાં સ્થાપવા જોઈએ. તેની આગળ શ્રદ્ધા-પ્રીતિની ઇષ્ટિ કરવી જોઈએ. આત્મગૃહમાં રાત્રિદિવસ જ્ઞાનાગ્નિ જાગ્રત રહેવું જોઈએ અને તેનું પૂજન થવું જોઈએ. ઉદરમાં સુધારૂપ અગ્નિમાં ભેજન હોમવું અને જ્ઞાનાગ્નિમાં શ્રવણ-મનન-નિદિધ્યાસનરૂપ આહુતિ હોમવી.”
ગર્ગ ઋષિએ પૂછયું કે, “હે પરબ્રહ્મ ભગવન! વિશ્વના સર્વ મનુષ્યની સાચી ઉન્નતિ શાથી થાય?”
પ્રભુએ કહ્યું કે, “હે ગર્ગ ઋષિ! જે લોકો મારામાં પૂર્ણ વિશ્વાસ રાખી પ્રવર્તે છે તેઓની સાચી ઉન્નતિ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તવાથી વિશ્વના સર્વ મનુષ્યની ઉન્નતિ થાય છે. સદ્ગુણથી વિશ્વના મનુષ્યની ઉન્નતિ થાય છે. મારા પર શ્રદ્ધા–પ્રેમ રાખનારાઓમાં અવશ્ય સદ્ગણે પ્રગટે છે અને દુર્ગુણેને નાશ થાય છે. તેમાં લાખો પુસ્તકો વાંચવાની પણ જરૂર રહેતી નથી.”
વ્યાસ ઋષિએ પૂછ્યું કે, “હે ભગવન્! કયા ધર્મવાળાઓ મુક્તિપદ પામી શકે છે?”
પ્રભુએ વ્યાસ ઋષિને કહ્યું કે, “હે વ્યાસ ઋષિ ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો પોતપોતાના વર્ણાનુસાર ગુણકર્મવાળા હોય, છતાં મારામાં શ્રદ્ધા–પ્રેમ રાખી મુક્ત બને છે. ત્યાગીઓ પણ મારામાં લીન બની મુક્ત થાય છે. સર્વ વિશ્વ, ખંડ કે
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ દેશવત સર્વ જાતિના લેકે મારા પ્રેમી બની મુક્ત બને છે. પુરુષ, સ્ત્રી કે નપુંસક સર્વે મનુષ્યો મારું સ્વરૂપ સમજી સ્વર્ગ અને મુક્તિને પામે છે. સર્વ પ્રકારના ધમીએ ભિન્નભિન્ન માર્ગથી છેવટે મને પામે છે.”
શુકદેવ ઋષિએ પ્રભુ મહાવીર ભગવાનને વંદન-પૂજન કરી પૂછયું, “ભગવન! ગૃહસ્થાવાસમાં સર્વ પ્રકારના ભેગો ભોગવતાં વૈદેહદશા પ્રગટી શકે તથા ગૃહસ્થાવાસમાં મુકતપણું થાય ?'
પ્રભુએ જણાવ્યું કે, “ગૃહસ્થાવાસમાં ચક્રવતી ભરત રાજા આત્મજ્ઞાની હતા અને તે પ્રારબ્ધ કર્મના ઉદયથી સર્વ પ્રકારના ભગો ભેગવવા છતાં વૈદેહદશાને પામ્યા હતા. તેઓ છ ખંડ પર રાજ્ય ચલાવતા હતા, છતાં અંતરમાં આસક્તિરહિત હતા અને દેહમાં રહ્યા છતાં દેહાધ્યાસરહિત હતા. તેથી તેઓ આદર્શ રૂપ આત્મામાં આત્માને દેખી કેવળજ્ઞાન પામ્યા હતા. ગૃહસ્થા– વાસમાં અને ત્યાગાવસ્થામાં, અનેક પ્રકારના વેષમાં અગર દિગંબર દશામાં સર્વ લોકોને મુક્ત થવાની યોગ્યતા છે. જેઓ નામરૂપના મેહથી મુક્ત થાય છે તેઓ મુક્ત જ છે. બાહ્ય શરીરાદિ છતાં નિર્મોહાવસ્થાએ મારા પ્રેમી ભકતે સર્વ દશામાં મુકિતને પામે છે. મારા કહેલાં જ્ઞાન, ભક્તિ, ઉપાસના, કર્મ વગેરે અસંખ્ય યોગોથી મુક્તિ થાય છે. જે મનુષ્ય મુક્તિના છેવટના પગથિયે આવી પહોંચેલા હોય છે તેઓ મુક્તિને પામે અગર પાછા ઊતરે તે સત્તા તેમના હાથમાં છે. મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમથી જેઓ મને સર્વસ્વાર્પણ કરીને વર્તે છે તેમની મુક્તિ એક ક્ષણમાં થાય છે.”
કર્ક ઋષિએ પૂછયું કે, “હે ભગવન્! સંસારની માયા કેવી રીતે દૂર થાય?”
પ્રભુએ કહ્યું કે, “હે કર્ક ! મારા પર પ્રેમભાવ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ માયા દૂર થતી જાય છે.”
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
અધ્યાત્મ મહાવીર
મકર ઋષિએ પૂછ્યું કે, ‘સ` આત્માને ચાહવાથી આપની ભક્તિ કરેલી ગણાય ?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ કહ્યું કે, વિશ્વના સર્વ જીવાને ચાહવા. તે પર પ્રેમ રાખવા. તેએનાં શરીર, રૂપ વગેરેમાં મૂંઝાયા વિના તેઓના આત્માઓની સાથે એકરૂપ થઈ જવું તે મારી પરાભક્તિ છે. અને એવી પ્રીતિ જેએને પ્રાપ્ત થાય છે તેએ અવશ્ય એ ઘડીમાં, છેવટે એક ક્ષણમાં, મુક્તિ પામે છે. સર્વાત્માએની સાથે વ્યાપક પ્રેમથી એકરસરૂપ થઈ જવુ તે અભેદ સાત્ત્વિક ભક્તિ અને અભેદ જ્ઞાન છે. અભેદ્યભક્તિ અને અભેદજ્ઞાનથી સર્વ કર્મોને નાશ થાય છે.’
વિષ્ણુ ઋષિએ પ્રભુને વંદન કરીને પૂછ્યું કે, ‘હે ભગવન્! વેદસૂક્તમાં વિષ્ણુ શબ્દ છે તેને શે। અર્થ ?'
પ્રભુએ કહ્યું કે, ‘ હે વિષ્ણુ ! વેદમાં વિષ્ણુ શબ્દ છે તેના અનેક અર્થ છે. વિષ્ણુ શબ્દથી સૂર્ય, મારું પૂર્ણ બ્રહ્મસ્વરૂપ, આત્મા વગેરે અા મેધ થાય છે. વિષ્ણુ શબ્દથી વાચ્ય જ્ઞાન છે, સર્વાં શક્તિસમૂહ છે. સ તીર્થંકરસમૂહ વિષ્ણુ છે. મારું સ્વરૂપ વિષ્ણુ છે. અનંત જ્યેાતિ તે જ વિષ્ણુ છે. વેદનાં સૂકામાં મારું સ્વરૂપ જળ, વાયુ, પૃથ્વી, સૂર્ય વગેરે અનેક રૂપકેાથી વણુ બ્યુ' છે. મારુ' ચારિત્રસ્વરૂપ રુદ્રરૂપકથી વણુ બ્યુ છે. મારુ’ શક્તિસ્વરૂપ ચક્ષ નામથી વર્ણવ્યુ છે.”
એ પ્રમાણે અનેક ઋષિઓએ પ્રભુ મહાવીરદેવને પ્રશ્નો પૂછ્યા અને પ્રભુએ સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, તેથી ઋષિએને પરમ સંતાષ થયેા. પ્રભુએ વેદસૂક્તાના એવા આધ્યા ત્મિક ભાવાર્થ દર્શાવ્યા કે જે ભાવેાને તેના કર્તા ભરતાદિ ઋષિએ પણ જાણતા નહેાતા. સજ્ઞ પ્રભુ એક શબ્દના કરાડા, અસંખ્ય અર્થ કરવા શક્તિમાન છે. સર્વ ઋષિઓએ પ્રભુને પરમેશ્વર માની તેમનું શરણ સ્વીકાર્યું.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય જ્ઞાનદાન :
પ્રભુએ ગંગાદેવીની ભક્તિથી ગંગોત્રી પર મુકામ કર્યો અને ગંગાનદીને પવિત્ર કરી. ગંગોત્રી આગળ પોતાના ભક્ત બનેલા એવા વસિષ્ટગોત્રી શાકલ્ય ષિને ગજ્ઞાન આપ્યું. વિનાનસ ઋષિને સંયમનું જ્ઞાન આપ્યું તથા વાલિખિલ્ય ઋષિને તપનું જ્ઞાન આપ્યું. હયદ્વીપ, અશ્વદ્વીપ, પાતાલદ્વીપ, અશ્વમુખદ્વીપ, વેતદ્વીપ અને કૃષ્ણદ્વીપથી આવેલા ભક્તને જ્યોતિષનું તથા વૈક્રિયવિદ્યાનું જ્ઞાન આપ્યું. પ્રભુએ કૃષ્ણવર્મી પ્રજાના ખંડમાંથી આવેલા કૃષ્ણવર્ણ મહાત્માઓ, કે જે સર્પના ચિહ્નને ધારણ કરનારા હતા, તેઓને બ્રહ્મજ્ઞાન આપ્યું. પ્રભુએ ગંગોત્રી આગળ એકમાસ પર્યત મુકામ કર્યો. ત્યાંથી તેઓએ હિમાલય પર્વતની ગુફાઓમાં મૌનપણે ત્રણ માસ સુધી વાસ કર્યો અને હિમાલયમાં ધર્મજ્ઞાનનાં બીજકોનું કલિયુગમાં અસ્તિત્વ રહેશે અને ગુપ્તપણે યેગીઓ તથા દેવતાઓ તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું રક્ષણ કરશે, એ આદેશ કર્યો.
પ્રભુએ હિમાલયની ઉત્તરે આવેલા ત્રિવિષ્ટપ દેશમાં અનેક પર્વતના શિખર પર વિહાર કર્યો અને ત્યાં જૈનધમીઓને તુર્યાવસ્થાનું જ્ઞાન આપી જાગ્રત કર્યા તથા હૃદયમાં પરમાત્મભાવનો આવિર્ભાવ થાય એવી જ્ઞાનની કૂંચીઓ આપી. ત્યાંના રાજાને આત્મબળથી રાજ્ય કરવાને બોધ આપે. જ્ઞાનીઓ આધ્યાત્મિક બળથી રાષ્ટ્રાદિનું પાલન કરી શકે છે તેનું રહસ્ય સમજાવ્યું. ત્રિવિષ્ટપદેશના હૈહયવંશી બ્રહ્મયજ્ઞ રાજર્ષિએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
પ્રભુએ બ્રહ્મપુત્રા નદીને આશીર્વાદ આપે કે મારા મહાવીરજન્મના દિવસે ગંગા નદીની પેઠે તારી પાસે આવી, જે લોકો આત્મધ્યાન ધરશે, દાન કરશે અને મારા નામને જાપ જપશે તેઓને મારી જાતિનું દર્શન થશે. તેઓને પરોક્ષ વા પ્રત્યક્ષ રીતે પણ મારું દર્શન થશે. ત્રિવિષ્ટપ પ્રદેશમાં વહેનારી નદીઓને પણ તે પ્રમાણે આશીર્વાદ આપે.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
અધ્યાત્મ મહાવીર
પ્રભુએ ઈરાન દેશમાં પ્રેમના આવિર્ભાવ રહેશે એવા આશીર્વાદ આધ્યેા હતેા તેવા બ્રહ્મપુત્રા નદીના કાંઠે વસનારાએને પણ આશીર્વાદ આપ્યા. પ્રભુના જન્મદિવસે સ વિશ્વવતી નદીએમાં ધાર્મિક સત્ત્વનું વહેણુ રાત્રીના સાડાબાર વાગે વહેશે તથા સર્વ પતાનાં શિખરા અને ગુફાઓમાં ચેાગસત્ત્વને દિવ્ય પ્રવાહ વહેશે, એવા સંપ કર્યો. પ્રભુએ વિશ્વવતી ચેાગીઓ પ્રતિ દિવ્યશક્તિમય આશીર્વાદ-સંદેશા પ્રેર્યાં અને એમાં જણાવ્યુ` કે સર્વ ચૈાગીએને ચૈત્ર સુદિ યેાદશીના દિવસે મારુ ધ્યાન કરવાથી દિવ્ય શક્તિઓને માર્ગ સૂઝશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ ચીન અને મહાચીન દેશમાં જૈનધમ નેા સાત્ત્વિક ગુપ્ત પ્રવાહ વહેવરાવ્યેા અને ત્યાંના મહાત્માને સત્ય જૈનધનું જ્ઞાન આપ્યું.
પ્રભુએ આસામદેશવાસીઓને નૈસર્ગિક જીવનનું જ્ઞાન આપ્યુ અને તેથી તે દેશના લેાકેામાં આત્મવિકાસના માર્ગો ખુલ્લા થયા.
પ્રભુએ બ્રહ્મપુત્રા નદીના દ્વીપમાં ધ્યાન ધરનાર અને કંદમૂલથી જીવન ચલાવનાર પવિત્ર કપિલ મુનિને આત્મતત્ત્વ અને પ્રકૃતિતત્ત્વનું જ્ઞાન આપ્યુ. અને તેમને અને તેના શિષ્યાને પેાતાના ભક્તો મનાવી તેઓના ઉદ્ધાર કર્યો.
પ્રભુએ નેપાલ તથા ભૂતાનના ડુઇંગરામાં એકમાસ સુધી વાસ કર્યાં અને ત્યાંના સૂર્યવંશી રાજા બ્રહ્મદેવને વૈદેહી કર્યાં. ત્યાંના ઋષિ-મુનિ-ત્યાગીઓને આકાશમાં ઊંચે ઊડવાની તથા શરીર બદલવાની ચેાગવિદ્યા શીખવી તથા શરીરમાં દેવાને અવતારવાની ચેાગશક્તિનું જ્ઞાન આપ્યું.
પૂર્વજન્મના જ્ઞાનના ઉપાય
પ્રભુએ નેપાલમાં ધ્યાન ધરનારા કૌશિક ઋષિને પેાતાના
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા રહસ્ય ભક્ત બનાવ્યું. કૌશિક ઋષિને પ્રભુએ પૂર્વજન્મ દેખવાનું જ્ઞાન આપ્યું કે, “નાભિકમલમાં દષ્ટિ રાખીને મનોદ્રવ્યને શુદ્ધ કરવું. મનથી ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિચારો ન કરવા. નાભિકમલમાં સર્વ પ્રકારના સંકલ્પ-વિકલ્પરહિત થઈ ત્રણ કલાક પર્યત નિર્વિકલ્પ રહેવું. પશ્ચાત્ એવો સંકલ્પ કરે કે “ભૂતકાળના સર્વ શુભાશુભ બનાવોમાં મને સમભાવ છે. ભૂતકાલના શુભાશુભ જન્મ એક પછી એક દેખાઓ.” એ દઢસંકલ્પ કર્યા બાદ મનમાં ત્રણ કલાક પયંત અન્ય વિચાર પ્રગટવા ન દેવા. એમ વર્તતાં સ્થૂળ દેહના મૂળ કામણ શરીર દ્વારા પૂર્વજન્મ એક પછી એક સ્મૃતિમાં આવશે. તેમાં હર્ષ શેક પામ્યા વિના જેઓ સમભાવે જન્મે નીરખશે તેઓને સેંકડો, હજારે જન્મ દેખાશે. પરંતુ જન્મ–દેહો દેખતાં રાગદ્વેષમાં જેઓ લેપાશે તેઓને આવરણ આવશે. તેથી તેમની દષ્ટિ આગળ પડદો પડશે.
નાભિકમલમાં પૂર્વનાં શરીરનો સંબંધ ધરાવનાર નાડીઓનો જ્ઞાનતંતુઓ સાથે સંબંધ હોય છે. નાભિકમલમાં ઉપયોગ સ્થાપીને ત્રણ કલાક નિર્વિકપ થવાથી પૂર્વજન્મના જ્ઞાન ઉપર આવેલાં આવરણોને નાશ થાય છે. પશ્ચાત્ પૂર્વ જન્મ દેખાઓ એવો સંકલ્પ કરી નિર્વિકપ સંયમ કરવાથી અન્ય જ્ઞાનાવરણે ટળી જાય છે અને આત્મામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટે છે.
“પદ્માસન અગર સિદ્ધાસન વાળીને નાભિકમલમાં સંયમ કરવો. શુભાશુભ અવતારોનો મેહ છોડી દેવો. સર્વાવતારોની વાસનાથી રહિત થવું. પશ્ચાત્ નાભિકમલમાં નિર્વિકલ્પ સંયમ કરે.”
- પ્રભુના કથન પ્રમાણે કૌશિક ઋષિએ ત્રણ દિવસ પર્યત નાભિકમલમાં ધ્યાન ધર્યું અને તેથી તેમણે પોતાના અનેક શુભાશુભ જન્મ દીઠા. પ્રભુએ કૌશિક ઋષિને કહ્યું કે, “અન્ય મનુષ્યના, દેવોના અને પશુપંખીઓના ભવે દેખવા હોય
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તે પ્રથમ પિતે નિર્વિકલ્પ થવું. પછી જેના ભાવ દેખવા હોય તેના નાભિકમલમાં મનને સ્થાપના કરી અને ત્યાં ને ત્યાં ત્રણ કલાક પયંત દષ્ટિ સ્થાપન કરી તેના પૂર્વભવો દેખાઓ એવો સંક૯૫ કરો. પછી તેમાં સંયમ કરો. પેશ્ચાત મનમાં તે તે મનુષ્ય વગેરેના જન્મ એક પછી એક જણાવા માંડશે અને શુભાશુભ કર્મો દેખાશે. લબ્ધિઓનું જ્ઞાન :
પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ અચિ નામના ઋષિએ પૂછ્યું કે, “પ્રભો ! અન્ય મનુષ્યએ જે જે વિચાર કર્યા હોય છે અને કરે છે તેનું જ્ઞાન શાથી થાય?”
પ્રભુએ કહ્યું કે, “અચિ ઋષિ! અન્ય લોકોના મનના વિચારો જેણે જાણવા હોય તેઓએ પ્રથમ પિતાના મનને શુભાશુભ પરિણામથી મુક્ત કરવું. પશ્ચાત્ નિઃસંગ અપ્રમત્ત મન કરી મનમાં ત્રણ કલાક પર્યત નિર્વિકલ્પ સંયમ કરો. ત્રણ કલાક પર્યત નિર્વિકલ્પ સંયમ સિદ્ધ થયા બાદ જેના મનના વિચારે જાણવા હોય તેના મનમાં પોતાનું મન ઉતારી એક, બે કે ત્રણ કલાક સ્થિર થવાથી અન્યના મનમાં પ્રગટેલા સર્વ વિચારો જણાશે. અનેક ભવમાં કરેલા વિચારોને તેમ કરવાથી જાણી શકાશે. મરેલા મનુષ્યના મનદ્રવ્યમાં સંયમ કરી તેઓના ભો અને તેના વિચારો જાણી શકાય છે.
“મનની વિશુદ્ધિ કરવાથી અવધિજ્ઞાન પ્રગટે છે. મનમાંથી સર્વ પ્રકારની કપાયેલી શુભાશુભ લાગણીઓ ટળી જાય છે. ત્યારે આત્મામાં રહેલું કેવલજ્ઞાન પ્રગટે છે. આત્મા પોતે પરમાત્મા બની સર્વ વિશ્વને જ્ઞાતા બને છે. હે કૌશિક ઋષિ ! મારી ભક્તિથી એક ક્ષણમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટે છે. મારામાં જેને પૂર્ણ પ્રેમ છે અને તેથી જે સર્વ વિશ્વને ભૂલી જાય છે તે વિશ્વનાજીનાં મનને જાણી શકે છે. હદયની શુદ્ધિ કરે. લઘુ બાલકની પેઠે નિર્દોષ જીવન ગાળે.
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય હાલ જે વિશ્વ દેખાય છે તે આત્માનું કેવળજ્ઞાન થયા બાદ જુદા પ્રકારનું દેખાશે. વિશ્વના સર્વ જી સાથે પ્રેમથી વર્તો, પણ તેમના સંબંધમાં રહેલ શરીર વગેરે જડ પદાર્થોમાં રાગથી વા શ્રેષથી લેપાઓ નહિ. પ્રથમ મનને શુદ્ધ કરવા જ્ઞાની બને. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સર્વ પ્રકારની સ્વતંત્રતારૂપ પિતે પિતાને દેખશે.
મૌન રહીને જિહુવા પર સંયમ કરવાથી વચનસિદ્ધિરૂપ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મરક્નમાં સંયમ કરવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હૃદયમાં સંયમ કરવાથી તુર્યાવસ્થાની પ્રાપ્તિ થાય છે અને પ્રકૃતિના સંબંધવાળી એવી આત્માની અનેક લબ્ધિઓ પ્રગટે છે. નાભિમાં સંયમ કરવાથી મનુષ્યલકનું જ્ઞાન થાય છે. પાદમાં સંયમ કરવાથી આત્માનું ધર્યરૂપ આત્મબળ ખીલે છે. આંખોમાં સંયમ કરવાથી ચંદ્ર, સૂર્ય વગેરે
જ્યોતિચકનું જ્ઞાન થાય છે. કંઠમાં સંયમ કરવાથી યોગસિદ્ધિ થાય છે. શરીરના દરેક અવયવમાં સંયમ કરવાથી જુદા જુદા પ્રકારની શક્તિ ખીલે છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન ધરવાથી આત્માની અનંત શક્તિઓ ખીલે છે. સર્વ ઇન્દ્રિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનું સર્વથા જ્ઞાન થાય છે. પિંડસ્થ ધ્યાનથી બ્રહ્માંડને સાક્ષાત્કાર થાય છે. પિંડ અને બ્રહ્માંડમાં સર્વ બાબતમાં સમાનતા છે. જેટલું પિંડમાં છે તેટલું બ્રહ્માંડમાં છે. ચૌદ રાજલોકની જેવી પિંડની રચના છે. મનુષ્યમાં ચૌદ રાજલોકની સર્વ બાબતનાં બીજકે છે.
જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મા અને પ્રકૃતિ બે વર્તે છે. આત્માની અનુયાયી થઈ પ્રકૃતિ વર્તે છે ત્યારે આત્મા પ્રભુ બને છે. કૌશિક ઋષિ! સ્થૂળ-સૂક્ષ્મ પ્રકૃતિરૂપ વિશ્વ પર આત્મા સામ્રાજ્ય કરે છે ત્યારે તે પરતંત્ર મટીને સ્વતંત્ર થાય છે. આત્મા વિશ્વને અનેક રીતે ફેરવવા કરવા સમર્થ બને છે એ વિશ્વાસ રાખીને આત્મામાં ઊંડા ઊતરે.
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પ્રભુ મહાવીરદેવના બધથી કૌશિક ઋષિને આત્મા અતિ પ્રસન્ન થયા અને તેણે પ્રભુનું શરણ સ્વીકાર્યું. નેપાલ દેશમાં જ્ઞાનગનાં બીજે સદા રહે એવો સંકલ્પ કર્યો. પ્રભુએ નેપાલભૂતાનને વીરપુરુષે પ્રગટે એવા આશીર્વાદ આપે. પ્રભુ મહાવીરદેવના બોધથી ત્યાં જૈનધર્મને પૂર્ણપણે પ્રકાશ થયે.
પરમાત્મા મહાવીર દેવે ગંગાનદીના કાંઠા પર સમુદ્ર પાસે મુકામ કર્યો. બંને દેશના ઋષિ-મહાત્માઓએ પ્રભુ પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પ્રભુએ તેઓને સદુપદેશ આપ્યો અને બંગદેશીય મહાત્માઓને તેઓની ઈચ્છા પ્રમાણે ઈષ્ટ વસ્તુઓ દેખાડી. તેમને વિશ્વરૂપ બતાવીને પિતાના ભક્ત બનાવ્યા. બંગદેશવાસીઓમાં અનેક જાતના જૂઠા વહેમે પ્રવેશેલા હતા તથા જૂઠા ભયથી તેઓ નબળા પડ્યા હતા. તે દૂર કર્યા અને ત્યાંના લોકોને ભાવના પ્રમાણે કાર્યસિદ્ધિ થાય છે તેમ સમજાવ્યું. બંગદેશના લોકોને આત્મશક્તિઓ પર વિશ્વાસ કરાવ્યો તથા તેમને વહેમરહિત કર્યા.
પ્રભુએ તેમની પાસે આવેલા લોકોને કહ્યું કે, “તમો પિતાના હાથે વહેમથી નિર્બળ બનો છો. મનમાંથી અનેક પ્રકારના ભાવિ ભયને દૂર કરો. કેઈપણ નિમિત્તથી ભય ન પામે. મન જાતે ભય કે વહેમની કલ્પનાઓ કરીને દુઃખી થાય છે. તમે આત્મબળ પર વિશ્વાસ રાખે અને કેઈથી ભય ન પામે, મનમાં ભયની કલ્પના ન કરે. જે બનવાનું હોય તે સાક્ષી થઈ દેખ્યા કરો.
મનુષ્ય મિથ્યા વહેમની કલ્પનાઓને મનમાં સ્થાન આપી દુઃખી થાય છે. આત્મા વિના આત્માનું બૂરું કરવા કોઈ સમર્થ નથી તેમ સારું કરવા અન્ય કેઈ સમર્થ નથી. મૃત્યુ થવાના મિથ્યા વહેમને દૂર કરે. જડ વસ્તુઓ વડે આત્માને નાશ થતો નથી. વહેમ અને ભયના વિચારમાં જે લેકે સપડાય છે તેઓ આત્મવાદી નથી, પણ અશ્રદ્ધાવાદી છે. નિર્ભય અને નિઃશંક બની સર્વ કર્તવ્ય કર્મો કરો. ઉત્સાહ અને શ્રદ્ધાથી કાર્ય કરે.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ૭
આત્માનું રહસ્ય મિથ્યા અને કલ્પિત એવાં ભયપ્રદ દેવીઓ અને દેના કોપથી જરા માત્ર ન ડરે. સર્વ પ્રકારના ભયે સામે નિર્ભય બની યુદ્ધ કરે. મનમાં કપેલો ભય પિતાનાં શરીર અને મનને નાશ કરે છે. સાત પ્રકારના ભયને મનમાંથી દૂર કરો. મનથી ભયની કલ્પના પ્રગટે છે અને આત્મદષ્ટિથી વહેમ અને ભયની કપનાઓને નાશ થાય છે. આત્માને ત્રણે કાલમાં નાશ થનાર નથી, તે પછી તમે ભય શા માટે ધરો છો? મનમાં પ્રગટ થતા ભયના વિચારને દૂર કરે. મારું શરણ કર્યા બાદ નિર્ભ યતા છે. મારામાં વિશ્વાસ અને પ્રેમ ધાર્યા બાદ જે થવાનું હેય તે થવા દે. ભૂતકાળના ભયને ભૂલે અને વર્તમાનમાં ભયનો વિચાર માત્ર ન કરો. જે થવાનું છે તે મારા ભક્તોને સારા માટે અને તેમની ઉન્નતિ માટે થાય છે એમ વિશ્વાસ રાખે. અનેક પ્રકારના વહેમ અને ભયની રૂઢિઓ, શુકનો, નિમિત્તોથી નિર્ભય અને નિઃશંક રહે. કર્તવ્યપરાયણ રહે. અજ્ઞાનીઓની કલ્પનાઓને વશ ન થાઓ. જેટલા અંશે નિર્ભયતા અને નિઃશંકતા તેટલા અંશે તમે આત્મમહાવીર છો એમ સત્ય માને. તમારું મન મારામાં રહેતાં ભય કે વહેમ રહેતો નથી.”
આ પ્રમાણે બોધ આપીને પ્રભુએ બંગદેશી લોકોને નિર્ભય અને જેન બનાવ્યા. બંગદેશમાં જ્ઞાની અને ભક્તિમંત કે પ્રગટશે એ આશીર્વાદ આપે. પ્રભુનું અયોધ્યા પધારવું :
પ્રભુએ અયોધ્યાનગરીમાં કેટલાક દિવસ વાસ કર્યો. ત્યાંના સર્વવણીય જેનોને પોતાના શરણમાં લીધા અને ઉપદેશ આપે કે, “અયોધ્યાનગરી તીર્થ છે અયોધ્યાનગરીમાં શ્રી ઋષભદેવે દુનિયામાં આ આરામાં પ્રથમ ધર્મની સ્થાપના કરી હતી. શ્રી રામચંદ્રજી અહીં થયા હતા. તેમણે શુદ્ધ સ્વદારા સંતોષ વ્રત ધારણ કરીને વિશ્વને ધર્મમાર્ગમાં આપ્યું હતું. શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસેથી શ્રી રામચંદ્રજીએ આત્મજ્ઞાન-ધ્યાન-સમાધિ પ્રાપ્ત
9
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કર્યા હતાં. અયોધ્યાવાસી લોકો ! ધર્મમાં તત્પર રહે અને મનમાં અને વાણુમાં દુર્બળતાને વિચાર લાવે નહીં.
જેવી તમારી ભાવના તેવા તમો બને છે અને ભવિષ્યમાં બનશે. તમે જેવા વિચાર કરો છો તેવા જાતે કર્મો ગ્રહણ કરે છે. વિચારના પ્રતિબિંબરૂપ તમે છો. જેવા વિચાર કરશે તેવા થશે. તમે જે ધારે તે કરવા સમર્થ છો, એ દઢ નિશ્ચય રાખી પ્રવર્તે. મન એ સ્વર્ગ અને નરક છે. સ્વર્ગ અને નરક બનેમાંથી ગમે તે પ્રાપ્ત કરવું તે મનના હાથમાં છે. ભયના વિચારોથી નિર્બળ થવાય છે. ભયની ભાવના તે જ મરણ છે. લાંબા કાળ સુધી અગર અ૫કાલ સુધી જીવવું તે તમારા મનની ભાવના પર અવલંબે છે. શુભાશુભ શરીરને લેવાં તે આત્માધીન છે. શરીરનું આરોગ્ય જાળવવું તે તમારા આત્માધીન છે. તમારા વંશપરિવારનાં શરીર જેવાં બનાવવા હોય તેવાં બનાવવા તે તમારા વિચારો અને કર્મો પર આધાર રાખે છે.
મનના પ્રતિબિંબ જેવું વિશ્વ છે. આત્માભિમુખ મન રાખીને સંસારમાં મન રહે તે સર્વ કર્તવ્ય કરવા છતાં સંસારમાં મનની છાયા પડતી નથી અને મનમાં સંસારની વાસનાનું પ્રતિબિંબ પડતું નથી. તેથી આત્મા સ્વતંત્ર, મુક્ત, શુદ્ધ, પરમાત્મરૂપી બને છે. આત્મા સામું દેખા અને આત્માના આંતરિક અવાજ પ્રમાણે ચાલે, પણ મનની મીઠી પ્રેરણાને વશ ન થાઓ. પિતાને કદી બાહ્ય સંયોગને લીધે હીન ન માને. સદા પ્રસન્ન રહો. અપ્રસન્ન અને ચિંતાતુર રહેવાના સર્વ પ્રસંગેને મિથ્યા માનો. આત્મા અનંત સુખને મહાન દરિયે છે. તેની સર્વ બાજુએ આનંદસાગર છે એમ વિશ્વાસ રાખે. બાહ્ય જડ પદાર્થોમાં સુખદુઃખની ક૯૫ના વારંવાર બદલાયા કરે છે તેથી બાહ્ય સંગેમાં સુખદુઃખનું દેવાપણું વા માનવાપણું મિથ્યા છે, એમ શુદ્ધ નિશ્ચય કરો. મનને આત્મામાં રમાડતાં દુનિયાની
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૯
આત્માનુ રહસ્ય
અસર વસ્તુતઃ મન પર થતી નથી. આત્માના આનંદથી દેહ, ઇન્દ્રિય અને મનમાં ભરતી આવે છે. તે વખતે આત્માના સમ્યક્ત્વ ગુણનો આવિર્ભાવ થાય છે અને ચારિત્ર વસ્તુતઃ હાય છે. આત્માનંદ તે જ નિશ્ચય ચારિત્ર છે. આત્માનુભવ તે જ દેન છે. આત્મામાં અનંત આન' છે. એક વાર અનત આનદસ્વરૂપી પેાતે છો એવા અનુભવ આવતાં તમે પેતે
મહાવીર બનવાના.
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરાશા અને અશ્રદ્ધા એ જ મૃત્યુ તથા દુઃખ છે. અન’ત આનદ્મમય જીવને જીવવાની આશા તથા શ્રદ્ધા રાખેા. તમા શેાકના શરણે ન જાએ. ગમે તેવાં વૈરાગ્યનાં નિમિત્તોમાં પણ ઉદાસીન ન રહેા. સ`સારની ક્ષણિકતા દેખી ક્ષણિક પદાર્થોમાં રાગના અભાવરૂપ વૈરાગ્યની સાથે સર્વ જીવેા પર પ્રેમ રાખેા સત્ય પ્રેમ એ જ અમૃત છે. ઉદાસીનતા ઝેર છે. સત્ય પ્રેમ એ જ જીવન છે અને શેાક જ મૃત્યુ છે. વસ્તુતઃ અજ્ઞાનથી શેક પ્રગટે છે, કાઈ ના પણ શૈાક કરવા ઘટતા નથી. શુભ સયેાગેાના વિયાગ પણ ભાવિની દૃષ્ટિએ આત્માની ઉન્નતિ માટે છે, એમ શ્રદ્ધા રાખીને વર્તો. અશુભ, દુઃખદાયક સ સચેાગા વસ્તુતઃ કલ્પાયેલા અને ક્ષણિક છે. તેથી તેમાં ભય કે અશ્રદ્ધા ન રાખા અને નિર્ભયતાથી વિચરેા. આત્મબળ પર વિશ્વાસ રાખે। અને ધન, સત્તા, શરીરાદિ પશુખળના દુરુપયોગ ન કરેા. વિચારનું ફળ ક, શરીર વગેરે છે. જેવા વિચારા તમે ભૂતકાલમાં કર્યા છે તેવા તમે હાલ શરીર વગેરેથી બન્યા છો અને હાલ જેવા -વિચાર કરેા છો તેવા ભવિષ્યમાં થશે.
· જે જે વસ્તુઓ પર આસક્તિ રાખેા છો તેથી તમે બધાએ છે. સારા વિચારો કરવાને માટે મન છે. આત્મપ્રેમથી અવિશ્વાસી અને દ્વેષી મનુષ્યાને જીતવા એ જ સાત્ત્વિક જીત છે, તામસ ગુણુ કે કથી અન્ય શત્રુઓને જીતવા તે તામસિક જીત છે, રાજસિક ગુણુકમથી શત્રુઓને જીતવા તે
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
અધ્યાત્મ મહાવીર
રાજસિક જીત છે. સાત્ત્વિક જીતથી પેાતાનું અને અન્ય જીવેાનું શ્રેય થાય છે.
• કઈ શુભ કાર્ય કરતાં નિષ્ફળતા મળે તેથી હિંમત ન હારા. આત્મબળથી કાર્યસિદ્ધિ કરેા. હારથી ત્રણગણી કાર્ય સિદ્ધિ અથવા હજારગણી કાર્યસિદ્ધિ કરવાની શક્તિ આવે છે. હજાર વિપત્તિએ વચ્ચે ઊભા રહી અડગ અને નિર્ભય રહેા તથા અન્યાને ઉત્સાહ અને સહાય કરવામાં આત્મબલિદાન આપે. મહાત્માએાના ગુણાને ગ્રહે અને દુગુ ણેા તરફ ઉપેક્ષા કરા.
6
ભય અને સતામણીથી કેાઈ ને પેાતાના વશ કરી શકવાના નથી. ભયની ભાવનાથી જ્યાંત્યાં ભય છે અને નિભ યતાની ભાવનાથી જ્યાંત્યાં નિર્ભયતા છે. સંતાનોને નિર્ભય મનાવે. સારામાં વિશ્વાસ રાખીને અનંત મળ મેળવેા. જ્યાંત્યાં એ મને સ્મરે છે તેએની પાસે હું છું. વૈરથી કાઈના શરીરને નાશ કરવાથી તેને સુધારી શકવાના નથી. તમારા મનમાં પ્રગટતી શકાએ સરખા તમારા અન્ય કોઈ શત્રુ નથી. મારા પર અવિશ્વાસ તે જ આત્માની પડતી છે. જડ વસ્તુઓના કાલ્પનિક સુખ માટે અન્ય જીવાને અન્યાયથી હેરાન ન કરો. મનુધ્યેાને પ્રાણાંતે પણ નઠારી સલાહ ન આપે. કેાઈની ચડતી દેખી તેની અદેખાઈ ન કરે.
• આશાથી આગળ વધેા અને નિરાશાને ત્યાગ કરો. શ્રદ્ધા અને આશાથી તમે સ કરવા સમર્થ બનશે. દુષ્ટ આશાઓને ત્યાગ કરે. અશુભ કર્મને બદલી શુભ કર્મો કરે. ક ફેરવવું એ પુરુષાર્થ પર આધાર રાખે છે. ઊંઘતાનું નસીબ ઊંઘે છે, જાગતાનું નસીમ જાગે છે. જેવા પુરુષાથ તેવા તમે। બનશે. પુરુષા` વિશ્વમાં ધારે તે કરી શકે છે. પુરુષાથી મારા વિશ્વાસી છે અને અપુરુષાથી મારા અવિ શ્વાસી છે. કાય કરીને મારી પાસે ફળ માગે. ક વ્યકમ
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
આત્માનું રહસ્ય કરે, પણ તેમાં અહંકારથી મેહ ન પામે. પુરુષાર્થ જીવન છે અને અપુરુષાર્થ મરણ છે. કર્તવ્યકર્મ કરે, પણ હાયવરાળ ન કરો. કર્તવ્યકર્મ કરો, પણ તેના ફળની આસક્તિ ન કરો. સર્વ જીના ભલા માટે મન–વાણું-કાયાથી પ્રવૃત્તિ કરે. આત્માની સદ્દબુદ્ધિની પ્રેરણા પ્રમાણે ચાલે અને કુમતિની પ્રેરણા પ્રમાણે ચાલે નહિ. આત્મસામર્થ્યને વિશ્વાસ રાખે.
આર્યોની નીતિરીતિ પ્રમાણે પ્રવર્તે. આર્યો પિતાના અતિથિને પ્રભુ સરખે સત્કાર કરે છે. આર્યો પિતાની જાતને પવિત્ર રાખે છે અને અપવિત્રતાને દૂર કરે છે. આર્યો આત્મસ્વાર્પણમાં રાજી રહે છે. આર્યો અને આર્યાએ સત્ય સેવા વડે જીવે છે. આર્યો ગુણોને સ્વીકારે છે અને દુર્ગુણ તેમ જ વ્યસનને ત્યાગ કરે છે. આ ચૈતન્યપૂજકે છે, તેઓ જડના પુજારી નથી. તેઓ અન્નદાન, જલદાન, જ્ઞાનદાન આપવામાં પાછું મન કરતા નથી. આર્ય સ્ત્રીઓ પતિવ્રતાધર્મને પ્રાણાંતે પણ ત્યાગ કરતી નથી. આર્ય સ્ત્રીઓ પોતાના પતિઓમાં સત્ય સ્નેહ ધારણ કરે છે અને તેમની સેવામાં આત્મસ્મર્પણ કરે છે આર્ય સ્ત્રીઓ દયા, ક્ષમા, વીરતા, દાન, પ્રેમ, દમ વડે સર્વ વિશ્વમાં દેવીઓ પેઠે શેભે છે. આર્યલેકે મારા સંત, સાધુ, ભક્તોને પ્રભુ માની પૂજે છે. આત્મબળથી વર્તનારા આર્યો છે અને પશુબળથી પ્રવર્તનારા અનાર્યો છે. આર્યોમાં સાત્વિક ગુણ અને કર્મ પ્રધાનપણે પ્રવર્તે છે.
અધ્યાવાસી લેકે! ધર્મમાં મરે, પણ અધર્મથી જીવે નહિ. તમે કોઈનાથી ડરો નહીં તેમ જ અન્ય લોકોને ડરાવે નહીં. તમો સ્વાશ્રયથી જ, પણ અન્યને પરાશ્રયી ન બનાવો. તમે સ્વતંત્ર જીવન ગાળે, પણ અન્ય લોકોને પરતંત્ર ન કરો. અપરાધીઓના અપરાધની માફી આપો અને 'નિરપરાધીઓને સતા નહિ. સીધા માર્ગોમાં ચાલો, પણ કોઈને વક્રમાર્ગમાં ચાલવાની બુદ્ધિ ન આપે. પાખંડી, અજ્ઞ, ધૂર્ત લેકેના ભરમાવ્યાથી તમે મારાથી વિમુખ બનશે અને
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
અધ્યાત્મ મહાવીર પડતીના ખાડામાં પડશે. કેઈને પાપમાં ન ધકેલે. બને ત્યાં સુધી અધમીઓને સુધારવા પ્રયત્ન કરે. સ્વાર્થથી અન્યને અસત્ય ન કહો. સ્વાર્થિક કર્મોને રક્તથી ન ખરડો. મનની નિર્મળતા કરે, પણ સ્વાર્થથી, અન્યાય કે પાપથી ચાલી મનને અપવિત્ર ન કરો. અપ્રમત્તપણે વતી, અતિ સાવધ થઈ કેઈને ન્યાય કરો.
“આત્માને નિર્બળ અને દીન માનવો. તે આત્માની હિંસા છે. આત્માની અહિંસા થાય તેમ વર્તે. આત્માની હિંસા થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. ત્રણ કાળમાં આત્મા અવિનાશી છે. આત્માની સત્તા ત્રણ કાળમાં એકસરખી નિર્મળ અને અનંત છે. શરીરના નાશની અપેક્ષાએ આત્માની હિંસા ગણાય, પણ વસ્તુતઃ તે હિંસા નથી. જેનો નાશ થાય છે તે આત્મા નથી. કર્મનું પરિણમન થવા છતાં શુદ્ધ નિશ્ચયદષ્ટિએ અપરિ ણામી આત્મા છે; શુદ્ધ દ્રવ્યદષ્ટિએ આત્મા અબંધ, નિર્લેપી, શુદ્ધ, બુદ્ધ, અનંત જ્યોતિરૂપ છે. તમે આત્માઓ છો અને તમે મારા સમાન છો. તમારી શક્તિઓ પર આવેલાં આવરણોને દૂર કરે. જેમ જેમ આવરણે દૂર થાય છે તેમ તેમ આત્માની શક્તિઓ પ્રકાશે છે. પિતાને અનંત તિરૂપ અનુભવો. નામરૂપની હવૃત્તિ વિના પોતાના આત્માને અરૂપી, અનામી, અભેદી, અખંડ, પૂર્ણ દેખો. આરીસામાં જેમ દશ્ય વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે તેમ આત્મજ્ઞાનમાં, સર્વ દશ્ય-અદશ્ય તને ભાસ થાય છે.
આત્માની સાથે મનને જોડી દે. બાહ્ય પદાર્થો સંબંધી મન વિચારો કરે, પણ બાહ્ય પદાર્થો વગેરેમાં નામરૂપના મોહથી અબંધ થતાંની સાથે કરોડો ગાઉ દૂર રહેલા પદાર્થો દેખાવા માંડશે અને સર્વ પદાર્થોની સાથે ખ૫ જેટલે ઔપ-- ચારિક સંબંધ રહેશે.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આભનું રહસ્ય
૧૦૪
C
બાહ્ય વિશ્વને આંખથી દેખતાં પાર નહી આવે. આત્માના જ્ઞાનથી એક ક્ષણમાં સર્વ વિશ્વ દેખાશે. માટે નામરૂપના મેહરહિત થઈ વર્તો. નામ, રૂપ, પ્રતિષ્ઠા અને શરીર દ્વારા સુખભાગની વાસનાનેા માહ દૂર કરવાની સાથે આત્માના વશમાં મન રહે છે અને પશ્ચાત્ મન દ્વારા જે કરવું હાય તે કરી શકાય છે. મનમાં મેહુને પ્રગટ ન થવા દો. અનેક રૂપ ધરીને મનમાં પેસનાર મેાહને દૂર હઠાવા. મેાહ સમાન કોઈ અપવિત્ર દુષ્ટ શત્રુ નથી. મેાહની મધુરતામાં સાએ નહીં. અનેક પ્રકારના પદાર્થોમાં મેાહ ન થાય એમ પ્રવર્તો. મનમાં મેહ નથી હાતા ત્યારે સર્વ વિશ્વમાં કાઈ ઉપદ્રવ દુઃખમાં નિમિત્તકારણે અની શકતું નથી. મેાહ વિનાનું મન પવિત્ર છે. મેાહરહિત મનની શક્તિએ ખીલે છે અને અન્ય મનુષ્યાન તેથી ઉદ્ધાર કરી શકાય છે. મેાક્ષની વાટમાં ચાલનારા મુસાફ્રા! માર્ગમાં આવતી દૃશ્ય વસ્તુઆમાં તમે મનથી બધાએ નહિ. મેક્ષની વાટમાં મેાહરૂપ લુંટારા વસે છે. તે અનેક નામરૂપ ધરીને ફસાવે છે. તેનાથી સાવચેત રહેા. નામ, રૂપ, લિ'ગ, શરીરાદિ તમે છે। એવા મેાહ ન કરેા. દેહથી ભિન્ન તમે આત્મા છે એવે દૃઢ નિશ્ચય ધરી, કે જે સ્વપ્નમાં પણ
ન ભુલાય.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાના પ્રદેશમાં વિચરનારા આત્માએ ! તમે પેાતાને ન ભૂલે। અને માયારૂપે પેાતાને માનવાની ભૂલે ન કરો. માયારૂપે પેાતાને માનતાં મૃત્યુ છે અને આત્મારૂપે પેાતાને માનતાં માયાના પ્રદેશમાં વિચરવા છતાં અમરતા છે.
હું કમ દ્વારા થતી શુભાશુભ લીલાને પેાતાની ન માનેા. જડ જગતમાં મનથી શુભાશુભપણું કલ્પાતુ બંધ થવાની સાથે આત્મામાં જ અનંત પ્રભુતા પ્રગટ થયેલી અનુભવાશે.
૮ ધનાભાવથી પેાતાને ગરીબ ન માનેા અને ધન-સંપત્તિ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
અધ્યાત્મ મહાવીર થી પિતાને ધનવંત ન માનો. ધન એ આત્મા નથી, તો પછી ધન હોય તોય શું અને ન હોય તોય શું?
- ફાંસીના લાકડે લટકવાના પ્રસંગને કર્મની ચેષ્ટારૂપ માને, પણ આત્મારૂપ ન માને. કર્મના ફળથી આત્મા ન્યારે છે એમ જાણી કર્મને શુભાશુભ પર્યાય મારા છે એવી માન્યતાને ભૂલી જાઓ. મનમાં દઢ વિશ્વાસથી માને કે દશ્ય–અદશ્ય એવા કર્મના શુભાશુભ પર્યાયમાં હું આત્મા નથી અને શુભાશુભ પર્યાયેથી મારું સારું બેટું કંઈ નથી. સ્ત્રીશરીરપર્યાયથી આત્માને સ્ત્રીરૂપ ન માને અને પુરુષ પર્યાયથી પોતાને પુરુષરૂપ ન માને, પરંતુ વ્યવહારથી કર્તવ્ય કર્મ કરો.
કર્મના પર્યાયરૂપ કીતિ વા અપકીર્તિને પિતાની માનવી તે ભ્રાંતિ છે. કર્મનું શુભાશુભ ફળ કીતિ કે અપકીર્તિ છે. તેમાં હર્ષશેકનું નહિ પરિણમવું તે આત્મપણું છે, એમ જાણ કીતિ અને અપકીતિમાં શુભાશુભ ભાવથી મૂંઝાઓ નહિ. દેહ કરતાં કીતિની વાસનાને ભૂલવી કઠિન છે. કીતિમાં આત્માનો આરોપ કરે તે જ મિથ્યા ભ્રાંતિ છે. આત્મા તો આકાશની પેઠે નિર્લેપ છે.
- બધા પદાર્થોથી આત્માની મેટાઈ માનવાની વૃત્તિને દૂર કરો. તમે આત્માઓ સદા મેટા છો. બાહ્ય પદાર્થોની મોટાઈ વા તેના અભાવે આત્માની લઘુતા માનવી તે જ મહા અજ્ઞાન છે. બાહ્ય જડ પદાર્થોથી આત્માની મોટાઈ નથી. આત્માની મોટાઈ તો સદાકાલ આત્મરૂપમાં પરિણમ્યાથી છે. માટે બાહ્ય લક્ષમી આદિથી પિતાને મહાન માનવાની ભ્રાંતિને તજે. બાહ્ય પદાર્થોમાં મેટાઈ માનવી તે સ્વપ્નમાં માનેલી - મોટાઈ છે. તે ક્ષણિક છે. મનના વિભ્રમને લીધે બાહ્ય લક્ષ્મીથી
મોટાઈની કલપના પ્રગટે છે, પરંતુ તે અજ્ઞાન છે. માટે બાહ્યથી કપાયેલી મોટાઈ અગર લઘુતાને આત્માની માનો નહિ,
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૦૫
આત્માનું રહસ્ય ઉપાધિથી માનેલી મોટાઈ વા લઘુતા તે સ્વપ્નામાં બનેલા રાજા અને ગરીબના જેવી છે. જડ પદાર્થોના વૈભવથી બનેલી મેટાઈ અનંતીવાર ફર્યા કરે છે અને લઘુતા પણ અનંતીવાર આવે છે અને જાય છે. તેમાં અજ્ઞાની લેક મેહ પામે છે, પણ જ્ઞાની લેકે મૂંઝાતા નથી.
“ઈન્દ્ર અને ચક્રવતી આદિ પદવીઓ પણ આત્માની નથી, પણ તે કર્મના પર્યાયરૂપ છે. કર્મના પર્યાયરૂપ ઈન્દ્રાદિક બાહ્ય પદવીઓ અનંતી વખત મળે છે અને ટળે છે. તેમાં આત્માનું કશું કંઈ નથી. ઈન્દ્રાદિક કર્મના પર્યાય તે આત્માના નથી—એવા દઢ નિશ્ચયથી વતી ઇદ્રાદિક શુભાશુભ પર્યાયોને પિતાના માનો નહિ. ઇન્દ્રાદિક પર્યાથી વસ્તુતઃ આત્મા ભિન્ન છે તેથી તેમાં શુભાશુભ ભાવથી રહિત થાઓ.” આત્માપયેગ:
“આત્મા છું એવા અખંડ ઉપગે વતીને પૂર્વકાલકૃત શુભાશુભ વિચારોનાં શુભાશુભ ફળ ભેગો. જે તમે વર્તમાનમાં આત્મજ્ઞાની છો તે ભૂતકાળનાં કર્મો ઉદયમાં આવતાં તેમાં તમે મૂંઝાશે નહિ. નાટકિયે અનેક પ્રકારના વેષ ભજવે છે, અનેક પાત્રરૂપ બને છે, પણ હૃદયમાં તે અનેક પ્રકારના પાત્રરૂપ પિતાને માનતો નથી. તેમ તમે આત્મજ્ઞાનથી આત્માને આત્મરૂપ માની ભૂતકાળનાં કરેલાં કર્મો અને તેના જે જે પર્યાયે વર્તમાનમાં વર્તતા હોય તેઓમાં આત્માને ભૂલે નહિ એટલે તમે મુક્ત છો એમ જાણો.
આત્મજ્ઞાન વિના જડ પદાર્થોના સંબંધથી ત્રણે કાળમાં કોઈને સુખ થયું નથી અને થનાર નથી. કર્મના ઉદયથી ભિક્ષા માગવી તે કર્મની લીલા છે. તેથી વસ્તુતઃ આત્માને કશું લાગતું વળગતું નથી. એ જ રીતે ઈન્દ્રાદિક શુભ અવતારોથી મનમાન્યા ભોગો ભોગવવા તે કર્મપર્યાયનું શુભ ફળ છે. તેમાં આત્માનું
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અધ્યાત્મ મહાવીર કશું કંઈ નથી. બન્ને પ્રકારની કર્ભાવસ્થાથી આત્મા ન્યારો છે એમ જેઓ જાણે છે તેઓ મારાથી ત્રણે કાળમાં જુદા નથી. તેઓ અકાળ, અકર્મરૂપ છે એમ જાણુને હે ભવ્ય મનુષ્યો ! તેવા થાઓ કે જેથી દ્રવ્ય અને ભાવ આરોગ્યને પામી શકો. મનમાં કપેલું શુભાશુભપણું વસ્તુતઃ સત્ય નથી એમ જાણુને કરિપત નાટકનાં કલ્પિત પાત્રોની પેઠે હૃદયથી નિર્લેપ થઈ વર્તો.
“ઘટની ઉપાધિથી ઘટાકાશ જેમ નાનું દેખાય છે પણ તે નાનું નથી, તેમ શુભાશુભ કર્મફલ ભોગવતાં આત્મા તેવા ફલરૂપ નથી. છતાં તે દેખાય છે તે ઉપાધિથી ભ્રાંતિગે દેખાય છે એમ જેઓ જાણે છે તેઓને શુભાશુભપણું નથી, પણ સમભાવપણું છે. નિરુપાધિરૂપ આત્મા છે એ દઢ નિશ્ચય કરીને સર્વ શુભાશુભ કપાયેલી ઉપાધિઓના પ્રસંગમાં વર્તા, પણ તેમાં લેપાઓ નહિ.
“ઘટના સંબંધથી ઘટાકાશ કહેવાય છે, પણ ઘટને. નાશ થતાં ઘટનાશ રહેતું નથી. તેમ કર્મકૃત ઉપાધિઓથી આત્માને અજ્ઞાનીઓ ઉપાધિઓના ઉપચાર સરખો માને છે, પણ જ્ઞાન પ્રગટતાં ઉપાધિમાં આત્માનો આરોપ અસત્ય સમજાય છે.
કર્મપર્યાયમાં આત્માનો આરોપ ન કરે. સર્વ પ્રકારની જડે પાધિથી રહિત આત્મા હું છું એવો દઢ નિશ્ચય રાખો. એટલે તમે પિતાને શુદ્ધાત્મરૂપી છે એમ અનુભવશે અને દેખશે. વિશ્વમાં અનંત રૂપે અનંત જન્મમાં અનંતીવાર અનંત સગપણથી અનંત જી સાથે રહ્યા, પણ તેથી આત્મશાંતિ મળી નથી. આત્માનું સ્વરૂપ જાણવાથી સર્વ પ્રકારની ઉપાધિથી કપાયેલી શાંતિ અને અશાંતિ ટળે છે અને અખંડ આત્મશાંતિને રસ પ્રગટે છે એમ માની, આત્મભાવે પ્રવત સત્ય શાંતિ પામે.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
આત્માનું રહસ્ય .
શરીર અને મનના પ્રત્યેક અણુઅણુને આનંદરસની ભાવનાથી રસી દો. મનના અણુઅણુમાંથી શોક અને ચિંતાના વિચારને દૂર કરી દીર્ઘ જીવન ગાળે. સૂતાં પહેલાં નાના બાળકની પેઠે સર્વ ચિંતા અને શેકના વિચારોથી મુક્ત થાઓ. મારા અનંત જીવનરસસાગરમાં જીવે છે એવી ભાવનાથી ઊંઘતાં શરીર અને મનનું યૌવન તાજું રાખી શકશે એવો દઢ નિશ્ચય રાખી પ્રવર્તી
“સર્વ બાબતોમાં આત્મરસના રસિયા બને. શરીર તેમ જ વીર્યને વ્યભિચાર તથા અતિ મહેનતથી દુરુપયોગ કરે નહિ. એ જ રીતે શરીર અને મનને નકામાં અને પ્રવૃત્તિરહિત રાખી તેમને ઘસાઈ જવા દો નહિ. શરીરમાં રક્ત ફર્યા કરે છે તેમ સતત અને ઉત્સાહના વિચારથી મનને ભરી દો. મારા પરમાત્મમય જીવને છે. હું શું કરીશ, હું જીવવાને લાયક નથી, મારામાં કોઈ શક્તિ નથી—એવા હિંસામય, પાપી, અશક્ત વિચારોથી કરોડે ગાઉ દૂર રહો. વર્તમાનમાં શરીર અને મનને તમે ધારે તેવા બનાવી શકવા સમર્થ છે, એમ વિશ્વાસ ધારીને આત્માની મહત્તાના સંકલપ કરો. મન અને શરીરનું આરોગ્ય દઢ રાખો. મનના આરોગ્યથી શરીરનું આરોગ્ય વધે છે. મનમાંથી ખરાબ, નકામા અને નિર્જીવ વિચારોને કાઢી નાખો. મનની શુભાશુભ લાગણીઓની અસર જરૂર શરીર પર થાય છે. જે મનથી અશક્ત બને છે તે શરીરથી અશક્ત બને છે.
“ભૂતકાલીન કરડે વર્ષોનાં કર્મોને વર્તમાનમાં કરેલી સત્ય અને પવિત્ર ભાવનાઓથી દૂર કરી શકાય છે. ભૂતકાલમાં કરેલાં અશુભ કર્મોની સ્મૃતિ ન કરે અને વર્તમાનમાં અનેક અનંત જીવનપ્રદ શુભ વિચાર કરે. વર્તમાન શરીર તે ભૂતકાળના વિચારનું કાર્ય છે. દશ્ય અને અદશ્ય એવા સર્વ વિશ્વના સંબંધમાં આવતાં આત્મજીવનથી જીવે છે એ દૃઢ નિશ્ચય ક્ષણે ક્ષણે તમે ધારણ કરો. મારા શુદ્ધ સ્વરૂપમાં આનંદરસથી.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૦૮
અધ્યાત્મ મહાવીર મગ્ન થઈ વર્તતાં તમારા મનને અને શરીરને મહાકાલની અસર થશે નહિ. તમને તમારા આત્માઓ અકાલરૂપ, અનંત આનંદસાગરરૂપ અનુભવાશે. મનમાં કરેલા અમૃતમય સંકલ્પથી તમે અમર બનશે અને મૃત્યુના વિષને શરીર અને મનમાંથી દૂર કરી શકશો. , | મનમાં શુભ વિચારે એ જ અમૃત છે અને અશુભ વિચારે તે જ વિષ છે. આત્માભિમુખ થયેલ મન અને શરીરને સ્વર્ગીય આરોગ્ય અને આનંદરસ પ્રાપ્ત થાય છે. સ્વચ્છ હવા, પ્રકાશ, જળ વગેરેથી શરીરનું આરોગ્ય જાળવે. શરીરમાં રહેલા વીર્યને રક્ષે અને મનમાં મૃત્યુની ભીતિનો એકપણ વિચાર આવવા દે નહિ. આત્માના અનંત જીવનરસમય સાગરમાં મન અને શરીરને લાવિત કરી દો. સર્વ વિશ્વમાં આનંદરસ ભરેલ છે. જ્યાંત્યાં રસની ભાવના કરે. આનંદરસની ગમ્મતથી જીવો અને ઉદાસીનતા, શોક આદિના મૃત્યુમય વિચારેને મનમાં પિસવા ન દો.
“વૃદ્ધાવસ્થામાં આત્માના તારુણ્યથી વર્તી અને કોઈને અનુત્સાહી કે નિરાશ બનાવવાને એક બોલ પણ ન બેલે. મારા જીવનથી તમે જીવો અને રસ લાગે છે તે કરો છો– એવી ભાવનાને એટલી બધી દઢ બનાવે કે જેથી મનમાં તેનું સ્થૂલ રૂપ પ્રગટે. આત્મા જ પરમેશ્વર છે. તે શરીર–મનને તાજું ને તાજું રાખવા સમર્થ છે–એવું શિક્ષણ વિશ્વમાં પ્રચારી માનસિક હિંસાને દૂર કરો.” બાળકેળવણી :
કોઈના પર દબાણ કરો નહિ. સત્યબુદ્ધિની પ્રેરણાથી પ્રવર્તે. આશા, શ્રદ્ધા, ઉત્સાહના વિરોધી એવા નાસ્તિક વિચારોથી પિતે પ્રવર્તે નહિ અને અન્ય મનુષ્યોને નાસ્તિક વિચારો આપો નહિ. બાળકને ઉત્સાહ આપે. તેમનામાં
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય
૧૦૯ ઉત્સાહ આવે એવી રીતે તેઓને પ્રશંસે. બાળકોને ઉત્સાહભંગ ન કરો. તેઓને રસ પડે અને તેમનાં મન અને દેહમાં સ્કૃતિ વધે એવી રમતો રમવા દે. તેઓને શેકાતુર બનાવવા એ તેઓની હિંસા કર્યા બરોબર છે. બાળકોમાં “હું સર્વ કાર્ય કરીશ” એવી આશા ભરી છે. તેમના શુભ ગુણોની પ્રશંસા કરશે તો તેઓમાં અન્ય ગુણોને વિકાસ થશે. તેઓને નિર્ભય બનાવે. બાળક જેવું દેખે છે તેવું કરે છે. બાળક અનુકરણ કરનારાં છે. તેઓની આગળ આદર્શ મનુષ્યને ખડા કરો. તેઓને નાહિંમત ન કરો. તેઓ ભૂલે તો પણ તેઓને ઉત્સાહિત કરે એટલે તેઓ આગળ વધશે.
વિચારનું ફળ તેઓ છે એમ સમજાવો. રોગ, મૃત્યુ, ભય, શેકના વિચારોથી બાળકોને દૂર રાખો, બાળકોમાં ભયના વિચારો ફેંકવા એ જ તેમના પર ઝેર રેડવા સરખું કૃત્ય જાણવું. બાળકની આગળ અમર થવાના વિચારો જણાવવા અને તેઓને દીર્ધાયુષી થવાના ઉપાયો સૂચવવા એ યુવક અને વૃદ્ધોનું કર્તવ્ય છે. મારવાથી કે ધમકાવવાથી બાળક નઠોર થાય છે. તેઓ જે જે કરે અને જે જે શીખે તેમાં રસ મળે એવા શિક્ષણથી તેઓને કેળવો.
બાલિકાઓને પણ તેવા રસમય શિક્ષણથી કેળવો. બાળકો ભાવિ પ્રભુ છે અને તેઓ મારા પ્રભુમય જીવન જીવવાને જમ્યાં છે. તેઓને સાત્વિક બનાવો. ભવિષ્યની દુનિયાનો આધાર બાળકે છે. બાળકોને નવનવી બાબતોમાં રસ લેવા દે. તેઓને એક બાબતમાં ગાંધી રાખી સૂકાં અને નિર્માલ્ય બનાવે નહિ. સર્વ પ્રકારનું શુભ શિક્ષણ આપીને બાળકોને સબળ બનાવો. તેઓને મૂર્ખ વગેરે શબ્દોથી સંબોધે નહિ. તેઓને મરજી પ્રમાણે વર્તાવા દો. ફક્ત ભૂલ ન કરે તેવી સૂચનાઓ પ્રસંગો પાત્ત આપ્યા કરે. તેઓમાં રહેલી ચંચલતાને દોષરૂપ ન ગણે,
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અધ્યાત્મ મહાવીર પણ ગુણરૂપ ગણો. તેઓ ચંચલતાને સદુપયોગ કરે એવું શિક્ષણ આપે.
બાળકોને પ્રેમથી પિ. પ્રેમ અને મમતાથી બાળકોને ચાહવા અને રસ પડે એવું શિક્ષણ આપવું એ જ ગુરુઓ, માબાપ અને વૃદ્ધોનું કર્તવ્ય છે. બાળકોને નિર્દોષ રમતો શીખે. આનંદદાયક રમતોથી બાળકોને દૂર કરવામાં તેઓની હિંસા કરેલી જાણો. બાળક દેવ છે અને બાલિકાઓ દેવીઓ છે એવું તેઓને જાહેર કરે. બાળકોની નિર્દોષ રમતમાં ભાગ લો અને તેઓને પ્રોત્સાહન આપે. બાળકોમાં સર્વ સારા વિચારે ભરી દો. તેઓ યુવકે થશે ત્યારે શુભ વિચારને આચારમાં મૂકી શકશે. મારા નામથી બાળકને શુભ આશીર્વાદ આપે. બાળકો પર ગુસ્સે ન થાઓ. અયોધ્યાવાસી લેકો ! તમને જે ઉપદેશ આપે તે સર્વ વિશ્વ માટે છે. તે પ્રમાણે પ્રવર્તે અને કેને પ્રવર્તાવો.”
પરબ્રહ્મ મહાવીર પ્રભુને ઉપદેશ શ્રવણ કરીને અયોધ્યા અને અયોધ્યાદેશના વાસી ત્યાગીઓ તથા ગૃહસ્થ પરમાનંદ પામ્યા. તેઓએ પ્રભુ મહાવીરદેવનું શરણ સ્વીકાર્યું તથા સત્ય ભક્ત એવા જેને બની પ્રભુમય આત્મજીવન ગાળવા લાગ્યા. પ્રભુ મહાવીરની સ્તુતિ:
અયોધ્યાદેશના મુખ્ય ત્યાગી મહર્ષિ ગષ્યશૃંગે પ્રભુને વિધિપૂર્વક વંદન-પૂજન કર્યું અને પ્રભુનું શરણ સ્વીકારી સ્તુતિ કરવા લાગ્યા કે, “હે પરમેશ્વર ! આપે વિધવતી સર્વ ઋષિઓને જ્ઞાન અને ચારિત્રથી નવજીવન આપ્યું છે અને આત્માના અનંત જીવનને રાજમાર્ગ ખુલે કર્યો છે. હે પ્રભે ! આપથી અભિન્ન રહી સર્વત્ર આપના ઉપગે રહેવું તે જ પ્રભુજીવન છે. હે પ્રભે ! આપમાં મન રાખીને વર્તતાં નિરાશા, અનારેગ્ય, : અશ્રદ્ધા, ભય, શેક અને દીનતાનું સ્વપ્ન પણ આવતું નથી.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય
હે પ્રભો ! આપ અનંત જીવન છો. આપની સાથે તાદામ્ય કેળવી વર્તતાં આપસ્વરૂપે અમો થઈએ છીએ. હે પરબ્રહ્મ મહાવીર પ્રભો ! આપના સ્વરૂપમાં મન લીન થતાં સર્વ સદુગુણાનો આવિર્ભાવ થાય છે. આપ પર પ્રેમ રાખતાં વ્યાપક પ્રેમ થાય છે. આપે સર્વ વિશ્વમાં શ્રદ્ધા અને પ્રેમનો સાગર વહેવરાવ્યો છે. હે પ્રભો ! સર્વ વિશ્વમાં મહાત્માઓ, ઋષિઓ, ત્યાગીઓ, યોગીઓ, પરમહંસ વગેરેની આપ બદલી કરો છે. હે પ્રભોઆપે પરમેશ્વરાવતારથી અમને દર્શન આપી સ્વતંત્ર અને જીવન્મુક્ત કર્યા છે. હે પ્રભો ! જ્યાં પ્રેમ, શ્રદ્ધા, ઐક્ય, પ્રભુતા, શક્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ભક્તિ, ઉપાસના છે ત્યાં આપ છો. હે પ્રભો! જ્યાં જ્યાં આનંદરસ અને ઉત્સાહ છે ત્યાં આપે છે. હે પ્રભો ! જ્યાં જ્યાં જે કંઈ સારું છે ત્યાં ત્યાં તે રૂપે આપનો આવિર્ભાવ છે. હે પ્રભો ! પરમેશ્વરનાં જેટલાં લક્ષણો અને અનુમાન કરવામાં આવે છે તેનાથી આપ પેલી પાર છો. આપના પ્રભુત્વમાં શંકા લાવનારા મરેલા છે. આપની શ્રદ્ધાથી આપની સાથે પિતાનું અભેદત્વ અનુભવનારા જીવતાજાગતા ભક્ત સંત છે. આપ પ્રભુની સાથે તાદામ્ય થઈ “ હું” અને “તત્વમસિ” મંત્રના વાચ્યાર્થથી વર્તતાં અનંત સુખ-શાંતિ અને અનંત સમૃદ્ધિના અનંત સાગરરૂપ આત્મા બને છે, તેમાં અંશમાત્ર પણ અસત્ય નથી.
આપ ઉત્પાદશક્તિ અને વ્યયશક્તિના ધારક તથા અનંત, અનાદિ, ધ્રુવસ્વરૂપ છે. આપની સાથે સર્વ પ્રકારે અભિન્ન થઈ વર્તવાથી આત્મામાં મુક્તિ પ્રગટે છે. “તું તે હું છું” એવા ભાવથી વર્તતાં આપ વિના અન્ય કશું કંઈ સત્ય ભાસતું નથી. આપની સાથે જે જે આત્માએ એકતા સાધી અને લીનતા કરી જીવે છે તેઓ અનંત જીવન પામે છે. પશ્ચાત્ તેઓ મરણને જાણતા નથી. આ દુનિયામાં જીવવા છતાં તેઓને દુઃખને લેશ પણ જણાતો નથી. આપમાં તાદાસ્યભાવથી એકરસરૂપ થતાં
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અધ્યાત્મ મહાવીર મૃત્યુ, જીવન, દેહ, કાળ, દેશ, નામ, વસ્તુઓ, દેવ, દાન વગેરે કોઈપણ અનંત જીવનથી ભિન્ન કરવા શક્તિમાન થતું નથી. આપની સાથે અભિન્ન અને એક સ્વરૂપ થઈ વર્તતાં હજાશે સંકટ અને ઉપસર્ગો આનંદથી સહેવાય છે. જેટલા જેટલા અંશે મનુષ્ય આપની નજીકમાં આવે છે તેટલા તેટલા અંશે તે આપની સાથે અભિન્ન બને છે. આપનાથી ન્યારા રહેવામાં દુઃખ છે. હે પરમેશ્વર ! બ્રાદેવ! આપના સદુપદેશ પ્રમાણે વર્તવાથી સર્વ પ્રકારની ઉન્નતિ અને સુખ છે. આપને વંદન છે.” આર્યદેશની પવિત્રતા :
ગંગા નદીની સાથે યમુના નદીને જ્યાં સમાગમ થાય છે ત્યાં શ્રી મહાવીર પ્રભુ પધાર્યા. પ્રભુ મહાવીરદેવનું આગમન શ્રવણ કરી ત્યાં બ્રાહ્મણ, ઋષિઓ આવ્યા. અયોધ્યાનો રાજા સૂર્યવંશી અગ્નિદત્ત પણ પ્રભુને વંદન કરવા આવ્યો. ઋષિઓ વગેરેએ પ્રભુ પાસે આવી, નમન-પૂજન કરી આ આર્ય– દેશની પવિત્રતા અને ઉત્તમતા ક્યાં સુધી રહેશે તથા આર્ય ભૂમિમાં ધાર્મિક સત્ત્વ જણાવવા સંબંધી ખુલાસો પૂછો.
પ્રભુ મહાવીરદેવે ઋષિઓ, બ્રાહ્યણ, મહાત્માઓ, રાજાઓ તથા અન્ય ક્ષત્રિયાદિ લેકોને જણાવ્યું કે, “હે ભવ્ય ! અનાદિ. કાળથી આર્યદેશની ભૂમિ પવિત્ર અને ઉત્તમ છે અને અનંતકાળ પર્યત આર્યદેશ પવિત્ર અને સર્વ દેશમાં ગુરુ તરીકે ઉત્તમ રહેશે. અધ્યાત્મજ્ઞાનીઓની ખાણ આર્યદેશ છે. અનેક સંતેની ખાણ આદેશ છે.”
એમ કહીને પ્રભુએ અગ્નિવેશ્યાયન આદિ ઋષિઓ તથા અગ્નિદત્ત રાજા વગેરેને કહ્યું કે, “તમારા હાથમાં ચપટી ધૂળ લે અને તેના સામું એકાગ્ર દૃષ્ટિથી જોઈ રહો.” પ્રભુના કહેવા પ્રમાણે શ્રદ્ધાથી તેઓ જોઈ રહ્યા. દશ મિનિટમાં ઋષિઓ વગેરે સમાધિ પામી તુર્યાવસ્થાની દષ્ટિ પામ્યા અને તેઓએ જે દેખ્યું તે મૂલ સ્થિતિ પર આવી, પ્રભુને વંદન કરી કહેવા
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ લાગ્યા : “હે પ્રભો ! અહીંની ભૂમિની ચપટી પવિત્ર ધૂળમાં અનેક તીર્થકર, ઋષિ, સંતનાં મનોદ્રવ્યોનાં સો રહેલાં છે. શુકલલેશ્યા, પદ્મલેશ્યા અને તેજલેશ્યાનાં મુખ્યતાએ સો દેખાય છે. જેનાથી સાત્વિક ભક્તિ અને સાત્વિક જ્ઞાન પ્રગટ થાય એવાં અનેક પવિત્ર પરમાણુનાં સો રહેલાં છે.
હે પ્રભો ! આ ધૂળમાં અનેક પવિત્ર યોગીઓનાં શરીરથી પૃથક્ થયેલા અણુઓ છે. તેના સ્પર્શ થી અને સંબંધથી શ્રદ્ધાળુ અને પ્રેમી ભક્તોનાં હૃદયેની શુદ્ધિ થઈ શકે. હે પ્રભો! આર્યદેશમાં સત્વગુણના સાગરને પ્રવાહ વહ્યા કરે છે. પૂર્વકાલીન તીર્થ કરોનાં, વાસુદેવનાં, બળદેવોનાં, પવિત્ર સાધુઓનાં શરીરોનાં સ આ ધૂળમાં દેખાય છે અને આ ધૂળમાંથી અન્ય મહાત્માઓ, ઋષિઓ, બ્રાહ્મણો વગેરેનાં શરીરની રચના થાય છે, એમ અમે આપની શક્તિના બળે પ્રત્યક્ષ દેખ્યું. તેથી અમો ધૂળને મસ્તક પર ચઢાવીએ છીએ.” એમ કહીને તેઓએ ધૂળને મસ્તક પર ચઢાવી. તેથી ભક્તિ અને શ્રદ્ધાના બળે તેઓએ પ્રભુનું અનંતગણું માહાસ્ય જાણ્યું. પ્રભુના જ્ઞાનમાં ઓતપ્રેત અને યરૂપે પરિણમેલું સર્વ વિશ્વ એક અણુ જેટલું દેખી પ્રભુ અનંત અપાર છે એમ લાગ્યું. પ્રભુના પધારવાથી ત્યાંની ભૂમિ પવિત્ર થઈ અને ત્યાં વાર્ષિક તીર્થમેળો ભરવાનો રિવાજ શરૂ થયે.
પ્રભુએ ત્યાં સનક ઋષિને જડ વસ્તુઓ સંબંધી વિજ્ઞાન આપ્યું અને ત્યાં કુંભ ઋષિને સ્યાદ્વાદનું રહસ્ય સમજાવ્યું. ગોરક્ષા:
પ્રભુએ ગંગા નદીના કાંઠે આહીર ગામમાં મુકામ કર્યો. ત્યાં ગોવાળો વસતા હતા. લાખ ગાયના તે માલિક હતા. પ્રભુની પાસે હજારે ગાય આવી અને આગલા પગ નીચા રાખી, મસ્તક નમાવી, પ્રભુને વંદન કરી હર્ષનાદ કરવા લાગી.
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
અધ્યાત્મ મહાવીર
બાથી શોષાળિયાઓ આશ્ચય પામ્યા. કેટલીક ગાયા તે ગજીના સામી આવી નમીને એડી અને પ્રભુ સામે એકીટશે જોઈ રહી. પ્રભુએ ઊભા થઈ ગાયાના મસ્તક પર હાથ મૂકો અને તેએને આશીર્વાદ આપ્ટે.
પ્રભુ ગાયાને ઉપદેશવા લાગ્યા કે, ‘ તમે આનંદમાં રહે. આ જન્મ બાદ તમે! મનુષ્યાવતાર પામશે! અને ત્યાં તમે ઠંડ પરમાત્મસ્વરૂપને પામશે.’
પેાતાને વંદન-નમન કરનારા ગાવાળિયાઓને પ્રભુએ કહ્યુ` કે, તમે ગાયાની સેવાચાકરી કરીને દેવલેયમાં જશે. ગાયા
6
પર પૂર્ણ પ્રેમ રાખો અને ગાયોમાં મારું' સ્વરૂપ દેખા. ગાયો માટે ઉદ્યમ કરે. ગાયોની પ્રસન્નતાથી તમારા વશ કાયમ રહેશે.
· ગાયની હિંસામાં મહાપાપ છે. ગાયોની રક્ષા કરવામાં તપ-યજ્ઞ-પૂજા સર્વ છે. ગાયો માટે જેએ પડતરભૂમિ રાખે છે તે પુણ્યખ`ધ કરે છે. ગાયા પર પ્રેમ રાખેા. દેશની માતા ગો છે. ગાયોના નાશ કરનારા માનવા તે ખરેખર રાક્ષસે છે. આ ગાયોના પૂજન્મા સારા છે. તેઓ મને જાણે છે. ઋષિએ પેાતાના આશ્રમેામાં ગાયોનાં ટોળાં રાખે છે. જે દેશેામાં ગાયોની રક્ષા થાય છે અને ગાયોના વધ કરવામાં આવતા નથી તે દેશમાં શાંતિ તેમ જ સુકાળ રહે છે અને રાગાદિકના મેટા ઉત્પાતા થતા નથી. ગાયોને ચારતાં અને રક્ષતાં પરસેવે વળે તે ગંગાસ્નાન કરતાં અધિક છે. જ્યાં ગાયોની હાય નીકળે છે ત્યાં શાંતિ રહેતી નથી. ગૌમાતા પવિત્ર છે. તેની ઘાસ અને જળથી સેવા કરવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રે પેાતાના ઘરમાં ગાયો રાખવી. પ્રાતઃકાળમાં ઊડીને ગાયનું મુખ જોવુ' તે મંગલકાર્યું છે. મનુષ્યોને ગાયો ઘણી ઉપયોગી છે. ઋષિએ, મુનિએ, તપસ્વીઓને ગાયો ઘણી ઉપયોગી છે. ગાયો સૌન્દ્રયવતી છે.
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૧૫ “ગવાળો અને ગેપીઓ! તમે મારાં સુંદર ગીત ગાઓ અને વન–નદીના સૌન્દર્યને ઉપભોગ કરે. તમને વનમાં, ઉદ્યાનમાં, પર્વત ઉપર, નદીકાંઠે મારાં અનેકરૂપે દર્શન થશે. તમે અ૫ ધર્મ-કર્મ કરશે તો પણ ઘણું ફળ મેળવશે. વાસુદેવ કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગાયોની સાથે અત્યંત પ્રેમ ધારણ કર્યો હતો અને ગાયોનું રક્ષણ કર્યું હતું. તે ગાયોની વચ્ચે સૂઈ જતા. કૃષ્ણની વાંસળીનો સ્વર શ્રવણ કરીને ગાયો તેમની પાસે દેડી આવતી અને તેમની પાસે રહેવામાં આનંદ માનતી હતી. પ્રભુ, સંત, ઋષિઓને ગાયો જાણે જાય છે. ગેવાળ! તમે ગાયો વગેરેના દૂધનું પાન કરે અને અતિથિ, ઋષિ, મુનિઓ વગેરેને દૂધ આપે. તેથી તમારી મુક્તિ છે. પશુઓને કદાપિ મારો નહીં, મારવા દે નહીં અને પશુઓના નાશ કરનારાઓને કોઈ જાતની સહાય આપે નહીં.”
ગોપીઓએ ઘણા પ્રેમથી પ્રભુને દૂધનું ભોજન કરાવ્યું. પ્રભુએ ત્યાં રાત્રીવાસ ગાળ્યો. સવારમાં તેઓએ વિહાર કર્યો. તેમની પાછળ વળાવવા ગોવાળો અને ગોપીઓ ગયાં તથા પિતાની પાછળ વાછરડાને લઈ હજારો ગાયો પ્રભુની પાછળ દોડી. તે પ્રભુ આગળ જઈ આંખમાંથી અથ કાઢવા લાગી. પ્રભુએ તેઓને પિતાના શરણે લીધી.
પ્રભુ મહાવીરદેવની કૃપાદૃષ્ટિથી ગાયોએ પોતાના પૂર્વ ભવો દીઠા અને તેથી ગાયો શુભાશુભ કર્મથી શુભાશુભ અવતાર થાય છે, એમ નિશ્ચય કરી પ્રભુની અનન્ય ભક્તાણીઓ બની અને પ્રભુના બે પ્રમાણે આત્માની શુદ્ધિ ભાવવા લાગી. પ્રભુ મહાવીરદેવે ગોવાળે અને ગોપીઓને ઉદ્ધાર કર્યો.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને કૌશાંબીનગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાંનાં શતાનીક રાજા અને રાણી મૃગાવતીદેવી, સુગુપ્ત પ્રધાન અને તેની ભાર્યા નંદા તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શુદ્રો પરમાત્મા મહાવીરદેવ પાસે આવ્યા અને પ્રભુને ત્રણ
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
અધ્યાત્મ મહાવીર પ્રદક્ષિણા દઈ વંદન-પૂજન કર્યું અને પ્રભુના દર્શનથી કૃતકૃત્ય થઈ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. પ્રભુએ શતાનીક રાજાને નીતિન ઉપદેશ દીધે તથા ન્યાય-સામ્યથી પ્રજાપાલનમાં મારી સેવા છે એમ જાહેર કર્યું. પ્રભુએ મૃગાવતી વગેરે સ્ત્રીવર્ગને સતી- ધર્મ સમજાવ્યો તથા કુટુંબસેવાનું રહસ્ય સમજાવ્યું. પ્રભુએ સુગુપ્ત સ્થાનને સર્વ પ્રકારની નીતિઓને બોધ જાહેર કર્યો તથા સર્વ લોકોને સનાતન જૈનધર્મને બેધ આપ્યો. તેથી સર્વ લોકેએ જૈનધર્મમાં વિશ્વાસ ધારણ કર્યો.
કૌશંબીનગરીમાં પ્રભુના આગમન પૂર્વે જેનધમી લેકે હતા, પણ જૈનધર્મનું સત્ય રહસ્ય સમજતા નહોતા. કુલાચારે જેનો મોટા ભાગે હતા. પ્રભુને પધારવાથી તેઓ સત્ય જૈને બન્યા. પ્રભુએ અપંગ અને અંધ મનુષ્ય તથા પશુ-પક્ષીઓની દયા કરવાનો બોધ આપે.
પ્રભુએ લોકોને કહ્યું કે, “પશુઓની અને પંખીઓની દયા કરો. મનુષ્યોને અન્નાદિકથી સંતે. જીવતા મનુષ્યો વગેરેની સેવા તે જ મારી સેવા છે.
અપંગ અંધ મનુષ્યને સર્વ પ્રકારે સહાયતા કરે. તેઓના આશીર્વાદ ગ્રહણ કરે. તેઓની સેવામાં સર્વસ્વાર્પણ કરો. તેઓને સહાય આપે. તેઓને ભૂખ્યા રાખીને તમે ન ખાઓ. તેઓના પેટ કરતાં તમારું પેટ વહાલું ન કરો. તેઓના ભાગે તમે જીવવાની બુદ્ધિ ન કરે. પશુ-પંખીઓ પર અત્યંત દયા કરે. તેઓના પર શુભ રાગ ધારણ કરો. તેઓને સતાવી તેઓની આંતરડીની હાય ન લે. સર્વ જીવોને જીવવાનો વિશ્વમાં એકસરખો હક છે. કેઈન દેહનો નાશ કરીને અન્યાયમાગે ચાલે નહિ. સર્વ મનુષ્યના ભલામાં ઊભા રહો. અન્ય મનુષ્યનાં ખૂન કરીને રાજ્યાદિક ભેગને ઈચ્છવા એ મહા પાપ છે. સર્વ
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૧૭
જીવાનું શ્રેય ઇચ્છે. સર્વ જીવેાની શાંતિ ઇચ્છે. વિશ્વમાં સ વેાના ભલા માટે યથાશક્તિ પ્રયત્ન કરો કેાઈના પર જખરાઈ કરી પેાતાની સત્તાના ઢોરને ન વધારો. ન્યાય, સત્ય, દયાથી સર્વ વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે.' આવે ઉપદેશ સાંભળી ત્યાંના સર્વ લેાકેાએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
કૌશાંખીમાં પ્રભુને વંદન કરવા સૂર્ય, ચંદ્ર આવ્યા. તે પ્રભુનાં દર્શન-પૂજન કરી પરમાનંદ પામ્યા અને પાછા સ્વસ્થાને
ગયા.
પ્રભુ મહાવીરદેવ અનેક ગામેમાં વિચરતા કાશીનગરીમાં આવ્યા. કાશીનગરીની બહાર ગંગાનદીના તટ પર પૂર્વ દિશા ભણી આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા. કાશીનગરીનેા સૂર્યવંશી વાસુદેવ રાજા સપરિવાર વંદન કરવા આવ્યેા તથા કાશીમાં વસનારી ચારે વણી પ્રજાએ વંદન કરવા આવી. કાશીમાં વાસ કરનારા અનેક ઋિષએ અત્યંત પ્રેમથી પ્રભુ મહાવીરદેવનુ વદન-પૂજન કર્યું. વાસુદેવ રાજાએ પ્રભુને પૂછ્યું : હે પ્રભે ! મારા મનમાં મારા પુત્રના મૃત્યુથી ચિંતા રહ્યા કરે છે. પશ્ચિમદેશના રાજાની સવારીએથી પણ ભય રહ્યા કરે છે તથા મારા શત્રુએ તરફથી મારા પ્રતિ શું કરવામાં આવશે તેને ભય રહ્યા કરે છે. માટે હું શું કરું?'
પ્રભુ મહાવીરદેવે કહ્યું : ‘ હે વાસુદેવ રાજન ! તુ' પરદેશી રાજાની સવારીએના ભય ન રાખ, પણ સાવધાનતા રાખ. પુત્રના મૃત્યુના શૈાક કરવા નકામા છે. પુત્રના આત્મા અમર છે. તેના શરીરના વસ્ત્રની પેઠે નાશ થયા છે. દેહરૂપ વસ્રના શેાક ઘટતા નથી. દેહરૂપ àાને આત્માએ વારંવાર ખલ્યા કરે છે. ખદલાતાં દેહરૂપ વસ્રાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. દેહરૂપ વસ્ત્ર બદલાવા છતાં આત્મા બદલાતા નથી. દેહ અઢલાવા છતાં આત્મા બીજા આત્માને પ્રેમથી આળખી શકે
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
અધ્યાત્મ મહાવીર
છે. હે વાસુદેવ રાજન્! જો તમે નિત્ય એવા આત્માના પ્રેમી હા તે આત્માને અમર જાણી પુત્રશેાક ન કરેા. હાથ, પગ, પેટ, મસ્તક વગેરે અવયવસમૂહને પુત્ર તરીકે કલ્પવા એ કલ્પના છે. તેને મેહ કરવા ન જોઈ એ. પુત્રમાં રહેલ આત્મા અને પેાતાના આત્મા આનંદસ્વરૂપી છે, એમ જાણી આનંદમાં મસ્ત રહે.
• આત્માને કેાઈ શત્રુ નથી. શત્રુઓને ભય ન રાખેા,. પણ નિર્ભય થઈ શત્રુએ તરફથી સાવધાન રહેા. જે ભેદમાં પડે છે તેને શત્રુઓની કલ્પના થાય છે. અભેદજ્ઞાનથી આત્માનું એકત્વ દેખનારને ભય નથી. શત્રુઓમાં આત્મબુદ્ધિ રાખી પ્રવર્તી એટલે તમારા કાઈ વિનાશ કરવા સમથ નથી. શત્રુએ પર જેને વૈરભાવ નથી તેને શત્રુએ તરફથી ભય નથી. જેનામાં શત્રુબુદ્ધિ પ્રગટે છે તે સ્વપરને હાનિ કરે છે. જે મારામાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરી વર્તે છે તેને શત્રુઓ કંઈ પણ હાનિ કરવા શક્તિમાન થતા નથી. હે વાસુદેવ રાજન ! તુ આનંદરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, ત્રણે કાળમાં સત્ છે, નામરૂપના પ્રપંચથી રહિત છે—એમ વિશ્વાસ રાખી પ્રવ સ્વપ્નામાં ઉત્પન્ન થયેલી લીલા જેમ ક્ષણિક છે, દણમાં કૂકડા પેાતાનું પ્રતિબિંબ દેખીને જેમ યુદ્ધ કરે છે, તેમ મનુષ્યા આત્માની છાયા જેવી માયામાં આત્મબુદ્ધિ રાખીને રાગદ્વેષના ક્રૂંઢમાં પડી મહાદુ:ખને પામે છે. આત્મા વિના અન્ય જડ વસ્તુએમાં આત્માપણું માનવાથી શત્રુ-મિત્રાદિની કલ્પનાએ પ્રગટે છે, એમ જાણું.
આત્માને નિંદા અને સ્તુતિ લાગતી નથી. નિદ્યામાં કશું વજૂદ નથી એમ માન. સત્યથી પ્રવત અને નિ ંદાથી શાક ન. કર. નિંદા કરનારાઓ આપેાઆપ દ્વેષના માર્ગ તરફ વહે છે. અને નિંદાની દૃષ્ટિ પ્રમાણે આત્માની પાસે દોષરષ્ટિને ઉત્પન્ન કરે છે. આત્માના ઉપયાગથી વ. મારામાં મન રાખીને,
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૧૯ બહાદુર બની પ્રવર્ત. આત્મા વિના મનના ભક્તો પાસેથી તારા અંગે અભિપ્રાય ન માગ. સત્યની આગળ અસત્ય ટકી શકતું નથી. વાસુદેવે પ્રભુ મહાવીરને ઉપદેશ સાંભળ્યો, અને તે ભય અને શેકથી રહિત, નિર્ભય, નિઃશંક થઈ પ્રભુજીવન પામે. તે પ્રભુનું શરણ સ્વીકારી પ્રભુને પરમ ભક્ત બન્યો. મેહશયવાન નડતરરૂપ છે:
- નારાયણ ઋષિએ પૂછયું કે, “હે ભગવન! આપ સર્વ વિશ્વના ઈશ્વર છે, વિવેધર છે, એ નિશ્ચય થયો છે. પરંતુ હે ભગવન ! આપના ઉપદેશ પ્રમાણે વિશ્વના સર્વ લોકો એક સરખી રીતે કેમ વતી શકતા નથી? આપના ઉપદેશ પ્રમાણે વર્તવામાં સર્વે લોકોને વચ્ચે નડતર કરનાર કેણ છે?”
પ્રભુએ નારાયણ ઋષિને કહ્યું: “સર્વ લોકેને મારા ઉપદેશ પ્રમાણે વર્તવામાં વચ્ચે માયા–મોહ-કર્મ આવીને નડે છે. માયામેહ-કર્મ જેઓ દૂર કરે છે તેઓ મારા ઉપદેશ પ્રમાણે વર્તે છે. મારી પાસે આવતાં વચ્ચે મેહ નડે છે. તેની સામે જે થાય છે તે મને પામે છે. સ્થૂલ પદાર્થોમાં લલચાવીને દુનિયામાં લોકોને ભટકાવનાર મોહ છે. એવા દુષ્ટ મોહની લાલચમાં જે ઝેર સમજે છે તે મારા ઉપદેશરૂપ અમૃતનું પાન કરીને અમૃતત્વને પામે છે અને ક્ષણિક જીવનને મેહ ત્યજીને અનંત જીવન મેળવે છે. મારા સ્વરૂપમાં જેઓ ડૂબે છે તે અનંત જીવનને પામે છે.
જ્ઞાન અને આનંદ સદાકાળ આત્મામાં છે, પણ જ્યાં સુધી મનમાં મેહ વર્તે છે ત્યાં સુધી આત્મા પોતે પિતાને આનંદ અને જ્ઞાનને પ્રકાશ જોઈ શકતો નથી. મનમાં રહેલી મેહ ટળતાં આત્માની શ્રદ્ધા અને આત્માની પ્રીતિ થાય છે અને આત્માના આનંદને પામી શકાય છે. પૂર્ણજ્ઞાન અને પૂર્ણનંદરૂપ આત્માને અનુભવ થયા પછી આત્મજ્ઞાની સંસારમાં નિલેપ અને સાક્ષીભૂતની જેમ વર્તી અને જીવન્મુક્ત બની છેવટે
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અધ્યામ મહાવીર સંપૂર્ણ મુક્તતાને પામે છે. પ્રભુને આ ઉપદેશ શ્રવણ કરીને નારાયણ ઋષિ નિઃશંક થયા અને તેમણે પ્રભુનું શરણ સ્વીકાર્યું. વાસના–મૃત્યુ અને દુઃખરૂપ:
પ્રભુએ કાશીનગરીના સર્વ લેકેને કહ્યું કે, “હે મનુષ્યો ! તમે સત્ય જ્ઞાનથી છે. મિથ્યા કદાહો ત્યાગ કરે. આત્મજ્ઞાનને શ્રેષ્ઠ જ્ઞાન સમજે. શાસ્ત્રવાસના, વિષયવાસના, લેકવાસના અને કીર્તિવાસનાની પેલી પાર સર્વ પ્રકારની વાસનાથી રહિત એવા શુદ્ધાત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરો. જ્યાં વાસના છે ત્યાં આત્માના આનંદને પ્રકાશ નથી. સર્વ પ્રકારની વાસનાએ જ પિતાના શત્રુઓ છે. તેઓને મારી હઠા. વાસનાઓ જ મૃત્યુ અને દુઃખરૂપ છે. વાસનાઓ જ સ્થૂલ વિશ્વમાં સર્વ લેકને અવતારો આપે છે. વાસનાઓ જ્યાં સુધી મનમાં પ્રગટે છે ત્યાં સુધી કોઈ આત્મા અરિહંત, જિન, વીતરાગ નથી. બ્રહ્મ એ જ આત્મા છે. આત્માના સ્વાભાવિક આનંદરસથી વાસનાએમાં અશાંતિ અને દુઃખ છે એ નિશ્ચય થાય છે. આત્મા વિના અન્ય કંઈ આનંદરૂપ નથી એવા નિર્ણય પર આવનારા મારા ભક્તોને સર્વ વિશ્વમાં કોઈ ભય કે દુઃખ કરનાર નથી.
મારા ભક્તો પરમાનંદરૂપ પિતાને અનુભવે છે. પશ્ચાતુ તેઓ પરબ્રહ્માવિર્ભાવને પામી પૂર્ણ બ્રહ્મ, વ્યક્તસ્વરૂપી બને છે. હે લેક! આત્મામાં સુખ છે. આત્મજ્ઞાની દુઃખને ભૂલી જાય છે. તમે અરસપરસમાં શત્રુભાવ ન રાખો, વૈર લેવાની બુદ્ધિ ન રાખે. એકબીજાને સહાય આપવામાં સ્વાર્થ, વૈર, ભેદભાવને ભૂલી પ્રવૃત્તિ કરો. કુટુંબકલેશની વૃત્તિઓને ભૂલી જાઓ. હાથે હાથ મેળવીને, ઐકય કરી પ્રવર્તે. ધન, સત્તા કે વિદ્યાને દુરુપયોગ ન થાય તે માટે સર્વ પ્રસંગોમાં સાવધાન રહો.
યુવાવસ્થામાં જ ધર્મનું સારી રીતે આરાધના થાય છે. યુવાવસ્થામાં પગલે પગલે ભૂલો થવાને પ્રસંગ આવે છે, માટે
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૨૧
ચીકણી કાઢવવાળી જમીનમાં સંભાળી સ'ભાળીને જેમ ડગલાં ભરવામાં આવે છે તેમ ડગલાં ભરા. યુવાવસ્થામાં સં ક બ્યચેાગની સાધના થાય છે માટે યુવાવસ્થામાં અપ્રમત્ત થઈ ને પ્રવર્તો. યુવકેાને તેઓની ભૂલેા માટે પશ્ચાત્તાપ થાય અને યુવાવસ્થાને સદુપયોગ કરે એવા સન્મામાં સહાયક થાએ. યુવાવસ્થામાં સત્તા, લક્ષ્મી, વિદ્યાર્દિક શક્તિઓના મેળ મળતાં મારી શ્રદ્ધા-પ્રીતિ વિના અન્યાયમાર્ગોમાં ક્રમણ થાય છે, યુવાવસ્થા મહાસમુદ્રની ભરતી સમાન છે. યુવાવસ્થામાં અહંકાર કામ, ક્રોધ, લેાલથી વિમુખ રહેવા યુવકેાએ સાવધાન રહેવું. યુવાવસ્થાના દુરુપયોગ તે જ સ`પૂર્ણ` જિંદગીના દુરુપયોગ છે. અસમાગમાં ધસતા મનને આત્માભિમુખ કરો. મારામાં ચિત્ત રાખીને જિંદગીને સદુપયેાગ કરો. કાઈ ના ધિક્કાર ન કરો. દૃ ણી અને વ્યસનીઓને અત્યંત પ્રેમથી ચાહી તેએ પેાતાની મેળે દુષ્ટમાર્ગ ના ત્યાગ કરે એવી રીતે વર્તો. યુવકે અને ખાલકાના મગજમાં સ જાતના સારા વિચારે ભરી દે। એટલે સારા વિચારા જ કારૂપે પરિણમશે. ખાળકાને સદ્ગુણી બનાવા એટલે નવી સૃષ્ટિની રચના થશે અને ખૂરી દુનિયાના નાશ થશે. વૃદ્ધોને સદ્ગુણી બનાવવા માટે પ્રથમ બાળકને સદ્ગુણી બનાવેા. મારાથી શુ' ખની શકે—એવી અધૈય, સંશયભાવનાને ત્યાગ કરે. આત્મા સ કાળમાં સર્વ કરવા શક્તિમાન છે. આત્મબળ સમાન કેાઈ મળ નથી, એવા દૃઢ નિશ્ચય ધારણ કરીને પ્રવર્તો. સવિચારો પ્રમાણે પ્રવતતાં કેાઈનાથી ભય કે લજ્જા રાખેા નહી. તથા ખેદરહિત થાઓ.
‘મેરુપ ત જેવા પહાડાને અને સ્વયંભૂરમણ જેવા સમુદ્રોને એકક્ષણમાં ઉલ્લધી શકાય એવુ' આત્મબળ તમારામાં છે, તેને પ્રગટાવા. ખાવાપીવા અને પશુ જેવા ભાગેા ભેાગવવા માટે તમે જન્મ્યા નથી, પણ વિશ્વમાં આત્માની શક્તિ પ્રગટાવવાને આત્મસામ્રાજ્ય પ્રગટાવવાને તમેા જન્મ્યા છે એવી પૂર્ણ શ્રદ્ધા
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
અધ્યાત્મ મહાવીર
રાખીને આનંદથી પ્રવર્તો. તમારા જીવનને લખાવવુ' અથવા તેનેા નાશ કરવે! તેની શક્તિ તમારા હાથમાં સોંપવામાં આવી છે. આત્મજ્ઞાની શેકને તર છે અને અજ્ઞાની શેકથી મરે છે. શેાકથી આત્મા ભિન્ન છે, કાઈપણ જાતના શેક ન કરે. સદા આનના વિચાર કરે. આત્મા સદા આનંદરૂપ જ છે માટે આનંદના પ્રતિપક્ષી દુઃખના કોઈપણ વિચાર તમારા મનમાં આવવા ન દે.
· ક પર્યાયની બનેલી બાહ્યની ગમે તેવી અવસ્થાને આત્માની અવસ્થા ન માને. કની સર્વાવસ્થાએમાં પણ આત્મા તા આનંદરૂપ જ છે. આત્માના આનંદના ઉપયાગમાં સ્થિર રહેા, એટલે કર્મીની બાહ્યાવસ્થામાં દુ:ખની કલ્પનાના વિચાર બંધ પડશે અને ક પર્યાયની અસર પેાતાના આત્મા પર થશે નહીં...એમ નિશ્ચય કરી પ્રવૃત્તિ કરો. કમ પર્યાયોમાં આત્માને ઉચ્ચનીચ માનવાની ભૂલ ન કરેા. ક`પયાયો એ જ આત્મા છે એવા અજ્ઞાનને દૂર કરે. કનુ' સ્વરૂપ વિચારવાના કરતાં જે આત્માનું સ્વરૂપ વિચારે છે તે પેાતાના સ્વરૂપના આવિર્ભાવ કરે છે. આત્મા વિના કર્માદિ જડમાં ઉપયોગ ન મૂકે. આત્માના સ્વરૂપમાં જ આત્માના ઉપયોગ મૂકીને વવાથી આત્મા સર્વ વિશ્વમાં અને સજાતીય પ્રવૃત્તિમાં નિલેષ અને શુદ્ધ પ્રવર્તે છે આત્મજ્ઞાનથી એક ક્ષણમાત્રમાં આત્મા. શુદ્ધ અને છે. જડ એવાં કમ થકી આત્માની જ્ઞાનશક્તિ અનંતગુણી મળવાન છે. આત્મજ્ઞાન થયા પછી કમ'નુ' જોર કેાઈ પણ રીતે આત્માની આગળ ચાલી શકતુ' નથી. તેથી આત્મજ્ઞાન થયા પશ્ચાત્ સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી—ન કરવી તેમાં આત્મા સ્વતંત્રપણે વર્તે છે. તેને કમ તરફના અંશમાત્ર ભય રહેત નથી. હું લેાકેા ! તમે આત્માએ છે, મનને તમા તમારી આજ્ઞાનુસારે પ્રવર્તાવા અને આ વિશ્વમાં જીવતાં સદેહમુક્તિના સાક્ષાત્કાર કરી. તમારા માટે આત્મજ્ઞાન થયા પછી આ વિશ્વનું
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આમાનું સ્વરૂપ રાજ્ય છે. અજ્ઞાની લો કે માટે આત્માનું રાજ્ય નથી અને જડનું પણ રાજ્ય નથી. આત્માઓ સવે સ્વતંત્ર છે અને તે વિશ્વના માલિક છે.
આત્મજ્ઞાનીઓની રાજ્ય પ્રવૃત્તિથી દુનિયા શાંતિના શ્વાસોચ્છવાસ લે છે, પરંતુ અજ્ઞાનીઓની અજ્ઞાનપૂર્વકની રાજ્ય પ્રવૃત્તિથી આ વિશ્વ અશાંતિને વાચ્છવાસ લે છે. જ્ઞાનીઓને પામી. સર્વ પ્રકારની રાજ્ય, ધનાદિક સત્તાએ સન્માર્ગમાં વળે છે, પરંતુ અજ્ઞાનીઓને પામી સર્વ પ્રકારની રાજ્ય, ધનાદિક સત્તાઓ ખરેખર અન્યાયમાર્ગમાં વળે છે. માટે આત્મજ્ઞાનરૂપ જેનધર્મ, કે જે આત્મામાં રહેલો છે તે, પ્રગટ કરશે અને રાગદ્વેષને જીતી, સત્યકર્મયોગીઓ બની વિવમાં છે અને અન્ય લેકને આત્મજીવનથી જિવાડે. આત્મજીવનથી જીવો અને તમારા સમાગમમાં આવતા અન્ન લેકોને આત્મજીવનના મંત્ર ફૂંકી જિવાડે. તમે પોતાને દુઃખી માની આત્માનંદથી ભ્રષ્ટ ન થાઓ. આત્મામાં જેટલું સુખ છે તેટલું બીજા કોઈ જડપદાર્થના ભેગથી મળનાર નથી એ વિશ્વાસ રાખી રવાધિકાર સર્વ ફરજોને અદા કરે, પણ જડ પદાર્થોમાંથી સુખ લેવાની ભ્રાંતિને વશ ન થાઓ.
“જલના સરોવરમાં તથા નદી સાગરમાં મહાત્માઓ, ત્યાગી ઓ, ઋષિઓ સ્નાન અને જલક્રીડા કરે છે તેમ તમે સદ્વિચારોના સરોવર, નદી, સાગરમાં અવગાહન કરો, યુવાવસ્થામાં મન પર અત્યંત કાબૂ રાખે, કે જેથી વૃદ્ધાવસ્થામાં સહેજે આત્માના તાબામાં મન રહી શકે. યુવાવસ્થા પશ્ચાત્ વૃદ્ધાવસ્થામાં પારમાર્થિક કર્તવ્ય કર્મો કરે અને ગૃહનાં કર્તવ્યકર્મોને ભાર પિતાનાં સંતાન પર નાખી આત્માના ચિંતવનમાં તેમ જ શાંતિ અને પરોપકારમાં તથા નિવૃત્તિમાં જીવન વ્યતીત કરે. વૃદ્ધાવસ્થામાં અહ-મમતાથી મુક્ત, હલકા અને નિરુપાધિ જીવનવાળા બને અને મારી સાથે ઐક્ય સાધી છે. વૃદ્ધાવસ્થામાં નદીના કાંઠે કે એકાંતમાં વાસ કરી તથા ગામની બહાર બાગ, ઉદ્યાન, તળાવકાંઠા,
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
અધ્યાત્મ મહાવીર
સમુદ્રકાંઠા, પ°તની તળેટી, શિખર, ગુઢ્ઢા, વન વગેરેના આશ્રય
કરી, મારા સ્વરૂપમાં મન વાળી વિશ્રાંતિ લેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• અષ્ટાંગ ચેાગાભ્યાસમાં મન વાળા સંઘ અને દેશહિતનાં ક બ્યામાં ભાગ લેા અને ઊંઘતી વખતે મનને સર્વ ચિન્તા અને વિચારાથી રહિત કરી પશ્ચાત્ મનમાં શાંતિ, આરેાગ્ય, શુદ્ધતાના વિચારે એટલા બધા ભરી દે કે જેથી મન દ્વારા પુનઃ આત્મશક્તિએને માહ્યમાં પ્રકાશ કરી શકાય. મનમાં વૃદ્ધાવસ્થાના વિચારે ન કરે અને વૃદ્ધાવસ્થા છતાં નાના બાળકની પેઠે પેાતાના મનમાં સ્મૃતિના વિચાર કરે. અનેક જ્ઞાનાદિ ગુણા વડે પારિામિક ગુણવાળી વૃદ્ધાવસ્થામાં મારા પ્રભુમય જીવનથી પૂ રંગાઈ જાઓ. યુવાવસ્થામાં જે કાર્યો ન કરી શકયા હૈ। તે વૃદ્ધાવસ્થામાં કરવાને ઉત્સાહ ધારા. શરીર વૃદ્ધ થતાં મન અને આત્માથી યુવક રહે! અને કવ્યકાય કરો. વૃદ્ધાવસ્થામાં શાંત જીવન ગાળે, પરંતુ તમેાગુણી નિવૃત્તિથી દૂર રહેા. આલસ્ય, ઊંધ, જડતામાં રહેવું એ નિવૃત્તિ નથી. એવી નિવૃત્તિને તમેગુણી નિવૃત્તિ જાણવી. વૃદ્ધાવસ્થામાં બાળકોને કેળવવાનુ તથા રોગી, લૂલા, અધાઓની સેવા કરવાનું પારમાર્થિક જીવન ગાળેા. વૃદ્ધાવસ્થામાં મૃત્યુના વિચારો ન કરે, પરંતુ મનુષ્યજીવનની એક ક્ષણ પણ સ્વપરને ઉપયાગી થાય એવી રીતે ગાળા. ચુવાવસ્થામાં નડનારી મેાહવૃત્તિઓને વૃદ્ધાવસ્થામાં તેા. એક લઘુ નિર્દોષ બાળકની પેઠે નિર્દોષ જીવન ગાળા.
C
વૃદ્ધાવસ્થા અને તેની પછી મળનાર ભાવિ જીવન એ એ વચ્ચે મૃત્યુ છે. એ મૃત્યુ વિના ભવિષ્યની સુખની જિન્દગી મળતી નથી. માટે મૃત્યુ આવે ત્યારે તેને હષે લ્લાસથી સુખપૂર્વક ભેટીને આગળના આત્માનંદ આસ્વાદ. વૃદ્ધાવસ્થામાં સૈન્ય ન સેવા તથા તમારુ' કહ્યુ' અન્ય ન કરે વા ગભરામણુ થવાના પ્રસંગ આવે તેાયે તમે જરામાત્ર મનને ડગવા ન દે!, મનમાં દૃઢ નિશ્ચય કરો કે હુ' આત્મા છું અને તે કદી વૃદ્ધ
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
આત્માનું સ્વરૂપ નથી. દેહના વૃદ્ધાદિ પર્યાયેથી મારો આત્માનંદ ઘટતો નથી, પણ વધે છે. એવા અડગ નિશ્ચયથી પ્રવર્તે. મનને આત્મામાં લીન કરો, એટલે સર્વાવસ્થામાં આત્મરૂપે દેખાશે.
“તમે પિતાને દુઃખ, નિરાશા, હીનતા, દીનતા, પરાધીનતા વગેરે ખરાબ વિચારો કરીને જેટલા દુઃખી કરે છે તેટલા દુઃખી કરવાને સર્વ દુનિયા પણ સમર્થ થતી નથી. જે આત્માને ભૂલે છે તે દુઃખરૂપ અંધારામાં પ્રવેશ કરે છે અને જે આત્મરૂપ પ્રકાશમાં ગમન કરે છે તેને દુઃખરૂપ અંધકાર દેખાતું નથી. વૃદ્ધાવસ્થામાં શાંતિ અને સુખ ભોગવવાં હોય તો આત્મદષ્ટિથી વર્તી અને આત્મદષ્ટિ પામેલાઓથી ઘેરાયેલા રહો, જેથી આજુબાજુથી તમને આત્મત્સાહ મળતો રહે. વૃદ્ધાવસ્થામાં આત્માને આત્મભાવથી ભાવે અને મેહાદિ ભાવને ભૂલી જાઓ. મર્યા પૂર્વે તમે જેવા મનથી અને આત્માથી થશે તેવા મૃત્યુ પછી પુનર્જન્મમાં થવાના એ સિદ્ધાંત અચળ માની પ્રવર્તે. મનનું પ્રતિબિંબ દુનિયા છે. મનને નિષ્ક્રિય કરો એટલે તમો સદેહાવસ્થામાં નિષ્કિય જ છે, એમ પિતાને અનુભવશે. લાખો શાસ્ત્રોના ગોખણપટ્ટીના અભ્યાસ કરતાં મનમાં સદ્વિચારો પ્રગટાવ્યાનો અભ્યાસ કરશે. મારો પ્રતિનિધિ બલ્ક મારા જે પરમેશ્વર ખરેખર મનુષ્ય જ થઈ શકે છે. જીવ તે જ શિવ છે. આત્મા તે જ પરમાત્મા છે. કાચી બે ઘડીમાં મનુષ્ય પોતે પરમાત્મજીવન પ્રાપ્ત કરી શકે છે. માટે નિરાશ કે દીન ન બને. મનની દુર્બળતા છાંડીને હિંમત રાખી બહાદુર બને.
“પવિત્રમાં પવિત્ર રીતે વૃદ્ધાવસ્થા ગાળે અને તમે મારામાં તન્મય બની જાઓ. નિરુત્સાહી અને નિર્વીર્ય મનુષ્યો મને પ્રાપ્ત કરી શકતા નથી, પણ ઉત્સાહી, શ્રદ્ધાળુ અને પ્રેમી મનુષ્ય મને પ્રાપ્ત કરી શકે છે. મનને લાગેલી નિરુત્સાહરૂપ ઊધઈને ઝટ દૂર કરે અને આનંદથી ઊઠે. વૃદ્ધાવસ્થામાં યુવકોને ભુલાવે
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તેવાં પારમાર્થિક અને ધાર્મિક સત્કાર્યો કરવાને તમે શક્તિમાન છે. વૃદ્ધાવસ્થામાં જ્યાંત્યાં ફરી લોકોને સન્માર્ગે ચઢાવો. વૃદ્ધાવસ્થામાં નિર્વિકાર જીવન ગાળો. વૃદ્ધાવસ્થામાં આત્માના અનંત જીવનની ભાવના ભાવતાં ભાવતાં ઊંઘે કે જેથી અર્ધજાગ્રત અવસ્થામાં તમારો આત્મા તેવા અનંત જીવનરૂપ બનતા જાય. વૃદ્ધાવસ્થામાં સર્વ પ્રકારના કદાગ્રહ, કલેશ, ષ, વૈર, અનીતિ આદિ દુર્ગુણેથી મુક્ત થાઓ. પિતાના ઘરમાં, કુટુંબમાં, વર્ણમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં સગુણ ભરી દો, કે જેથી તમે ઠેઠ મારી નજીક આવી શકશો.
લોકોને તમારા વિચારોની એકદમ અસર ન થાય અને ઊલટી તમારી, હાંસી, મશ્કરી કે નિંદા કરે તેથી તમે અંશમાત્ર નિરુત્સાહી ન બને અને તમારી હાંસી કે નિંદા કરનારનો પ્રતિબદલે લેવાનો એક પણ વિચાર ન કરો. મારા પર વિશ્વાસ રાખીને સત્કાર્ય કરવામાં એક ક્ષણ પણ વાપરેલી તમારી નકામી જવાની નથી. એક ડગલું પણ ભરેલું નક્કી તમારા આત્માની ઉન્નતિ કસ્નાર છે, એમ જાણી મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખો અને ઉત્સાહી બની અને વિચારવાળા કરો.
“મનને આનંદરસથી તાજું રાખો અને શેક–સંતાપના બનાવોને ભૂલી જાઓ. મનને રસ પડે એવાં અનેક કાર્યોમાં રેકે, કે જેથી શરીર ઘસાઈ જતું અટકે અને શરીર તાજું ને તાજું રહે. વિશુદ્ધ પ્રેમરસથી મન-વાણી-કાયાને ભરી દો. રમતગમત કે જેમાં રસ પડે તેવી પ્રવૃત્તિ કરો. જેના મનમાં વૃદ્ધત્વ, શેક, નિરાશા કે નિરુત્સાહનો એક વિચારમાત્ર પણ આવતો નથી તે વૃદ્ધ નથી, પણ યુવક છે. શુદ્ધ, પવિત્ર વિચાર કરો. મનની જડતાથી યુવકે છતાં કેટલાક વૃદ્ધો છે અને માનસિક ઉચ્ચ શુદ્ધ કલ્પનાથી કેટલાક વૃદ્ધો છતાં યુવકો છે.
જીવનને ટૂંકું બનાવનાર નીરસતા તથા અશાંતિ છે. આ વિશ્વમાં સર્વ સંયોગોમાંથી કે વિયોગોમાંથી આત્માનંદ લેતાં જે
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આત્માનું સ્વરૂપ શીખે છે તે અનંત જીવનવંત બને છે. મારા ભકતે ઉત્સાહ, આનંદ, ધર્ય, અશેક, શાંતિ, પ્રેમથી વૃદ્ધતાના ભાવને દૂર કરે છે. તમે તમારા શરીરને કલ્પનાશક્તિથી જેવું બનાવવું હોય તેવું બનાવવા સમર્થ છે. જડ પદાર્થોને તમે જેવા રૂપમાં મૂકવા ધારો તેવા રૂપમાં મૂકવા તમે સમર્થ છો. જડ પરમાણુએનું શરીર બનેલું છે. તેમાં વિચાર અને સંકલ્પબળે તમે ધારે તેવાં પરિવર્તન કરવા શક્તિમાન છો, એ પૂર્ણ વિશ્વાસ રાખી શરીરને હવા અને કસરતથી પોષા. પિતાને રોગી કલ્પશે તો રેગી થશે અને નીરોગી કપશે તે નીરોગી થશે. તે પોતાના પર અન્યના અશુભ વિચારોની અસર થવા ન દો. પોતાના પર અન્ય મનુષ્ય આળ-કલંક મૂકે એવું તમે સાંભળીને ગુસ્સે ન કરો, શેકાતુર ન બનો, વેર લેવાની બુદ્ધિ ન રાખો. આળની ભાવનાથી રહિત થઈ સર્વ દોષોથી રહિત અને પરમશુદ્ધ નિષ્કલંક પિતાને આત્મા છે એવા દઢ નિશ્ચયથી વર્તો. ગુસ્સો, શક, સંતાપ અને લેકની પોતાના પર ખરાબ ભાવના ઈત્યાદિ ખરાબ વિચારોથી આત્માની, મનની અને દેહની વીજળીવેગે હાનિ થાય છે. પિતાના વિશે લોકે ગમે તેવું બેલે તે સાંભળી શક-સંતાપ કરવાથી જિંદગીને, બુદ્ધિને અને આનંદને નાશ થાય છે. શુભ કાર્યો કરવાથી, શુભ આશાથી શુદ્ધ પ્રેમથી જીવન વધે છે. અતિ રાગ, અતિ દ્વેષ, અતિ ભય, અતિ શેક, અતિ ક્રોધ, અતિ કામ અને અતિ અભિમાનના વિચારો કરવાથી તરત જ જિંદગીને નાશ થાય છે. જે લેકે વૃદ્ધ થયા છતાં મનમાં શુદ્ધ પ્રેમ, આનંદ, ઉત્સાહ, સદાશા વગેરે વિચારોને કરે છે અને દુષ્ટ કે દુર્ગુણમય વિચારોથી મુક્ત બને છે તેઓ મનથી તાજા રહે છે અને આત્માના આનંદરસથી અનંત જીવનથી જીવે છે. વૃદ્ધાવસ્થામાં મૃત્યુથી ભય ન પામે. આત્મભાવથી સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં અને સર્વ બાબતોમાં આનંદરસ લે. જો તમે દુષ્ટ, ભયકારક અને દુખપ્રદ કલ્પનાના
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
વિચારોથી મુક્ત રહેશે! તે જ તમે તમારા વૈદ્ય છે.
· પ્રેરિત વિચારાની અને ભાવનાએની અસર પેાતાના કરતાં અલ્પબળવાળા ઉપર વિશેષ થાય છે. તમે અન્ય પર જેવા વિચારો પ્રેરશે. તેવા તે અનશે. પેાતાના પર વિશ્વાસ રાખનારાઓને પેાતાના શુભ-અશુભ વિચારોની તરત અસર થાય છે અને તેની તેઓના દેહ પર પણ અસર થાય છે, અધ જાગ્રત સ્થિતિમાં અન્ય મનુષ્યા પર જે જે દૃઢસ'કલ્પથી ભાવનાએ કરવામાં આવે છે તેવી તેએ પર અસર થાય છે. અશુભ ભાવનાઓ ઘાતક બને છે અને શુભ ભાવનાએ સુખરૂપ અને હિતકારક નીવડે છે. અન્ય જીવા પર અનેક પ્રકારની કલ્પનાઓ કરતાં પૂર્વે ઘણા વિચાર કરે, અન્ય પર શુભ ભાવના કરો, હુ એક પણ અશુભ ભાવના ખૂન કરનારી છે એમ જાણી તેનાથી દૂર રહેા. એએ માનસિક શક્તિએ ખીલવી છે તેઓએ અન્ય જીવા પર અશુભ પ્રેરણાઓ કરવી નહી.. સર્વે અશુભ પ્રેરણાઓ હિંસામય અને ઘાતક છે. મનુષ્યા પેાતાને જેવા ક૨ે છે અથવા તેઓને ખીજાએ જેવા ક૨ે છે તેવા તે મને છે. અન્ય મનુષ્યેાની શુભાશુભ કલ્પનાઓની જેએને પેાતાના પર અસર થતી નથી તેઓને પ્રેરિત વિચારો કશું કંઈ કરી શકતા નથી. પ્રેરિત ભાષણા, લેખે અને સકલ્પાથી અન્ય પર શુભાશુભ અસર થાય છે. પ્રેરિત નીરોગી અને ઉત્સાહી વિચારોથી અન્ય મનુષ્યા નીરોગી અને ઉત્સાહી બને છે. અન્ય પર પ્રેરિત અશુભ કે રોગી વિચારાથી તેએ અશુભ કે રોગી અને છે. અન્ય પર પ્રેરેલા શાંતિના વિચારો અને પ્રવૃત્તિએની અસર તેમના પર શાંતિદાયક હાય છે. અન્ય લેાકેા પર પ્રેરિત અશાંતિના વિચારોથી કે ભાવનાઓથી અશાંતિ પ્રગટે છે. સ સ`ઘે વિશ્વમાં શાંતિના સંકલ્પા પ્રેરવા.
।
અધ્યાત્મ મહાવીર
For Private And Personal Use Only
‘મનુષ્યેાનેા શુભાશુભ એક વિચાર પણ શુભ કે અશુભ ફળ પ્રગટાવવા સમર્થ થાય છે, માટે મનુષ્યએ ક્રોધ-માન-માયાલાભ-કામાદિકથી અશુભ વિચારે કરવા નહી.. ક્રોધાદ્રિકથી
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ અન્ય પર અશુભ વિચારોની પ્રેરણું કરવી નહીં. પિતાના પર શુભાશુભ કલ્પિત વિચારોની શુભાશુભ અસર થાય છે અને તે કાયા દ્વારા પ્રગટ જણાય છે. તે પ્રમાણે અન્ય મનુષ્યો, પશુઓ અને પંખીઓ પર પ્રેરિત શુભાશુભ સંકલ્પની અસર થાય છે તેમ જાણો. વનસ્પતિ પર પણ ડાઘણે અંશે કપાયેલા શુભાશુભ વિચારની અસર થાય છે. જેટલા બળના પ્રમાણમાં શુભાશુભ વિચાર કે કલ્પના થાય છે તેટલા બળના પ્રમાણમાં પિતાના પર તથા અન્ય પર શુભાશુભ અસર થાય છે. કુટુંબ પર શાંતિ, આરોગ્ય અને સુખના વિચારો પ્રેરો. તે પ્રમાણે સંધ, સમાજ, દેશ અને વિશ્વ પર શાંતિ અને સુખ-સંપના વિચારો પ્રેરશે. અન્ય મનુષ્યો પર અશુભ વિચાર પ્રેરનારાઓ ખૂની છે.
“કાશીનગરવાસી લેકે ! વિશ્વ પર શુભ વિચારો પ્રેરો અને વિશ્વ પર અશુભ વિચારો પ્રેરતા અટકે. મનમાં શુભની કલ્પના કરે. તમે ભૂતકાળમાં એટલે વર્તમાન એક સમય પૂર્વે જેવા વિચારોવાળા હતા તેવા વિચારોના સ્કૂલ રૂપવાળા વર્તમાનમાં છો. સર્વ જીવોના અસંખ્ય વિચારોથી ભરેલી સર્વ સૃષ્ટિ છે. તે અનંત વિચારોના અનંતસાગર જેવી છે. વિચારોથી પરમાશુઓના જથ્થા ગોઠવાય છે અને તે સૃષ્ટિનાં અનેક કાર્યરૂપે પરિણમે છે. પરમાણુઓના ધેનું વિખરાવું કે મળવું ઇત્યાદિ બળપ્રેરક વિચારને આધીન છે. શુભ વિચારો એ જ શુભ સૃષ્ટિ છે અને અશુભ વિચારો એ જ અશુભ સૃષ્ટિ છે. વિચારોને આકાર દેહ-સૃષ્ટિ છે.
અશુભ વિચારના પ્રેરક પિતે મરે છે અને અન્ય જીવોને મારે છે. શુભ, શાંતિ, સુખ, ઉત્સાહ અને વિશ્વાસના વિચારોના પ્રેરક પોતે જીવે છે અને અન્ય જીવોને જિવાડે છે. મનુષ્યના મનની ચારે બાજુએ અસંખ્ય પ્રકારના વિચારોનાં વાતાવરણે છે, પરંતુ તે શુભ વા અશુભ જે વિચાર કરે છે તેવા વિચારના વાતાવરણને ગ્રહણ કરે છે. સ્કૂલમાં તે વિચારેના અનુસારે
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર સ્કૂલતાને પામે છે. શુભાશુભ વિચારોની અસર ખાધેલા ભજન પર અને દેહમાં રહેલી સાત ધાતુ પર તથા મનદ્રવ્ય પર થાય છે. મનથી શુભાશુભ વિચારોની સૃષ્ટિ ઉત્પન્ન કરીને તેમાં આત્મા રહે છે અને ચારે ગતિમાં ફરે છે. મનમાં પ્રગટેલી શુભાશુભ કપના તે જ શુભાશુભ સંસાર છે. મનમાં શુભાશુભ ક૯૫ના જેઓને ઊઠતી નથી અને પૂર્વે કરેલા શુભાશુભ વિચારોનું ફળ જેઓ સમભાવે ભગવે છે તેઓ સ્વયં જીવન્મુક્ત પ્રભુ છે. તેઓ વિશ્વના જીવોનું કલ્યાણ કરવા સર્વથા સમર્થ થાય છે. શુભ વિચારો અને શુભ કર્મો તે જ પુણ્ય છે તથા અશુભ વિચારો અને અશુભ કર્મો તે જ પાપરૂપ છે. પુણ્ય પાપથી નિલેપ આત્માને શુભાશુભ પ્રેરિત વિચારોની તથા કર્મોની અસર થતી નથી. તેને સર્વ વિશ્વમાં સ્વતંત્ર મુક્ત ઈશ્વેર જાણવો.
“દુનિયાના સર્વ ધર્મોમાં, દર્શન, મત કે પથમાં, દુનિયાની સર્વ પ્રવૃત્તિઓમાં જેઓને શુભ વા અશુભ વિચાર થતો નથી અને આત્માના આનંદરસથી જ્યાંત્યાં પ્રારબ્ધકર્મો કરવા છતાં આનંદી રહે છે તે જિન, વીતરાગ, મહર્ષિ, મહાત્મા છે. તેઓનાં દર્શનથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે. તેઓની સંગતિથી એક ક્ષણમાં ભવ્ય જીવોનો ઉદ્ધાર થાય છે. જેઓ મારા પર શ્રદ્ધા અને પ્રીતિ રાખી સર્વત્ર શ્રદ્ધા અને પ્રીતિ રાખે છે તેઓ શુભાશુભ વિચારસાગરના ઉપર તરે છે અને સર્વ જીવોનું હિત કરવા સમર્થ બને છે. શુભ અને અશુભ વિચારો કરવાથી નિર્લેપ રહો. મહાત્મા થવાને એ જ સમભાવમાર્ગ છે, અને તેથી જ સંપૂર્ણ શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. મારા ભક્ત ગી અને ઋષિઓ શુભાશુભ વિચારોથી મુક્ત બની ખરા ત્યાગી બને છે. તેઓ આત્માની બહાર શાંતિ કે સુખ દેખતા નથી. તેઓ જડ વસ્તુઓની સાથે શુભાશુભ વિચારથી રહિત થઈ આત્માનંદથી ખેલે છે, રમે છે. તેઓની સાથે જડ વિવ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૧
એક મિત્રની પેઠે મૂ'શુ' મૂ'ગુ' વર્તે છે. કાશીદેશવાસીએ ! સ વિશ્વની સાથે તમે આત્મભાવે વર્તી અને સદા આનંદરસની ભાવનાથી પૂર્ણ રહે.
‘સત્ય જ્ઞાન અને આત્માન`દ મળ્યા પછી વૈરાગ્યવૃત્તિ રહેતી નથી. આનંદરસ સાંપડે તે કરા, તે વિચાર. જેની સાથે રહેતાં રસ પડે તેએની સાથે રહેા. જેમાં આનદરસ ન પડે ત્યાં ન રહેા. જ્ઞાનપૂર્વક આનંદરસ પડે અને સગુણા ખીલે એવી સ્થાન દરસદાયક સ` પ્રવૃત્તિ કરે. જે પ્રવૃત્તિમાં ચેન ન પડે તે પ્રવૃત્તિ વા તે ક` મૂકી અન્ય ધર્માંકને રસથી કરો. જેથી કટાળા આવે, દુઃખ થાય અને શુષ્કતા લાગે તેથી દૂર રહેા. કેદીની માફ્ક ગુલામ બનીને ક ન કરે. અન્યાને તેઓના સ્વાધિકારે જે ગમે અને તમને ન ગમે એવા વિચાર અને આચારમાં ગોંધાઈ ન રહેતાં તમને જે જ્ઞાનથી રુચે, ગમે અને જેમાં આનંદ પડે એવા વિચાર અને આચારને સેવા. જેમાં આનદરસ ન પડે, જ્યાં ગમે નહિ તેવા વિચારમાં અને પ્રવૃત્તિએમાં રહેવાથી કાયાની અને મનની શક્તિ ઘટવાપૂર્વક જીવન ટૂંકું, નીરસ અને વિકાસરહિત થાય છે.
‘લક્ષ્મી, સત્તા કે વૈભવથી આનંદ પડતા નથી, માટે તેમાં જેએ ગાંધાઈ રહીને શુષ્ય જીવન ગાળતા હેાય તેએએ આત્માનના પ્રકાશ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈ એ. કેાઈ ને શુષ્ક ટૂંકું જીવન ગાળવાના એધ આપવા એ તેની હિંસા કરવા બરોબર છે. વિશ્વમાં અશાંતિ, રોગ, અશ્રદ્ધા, અધૈર્ય અને દુ:ખના વિચાર। ફેલાવનારા ખૂનીએ છે. એવા ખૂની એના વિચાર અને કર્મોને જે ગ્રહણ કરે છે તે પણ ખૂનીએ છે. આત્મજ્ઞાનીએ અશાંતિ, શાક, દીનતા, અશ્રદ્ધા અને નીરસતાના વિચાર અને તેવી ચેષ્ટાએ કરતા નથી. તે ખૂનીઓને યા અને સત્યમય જીવનના મહાદેવ મનાવે છે.
‘ અસદ્વિચારાનું અસત્ જીવન છે અને સદ્વિચારાનુ
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અધ્યાત્મ મહાવીર સત જીવન છે. સવિચારોથી મગજને ભરી દે અને હદયથી વર્તો. સર્વ વિશ્વના સર્વ લેકમાં હદયથી સવિરારને પ્રેરે.. સર્વ વિશ્વમાં સુખ, શાંતિ અને સત્ય શક્તિઓના વિચારોને પ્રેરે.. અને અસવિચારોના પ્રેરાયેલા પ્રવાહને નષ્ટ કરી દે. પિતાના. સમાગમમાં આવનારા સર્વ લોકોને તેઓની સ્વાધિકારપૂર્ણ પ્રવૃત્તિઓમાં પ્રવર્તતાં ઉત્સાહ, શ્રદ્ધા, પ્રેમ, શાંતિ અને સફળતાનું આશ્વાસન આપે.
લોકોને સસ્પ્રવૃત્તિઓમાં તમે અનુત્સાહી ન કરે. લઘુ બાળકોને ભૂલ થતાં અનુત્સાહી ન કરો. અનુત્સાહથી મનુષ્યની વિકાસ પામતી વિચાર આદિ શક્તિઓ કરમાઈ જાય છે, જે અનેક ગુણે ખીલવા લાગેલા હોય છે તેના ઉપર આવરણ આવે છે. દરેક જાતના વિશ્વાસમાં અપૂર્વ બળ રહેલું છે. તે સિદ્ધ કરવાની સદાશાથી તમારા અને તમારા સમાગમમાં આવનારા મનુષ્યનાં મનને ભરી દે. તેથી અનેક પ્રકારનાં કર્મને અંતરાયોને અવશ્ય નાશ થાય છે. પાપકર્મો પણ પુણ્યકર્મોરૂપે ફરીને સુખફલ આપે છે, માટે મારી શ્રદ્ધામાં પ્રેમમય બની ઉત્સાહથી પ્રવર્તે.
વાસનારહિત અને સ્વાર્થ વિનાને પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. એવા શુદ્ધ પ્રેમથી સર્વ જીવોની સાથે આત્મજ્યભાવે વર્તો. કર્તવ્યકર્મો કરતાં નાસીપાસ ન થાઓ અને હિંમત ન હારો. કર્તવ્યકર્મો કરતાં વિપત્તિઓ પર વિપત્તિઓ આવી પડે તોપણ હતાશા ન થાઓ તથા ઉત્સાહભંગ ન કરે. આનંદમાં રહીને કર્તવ્યકર્મોને ચીવટ અને ખંતથી કરે. અશુભ કર્મના ઉદયથી દુઃખ પડે તે સહન કરે. મારામાં મન રાખીને રોગાદિકને સહન કરશે તે લાંબા કાળે જે કર્મો ટળવાનાં હશે તે અલ્પકાળમાં ટળવાનાં અથવા સમૂળગાં ટળી જવાનાં એવો દઢ નિશ્ચય રાખીને વર્તે. તો અન્ય લોક પ્રતિ જે ભાવ રાખશે અને જેવું વર્તન રાખશે તેવું અન્ય લેકે તમારા પ્રતિ વર્તન
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૩ રાખશે. અન્ય થકી તમારું માન ઇચ્છતા હો તો પ્રથમ અન્ય લોકો પ્રતિ માનનું વર્તન રાખે. અન્ય લેકે પ્રતિ તિરસ્કાર રાખશે તો તેઓ થકી તમે તિરસ્કાર પામશે. તમારું મન જ વિશ્વ પ્રતિ ગતિ કરીને પાછું તમને તેવા રૂપે દેખાય છે. જેનું મન તેવા તમે છે. દુનિયાના લોકોને સારા કરવા પૂર્વે તમે સારા બને. તમારું મન દુનિયા પ્રતિ જેવું થાય છે તેવું તમને પ્રતિફળ મળે છે. જેનું મન સારું છે તેને વિશ્વ સારું છે. જેને મન વશ છે તેને દુનિયા વશ છે. જેનું મન સંકલ્પ-વિકલપરહિત છે તેને વિશ્વ સંક૯૫–વિકલ્પરહિત છે. જેના મનમાં આનંદ છે તેને વિશ્વમાં સર્વત્ર આનંદ છે. જેઓ આત્માના અજ્ઞાન અને મેહથી દુઃખી છે તેને વિશ્વને કઈ પણ પદાર્થ સુખ આપવા સમર્થ થતો નથી. જેઓ સર્વત્ર સર્વ બાબતોમાં દુ:ખની ભાવનાની કલ્પના કરે છે તેઓના મનમાં સુખને પ્રકાશ થતો નથી. જેઓ આત્મામાં સુખનો અનુભવ કરે છે તેઓ વિવમાં સર્વત્ર અનંત સુખને -અનુભવ કરે છે.
“પિંડમાં અસારતાને જેઓ દેખે છે તેઓ બ્રહ્માંડમાં અસારતા દેખે છે. જેવી વૃત્તિ તે સંસાર છે. વૃત્તિ તે જ સંસાર છે. જ્યાં સુધી જડ પદાર્થો દ્વારા સુખની મને વૃત્તિ છે
ત્યાં સુધી જ જડ પદાર્થોદ્વારા દુઃખની મનોવૃત્તિ છે. મનમાં સુખદુઃખની વૃત્તિ જ્યારે થતી નથી ત્યારે આત્માને આનંદ પ્રગટે છે, અર્થાત્ આત્માના પૂર્ણાનંદ પર આવેલાં સર્વ માનસિક આવરણે જેનાં ટળી જાય છે તેને આત્માના પૂર્ણનન્દને સાક્ષાત્કાર થાય છે—એવા નિશ્ચયથી પ્રવતી સર્વ પ્રકારની મને વૃત્તિઓના સાક્ષીભૂત થઈને તમે વર્તે. મનમાં નાહક દુઃખની કલ્પનાઓ ન કરે. તમને જેમ સુખની રુચિ છે તેમ વિશ્વવતી સર્વ જીવોને સુખની રુચિ છે. અન્ય લોકોના સુખમાં વિદનભૂત ન બને અને તેઓના સુખનું સ્વાતંત્ર્ય ન હો. તમે અન્ય
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
અધ્યાત્મ મહાવીર લેંકેના પ્રતિ જેવા થશે તેવું ફળ પામશે. અન્ય લોકોનું સ્વાતંત્ર્ય હરવાની સાથે તમારું સ્વાતંત્ર્ય હરાશે. અન્ય લેકોમાં તમે પ્રભુતા દેખો. પ્રેમથી સર્વ વિશ્વને ચાહો. પ્રેમને ઉત્તર પ્રેમ છે અને વૈરને ઉત્તર વૈર છે. સર્વ વિશ્વમાં એકાત્મા થઈને વ. તમારા પ્રતિ જગત એકાત્મા થઈને વર્તે અગર ન વર્તે તેની લેશમાત્ર દરકાર તમે ન કરો. તમે મારા પર પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી—“વિશ્વ તે હું છું” એવા એકાત્મભાવથી. વતી આનંદી બનો.
કઈ પિતાના પ્રતિ અશ્રદ્ધા તિરસ્કાર, શત્રુભાવથી વર્તે તોપણ તેઓની ખરાબ ભાવના પ્રતિ લક્ષ ન રાખો. તમે તમારી સારી ભાવનાને તેઓ પ્રતિ પ્રેરો અને તેમાં જે જે અંશે. ગુણ વિકસ્યા હોય તેઓને અનુમોદે. દુનિયાના લેક પિતાની પ્રશંસા કરે એવા ભાવને હૃદયમાં સ્થાન ન આપે. તમે વિવા પર સારી ભાવનાઓ પ્રેરો અને સવર્તનથી વર્તો. વિવના. લોકોની પ્રશંસાની દરકાર ન રાખે, પણ મારા ઉપદેશ પ્રમાણે વતીને મારામાં મન રાખો. તમારા વિચારોને પોતે પ્રોત્સાહન આપો. તમે તમારી ખરી રીતે જેટલી કિંમત અંકે છે તેટલી મારા મન અને આત્માથી અજ્ઞ જેવો કિંમત આંકી શકતા નથી. પિતાના વિચાર-વર્તન માટે અન્ય લોકોના શુભાશુભ અભિપ્રાય સાંભળવાથી નિર્લેપ રહો. તમે ફક્ત મારામાં વિશ્રવાસ અને પ્રેમ રાખીને મારામાં નિમગ્ન રહો અને મારી. આજ્ઞા પ્રમાણે વર્તો. અન્ય લોકો તરફથી તમો માન, કીતિ, પ્રતિષ્ઠા, યશ મળે તેવી બુદ્ધિ રાખ્યા વિના પોતાનામાં પહેલાંથી માન, પ્રતિષ્ઠા, કીર્તિ છે એવું માની પ્રવર્તે. દુનિયાના ક્ષણિક માનની સાથે અપમાન છે એવું જાણું અને આત્માના આનંદમાં સર્વે છે એમ માની શ્રદ્ધા અને પ્રેમથી પ્રવર્તે.
જે તમારામાં આનંદ, શાંતિ પ્રગટ થાય છે તેને દુનિયા ના લોકો તરફથી સામો ઘોષ (અવાજ) થાય છે. જે તમારામાં
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૫ નથી તે તમને દુનિયા આપી શકનાર નથી, માટે આત્મામાં સર્વ છે અને તે આત્મામાંથી પ્રગટ થાય છે એવા વિશ્વાસ અને પ્રેમથી પ્રવર્તે. તમે પિતાને ચાહો એટલે તમને દુનિયા ચાહશે. તમે પિતાને ધિકકારશે તો દુનિયા તમને ધિક્કારશે. તમે પિતાને પ્રભુ જાણું તે પ્રમાણે પ્રવર્તશે તે દુનિયામાંથી તમે તમારા પ્રતિ તેવો ઘોષ (અવાજ) જાહેર થયેલે જાણશે. જો તમે પોતાના આત્માને અસાર દેખશે તો તેનું ફળ તેવું પામશો. આત્મારૂપ પરમેશ્વર તમે પોતે છે. તે પ્રતિ તમારું મન જેવા ભાવથી વર્તશે તેવા ફળને મનથી અનુભવશે. તમારે આત્મા એ જ પરમાત્મા છે, તે મહાવીર પરબ્રહ્મ છે. તેની આજ્ઞા તે જ મારી આજ્ઞા અને મારી પ્રેરણા તે જ તેની પ્રેરણા છે. આત્માની સત્ય પ્રેરણુઓને આચારમાં મૂકે.
“તમારા આત્માને વિશ્વાસ તે જ મારો વિશ્વાસ છે. તમે ભેદભાવને ભૂલીને અભેદભાવે વર્તો. ભેદથી સ્વાર્થ, કલેશ, અવિશ્વાસ, અશ્રદ્ધા અને પ્રેમ વધે છે. તમે સર્વ જી સાથે ભેદથી વર્તશે તે તમે ભેદના ફળને પામશે અને વિશ્વ સાથે અભેદભાવે જેમ જેમ પ્રવર્તશે તેમ તેમ તમે મારી સાથે ઠેઠ નજીક આવી, તન્મય બની અને અભેદભાવને પામી પરમાત્મા બનશે એમાં લેશમાત્ર શંકા ન રાખો. મારા પ્રતિ અને મારા ઉપદેશ પ્રતિ લેશમાત્ર સંશય રાખીને પ્રવર્તશે તો તમારી ઉન્નતિથી ભ્રષ્ટ થશે. માટે નિઃસંશય બની પ્રવર્તે. નાસ્તિક અને પાખંડીઓના નાસ્તિકવાદથી દૂર રહી શ્રદ્ધા અને પ્રેમથી પિંડમાં રહેલા બ્રહ્માંડમાં પ્રવર્તે.
“આત્મબળથી સર્વ લોકેનું હિત કરે અને પશુબલને દુરુપયોગ કદાપિ પ્રાણ જતાં પણ ન કરો. અસત્ય પ્રપંચથી જીવનને નિર્માલ્ય અને ટૂંકુ ન કરો. સર્વ જીવોના ભલામાં લક્ષ્મી, વિદ્યા, સત્તાનો ઉપયોગ કરે. કાશીવાસી લોકે! તમો તમારું પ્રભુમય જીવન ગાળો અને અન્યને પ્રભુમય જીવનની પ્રેરણા
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
અધ્યાત્મ મહાવીર
કરો. દુનિયાના લેાકેા તરફથી ઘણું સહીને અને તેઓને આત્મવત્ ચાહીને તેઓને સદ્ગુણા સમપી સુધારો. મારા પર વિશ્વાસ રાખી પ્રવશે તેા તમે આપેાઆપ સર્વશક્તિમાન થશે. આત્મા અનત શક્તિને ભડાર છે. સર્વ લેાકેાને માટે આત્મશક્તિના ભડાર ખુલ્લા છે. મનને આત્મામાં મગ્ન કરીને જેને આત્મલ ડારમાંથી જે જોઈ એ તે લે. જેને જેટલી લગની લાગે છે તે પ્રમાણમાં તે આત્મશક્તિને મેળવે છે. પાંચ ઇન્દ્રિય, દેહ, મન અને વાણી તમને અનત શક્તિઓની પ્રાપ્તિ માટે મળ્યા છે. આત્માની અનન્ત શક્તિઓને પ્રાપ્ત કરવાને અને તેમના સર્વ જીવેા પ્રતિ ઉપયેાગ કરવાને મન, વાણી અને કાયા મળ્યાં છે. માટે તેમના વિવેકપૂર્વક સદુપયોગ કરા. મન-વાણી-કાયાના દુરુપયોગ કરવાનું પાપ ન કરો. મનને સાધ્યા વિના કોઈ આત્માને પ્રાપ્ત કરી શકતું નથી. કાયા અને ઇન્દ્રિયે વિના કેાઈ આત્માને પ્રાપ્ત કરી શકતુ' નથી. ક પ્રકૃતિના અનુભવ પછી આત્મા સ્વતંત્ર, મુક્ત, સન અને છે.
6
આ વિશ્વને બગીચા લેાકેાના માટે છે. તેમાંથી જે સાર ગ્રહણ કરે છે તે કર્મ પ્રકૃતિની સાનુકૂલ સાહાષ્યથી આત્માન્નતિ કરી શકે છે અને તેમાં જે આસક્તિ ધારણ કરે છે તે વિવેક વિના આગળ ચઢી શકતા નથી. વિશ્વપ્રકૃતિને જે માતા સમાન અનુભવે છે તેને પ્રકૃતિરૂપ માયાથી ભય થતા નથી, પણ જે વિશ્વપ્રકૃતિને સ્ત્રી જેવી ગણી તેમાં ભોગમુંદ્ધિની આસક્તિથી લપટાય છે તેને વિશ્વપ્રકૃતિ પેાતાની સાથે રાખે છે અને તેથી જન્મ અને મૃત્યુની પરંપરા થયા કરે છે—એમ જાણીને પ્રકૃતિની સાથે વિવેકથી વ. પ્રકૃતિમાં આત્મભાવ ભાવીને વવાથી પ્રકૃતિની અસર વસ્તુતઃ આત્મા પર થતી નથી. મન, વાણી, કાયા, કમ ઇત્યાદિ જે સર્વ સ્થૂલ સૂક્ષ્મ પુદ્ગલ સ્કધા છે તેને પ્રકૃતિરૂપ જાણેા. આત્મામાં પ્રકૃતિનું પ્રતિબિંબ ન પડવા દો
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૭ અને પ્રકૃતિમાં આત્મબુદ્ધિ ન ધારે, પણ પ્રકૃતિમાં આત્મભાવ સ્થાપીને વર્તે કે જેથી પ્રકૃતિનું આકર્ષણ થઈ શકે નહીં અને શરીર-રૂપાદિ પર હવૃત્તિ થાય નહીં. આત્મભાવના એટલી બધી વધી જવી જોઈએ કે તેથી માયાની વૃત્તિને સર્વથા નાશ ઘાય. વ્યાવહારિક-ધાર્મિક સર્વ કાર્યો કરવામાં આત્માના વિવેકજ્ઞાનથી વર્તો. તમે આત્મા છે. જ્યાં જ્યાં ભય, દુઃખ, કર્મબંધ થતાં દેખે ત્યાં આત્મભાવથી વર્તે. સૂર્યના પ્રકાશ આગળ તમ રહેતું નથી, તેમ આત્મબુદ્ધિ આગળ કર્મબંધ રહેતો નથી કે મેહરૂપ તમ રહેતું નથી. માટે આત્મબુદ્ધિથી વર્તો.
“મારા પર વિશ્વાસ અને પ્રેમના ધારક તમે લેકે સત્કાર્યો કરે, પારમાર્થિક કાર્યો કરો. શત્રુઓ પર ઉપકાર કરવામાં આત્મભોગ આપો. પારમાર્થિક કાર્યો કરનારાઓને પૂજે, સે અને તેઓને માન તેમ જ ઉત્સાહથી વધાવો. પારમાર્થિક વિચારે કરો અને પારમાર્થિક કાર્યો કરનારાઓને મન, વાણી, કાયાથી સહાયક બને. ભેદભાવ રાખ્યા વિના સર્વ જીવોનું ભલું કરો. સર્વ જીવો તમારા છે અને તમે સર્વ જીવના છે. સર્વજાતીય લેકેની સ્વતંત્રતાને હરે નહીં અને તમારી સ્વતંત્રતાને અન્ય લેક હરવા ચાહે તો તમારી સ્વતંત્રતાને કરોડો ઉપાયોથી ર. ધન અને સત્તાના મેહથી કે લાંચ અને ખોટા માનથી લલચાઈ આત્માની પ્રભુતાને વેચો નહીં. ધર્મને વેચી સુખી થવાના મોહના તાબે ન થાઓ. જડ ધન અને પરસ્ત્રીના રૂપમેહથી મને ત્યજી મેહના ગુલામ અને પરતંત્ર બનશે નહીં. જડ લક્ષ્મી, ભૂમિ કે રાજ્યના લોભથી અન્ય દેશીય લેકની હિંસા ન કરો અને જડ લક્ષ્મી, ભૂમિ કે રાજ્યના મેહથી અન્ય વણીય પ્રજાઓ તમારી હિંસા કરવા પ્રવૃત્ત થાય તો સર્વપ્રજા સર્વ પ્રકારના સંઘબળથી તથા ઐક્યથી તે લોકોને શિક્ષા કરો અને મોહરૂપ પશુબળને દાબી દો. તમે સત્ય, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, આત્મધર્મ તેમ જ કર્તવ્યરૂપ આત્મબળને સર્વત્ર પ્રકાશ કરે અને સવા
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
અધ્યામ મહાવીર વિશ્વમાં આત્મબળનું સામ્રાજ્ય પ્રકાશિત રહે એવી વ્યવસ્થાથી વર્તો.
સર્વ વિશ્વ મારું છે અને સર્વે લેકે મારા છે–એમ સર્વમાં મારાપણાની બુદ્ધિથી વર્તો. જે લેકે મારી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી તેઓ અધમી બનીને પિતાના હાથે પિતાને નાશ કરે છે. તેવા લોકો પર સદ્ભાવ રાખો અને તેઓને વિદ્યાર્થીઓની પેઠે શિક્ષણ આપે. આત્માના ગુણે અને આત્મસુખને દૂર કરી જડ વસ્તુઓ, કે જે લક્ષ્મીરૂપ કલ્પવામાં આવે છે, તેને તેમ જ વૈભવ અને બાહ્ય સુખનાં સાધનો વડે સુખ ભોગવવા જેઓ જડ રાજ્યનો આશ્રય લે છે તેઓની બાહ્ય સામ્રાજ્યની ગમે તેટલી ઉન્નતિ હોય તો પણ અ૫ વર્ષોમાં તે નાશ પામે છે અને તેઓની વંશપરંપરા છેવટે ગુલામ બને છે. આ બાબતને તેઓ જાણી શકતા નથી. આત્મસામ્રાજ્ય પર ઊભા રહીને જડ પ્રકૃતિ સામ્રાજ્યની નીતિપૂર્વક વ્યવસ્થા કરનારાઓ ચડતી પામે છે અને અન્ય લોકોને શાન્તિ આપવાના અધિકારી બને છે. આત્મસામ્રાજ્યને હદયમાં સ્થાપિ અને તેના બળપૂર્વક બાહ્ય સામ્રાજ્યથી વર્તો. સર્વ લેકની સાથે એકાત્મ બનીને વર્તી એટલે તમે સાત્વિક સામ્રાજ્યના અધિષ્ઠાતા બનશે. તમે પ્રથમ આત્મવિશ્વાસ અને પ્રેમથી પિંડમાં સાત્વિક સામ્રાજ્ય સ્થાપે. સ્વતંત્ર અને સ્વાશ્રયી બનેલા એક આત્મા સર્વ વિશ્વને સાત્વિક બનાવે છે.
આત્મરાજય પામ્યાથી વિશ્વરાજા બનવાના–એવી શ્રદ્ધા અને પ્રીતિથી આત્મરાજ્ય પામે. આત્મસામ્રાજ્ય ખીલવવા માટે બાહ્ય રાજ્યની ઉપગિતા છે. આત્મસામ્રાજ્યમાં બાહ્ય સામ્રાજ્ય સમાઈ જાય છે. વિશ્વના સર્વ લોકોને એકસરખી રીતે ભેજન, જળ મળે અને સર્વ જીવોનું સ્વાતંત્ર્ય જળવાય એવા બાહ્ય સામ્રાજ્યની ઉપયોગિતા છે. પ્રજા પ્રજા વચ્ચે મતભેદ ન રાખે. સર્વ પ્રજામાં આત્મભાવ ધારણ કરો. કોઈના જીવન પર અન્યાયથી હમલે ન કરો. વિશ્વમાં સર્વ જીવોને જીવવાને એકસરખે હક છે.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
આત્માનું સ્વરૂપ
૧૩૯
મનુષ્યની પેઠે પશુપ’ખી વગેરેને એકસરખી રીતે જીવવાના હુક છે. કાઈ ના પર જુલ્મ ન ગુજારે. અસત્ય મેલીને તથા ઢોંગ (બનાવટ) કરીને અન્યને છેતરવાની બુદ્ધિથી પહેલાં તમે છેતરાઓ છે। અને પરતંત્ર અને બીકણ અનેા છે. માટે પાખડકમથી કરાડા ગાઉ દૂર રહેા. જે તમને ન રુચે તે અન્ય લેાકેાને રુચાડવા પ્રયત્ન ન કરે. જે પેાતાને સત્ય ન લાગે તે અન્ય લેાકેાને ન જણાવે. અસત્ય ખુશામતના તાબે થઈ ને ન જીવેા. ગરીબ અને અશક્ત લેાકા પર થતા જુલ્મ દેખીને પેાતાની નિર્ભયતા, શાંતિ, સ્વાતંત્ર્યની આશા રાખેા નહિ. કેાઈના પર દબાણ કે સત્તાની પ્રેરણા કરીને પેાતાના મત પ્રચારવાની અભિલાષા ન રાખેા. ગરીબ અને દુઃખી લેાકેાને પડતાં દુઃખા દેખીને મૂઠી લાગણીવાળા ન બને. પેાતાના સ્વાની સિદ્ધિ માટે અન્ય લેાકેાના સ્વાર્થાના નાશ કરી ૮ જેવા આઘાત તેવા પ્રત્યાઘાત ” એવા માર્ગ અનુસા નહી’. અન્યના સુખમા ને ભૂંસી નાખીને પેાતાને સુખમા તમે જોઈ શકવાના નથી. તમારા અ'તરાત્મા જેનો નિષેધ કરે છે તે ગ્રહવાથી સુખની પ્રાપ્તિ થશે નહીં. સત્યની અસ`ખ્ય દૃષ્ટિએ છે. અસંખ્ય દૃષ્ટિએની સાપેક્ષા જાણવાથી સંપૂર્ણ સત્યને દેખી શકશે. તમારા ઉપરી નેતાઓના વિનય કરે. જે સ્વચ્છંદી, અવિવેકી અને મહાજનમાથી વિરુદ્ધ વનાર છે તે વિશ્વમાં ધમાધમ, ડખલ અને અશાંતિનું વાતાવરણ પ્રગટ કરે છે. તે આત્માન્નતિના ક્રમથી વિરુદ્ધ વર્તે છે. પેાતાને સત્ય સૂઝે છે એમ માની અન્ય લેાકેાની સત્ય વાતના શ્રવણથી બેદરકાર ન રહેા. પેાતાની પાસે જે ધન છે તે સ લેાકેાના હિતાર્થે છે એમ જે નિષ્કામભાવથી નિશ્ચય કરે છે તે લક્ષ્મી મેળવવાના અધિકારી ઠરે છે. પેાતાની સત્તા સર્વ લેાકેાના હિતાર્થે, તેમના ઉપયાગાથે જ વાપરુ' એવે જેને નિશ્ચય છે. તે સત્તાના સદુપયેાગ કરનાર છે. સ જડ વિશ્વને સત્ર લેાકેાના ઉપયાગાથે જે વ્યવહાર જાણીને તે પ્રમાણે વર્તે છે તે મારા ભક્ત છે. તે વિશ્વના સ'ગ્રહકર્તા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
અધ્યાત્મ મહાવીર છતાં અસંગ્રહકર્તા છે. પહેલું સેવકપણું કરીને પશ્ચાત્ સ્વામી બને. સર્વ વિશ્વ તમારે માટે છે અને તમારું સર્વ વિશ્વને માટે છે અને તે નૈસગિક રીતે છે એવું જાણીને હે મારા ભક્તો! હૃદયથી પ્રવર્તે.
“આ સર્વ વિશ્વને આત્મા માટે જાણો. આત્માથી વિવ છે. વિશ્વનું અને આત્માનું એક્ય અનુભવી તમે અભેદમાર્ગમાં વિચરે. વ્યવસ્થાપૂર્વક વર્તો. આત્માની શક્તિઓ પ્રગટાવે. જ્યારે ત્યારે પણ પોતાની શક્તિઓ પ્રગટાવ્યાથી પોતાનો ઉદ્ધાર થવાને છે, પણ રાંકડું મુખ કરીને યાચના કરવાથી અને આળસુ રહેવાથી પોતાનો ઉદ્ધાર થવાનું નથી. સકિય મન-વાણું–કાયાવાળાને મારી સહાય છે, પરંતુ અકિયને તો અક્રિયતામાં સહાય છે. નકામાં સુખનાં બાહ્ય જડ સાધને વધારીને પરાશ્રયી અને જડતત્ત્વના ગુલામ ન બને. જડ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન કરો અને જડ પદાર્થમાં ન મૂંઝાઓ. ભ્રાંતિથી સુખનાં જે જે સાધન કો છે તેમાં મનની કલપનાથી બંધાઈને તમે પોતે પોતાના હાથે નરક વહોરી લે છે. સુખનાં સાધનની ઉપાધિ ઓછી કરી સ્વતંત્ર થાઓ. સ્વતંત્રતાથી જ્યાંત્યાં ફરો અને બકવાદ છાંડી કર્તવ્યપરાયણ રહો.
“દુનિયાદારી લોકોના દરેક વિચારની પરીક્ષા કરો અને સત્ય લાગે તેને સત્ય માને અને અસત્ય લાગે તેને અસત્ય માનો. મારા અનેક પ્રકારના સદુપદેશમાં જિનધર્મત્વ અને જૈન ધર્મત્વ છે. સંપૂર્ણ સત્યનો પ્રકાશક હું છું. અસત્ય પર દ્વેષ કરવાથી અસત્ય નષ્ટ થતું નથી, પણ સત્ય પ્રકાશ કરવાથી અસત્ય રહેતું નથી. અસત્યના કરતાં સત્યમાં અનંતગણું બળ છે માટે સત્યની દૃષ્ટિથી સત્ય ગ્રહી વર્તો. સત્યને ભય નથી. સત્યવક્તાઓને પ્રશંસો અને તેઓને સહાય આપો. હદયમાંથી સત્ય પ્રગટે છે. સર્વથા સત્યને અવલંબે. જે રીતરિવાજોમાં સત્ય ન હોય તે રીતરિવાજો મરેલા જાણે. જ્યાં સત્ય છે ત્યાં હું છું. જ્યાં
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧.
આત્માનું સ્વરૂપ સત્ય નથી ત્યાં હું નથી. અસત્યનું અવલંબન કરી લક્ષ્મી, સત્તા, રાજ્યને મેળવનારાઓ વસ્તુતઃ દુઃખી, મરેલા, અજ્ઞ જીવે છે. અસત્યથી જીવન નથી અને સત્યથી મરણ નથી. જીવવાનું હેય ત્યાં જીવીને વર્તો અને મરવાનું હોય ત્યાં મરે. જીવવાના વખતે જીવી જાણે અને મરવાના વખતે મરી જાણે.
મારા પર શ્રદ્ધા અને પ્રેમનું સ્વાર્પણ કરીને ધર્મમાર્ગમાં સત્ય ડગલું ભરવા સમર્થ થશે. શ્રદ્ધા અને પ્રેમ વિના ડગલે ડગલે દુઃખ ને મરણ છે. કાશીવાસી લેકે! મારા ઉપદેશ પ્રમાણે વતી મારા જીવનને પામે અને અનંત સુખમાં લયલીન થાઓ. આત્મામાં મને મારી દે અને મનની સર્વ કપેલી સૂક્ષમ– સ્કૂલ સૃષ્ટિમાં શૂન્યપણું દેખે, અસપણું દેખે અને આત્માને સત્ દેખે. જે વિચાર કરવાથી કંઈ ફળ નથી તેવા વિચારો ન કરે. આત્માની અનંત શક્તિઓ પ્રગટે એવાં શ્રદ્ધા, પ્રેમ, સંયમ અને ચારિત્રબળને સે. એ જ તમારા સત્ય સુખની કુંચી છે.
સર્વ વિશ્વના સર્વ યોગીઓ, મહાત્માઓ, ઋષિઓ ભક્તો મારામાં લીન થઈને અનેક શક્તિઓને આવિર્ભાવ કરે છે. ચિદાનંદમય મારા સ્વરૂપમાં લીન થયેલાઓને બાહ્ય વિશ્વનું સાધક દશામાં કઈ વખત ભાન રહેતું નથી અને કોઈ વખત ભાન રહે છે. મહાત્માઓ મનને મારામાં લીન કરીને મારા સ્વરૂપી બને છે. કાશીસ્થ અને કાશીદેશીય ભક્તો! તમે, સર્વત્ર ચિદાનંદરૂપ મને દેખે અને સર્વ વિશ્વમાં ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, કામકાજ કરતાં મારી શ્રદ્ધા અને પ્રેમથી આનંદમાં મસ્ત રહો. સ્વાધિકારે સર્વ કર્તા વ્યકર્મો કરો અને સર્વ કર્તવ્યકર્મોમાં મને સ્થાપી પ્રવર્તે.”
આમ અનેક પ્રકારના સદુપદેશથી સર્વ લોકોને પ્રતિબોધી પ્રભુએ અનેક જડભાવે મરેલાઓને જાગ્રત કર્યા તથા હજારે
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૨
અધ્યાત્મ મહાવીર
ઋષિમુનિઓને સર્વ વિશ્વમાં રહેલા જીવાને દેખાડયા. હજાર લાર્કાને ચેાગના ચમત્કારોની ઉત્પત્તિના હેતુએ સમજાવ્યા. ઋષિએ, બ્રાહ્મણા વગેરે સ લેાકાને પ્રભુએ પોતાનું વિશ્વેશ્વર સ્વરૂપ દેખાડયું .સર્વલોકેાએ કાશીમાં તેમના વિશ્વેશ્વર સ્વરૂપની સ્થાપના કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીનું માહાત્મ્ય :
પ્રભુએ કાશીના ઋષિ, ગ્રાહ્યણાદિ લોકેાને આશીર્વાદ આપ્યા કે, 'બંગાળાની પેઠે કાશીમાં વિશ્વેશ્વર સ્વરૂપનું ધ્યાન ધરનારા મારા ભકતા યાગીએ અને જ્ઞાની તરીકે સર્વ વિશ્વમાં પ્રસિદ્ધ થશે. કલિયુગમાં કાશીનગરીમાંથી અન્ય ખડામાં ધર્માંસંદેશા જશે. કિલયુગમાં એક વખત જ્યારે સર્વ ખડામાં જડવાદની પ્રધાનતા થવાના પ્રસંગ આવશે ત્યારે મારી આજ્ઞા પ્રમાણે કાશીપ્રદેશમાં એક યુગપ્રધાન મહાયેાગી જ્ઞાની મહાત્મા પ્રગટશે. તે વિશ્વના સર્વ લેાકેાને આત્મજ્ઞાન આપશે અને સ લેાકાને આધ્યાત્મિક અને વ્યાવહારિક જૈનધર્મની મહત્તા તેમ જ ઉપયાગિતા સિદ્ધ કરી આપશે. કાશીના મારા બ્રાહ્મણેા એક વખત સવ વિશ્વમાં ગૃહસ્થ ગુરુના મહાપદને શે।ભાવશે. કાશીપ્રદેશમાં ઘણા કાલ પ ́ત બ્રાહ્મણરાજ્ય પ્રવતશે. પશ્ચાત્ ક્ષત્રિયરાજ્ય પ્રવતશે. પશ્ચાત્ વિદેશી વૈશ્ય રાજ્ય પ્રવશે અને પશ્ચાત્ શૂદ્ર વનું રાજ્ય પ્રવશે. પશ્ચાત્ મારા મહાલક્તો દેવલેાકમાંથી કાશીમાં અવતરશે અને પુનઃ બ્રાહ્મણરાજ્ય પ્રવર્તાવશે તથા જૈનસામ્રાજ્યથી સર્વ વિશ્વમાં શાંતિ સ્થાપશે. એક વખત
એવે આવશે કે કાશીમાં જૈનો અલ્પ સંખ્યામાં રહેશે. પશ્ચાત્ મહાવતારી ભક્તો પ્રગટશે અને તેએ સ વિશ્વમાં સત્ર વિચરશે. ત્યાગી મહાત્માએ અને ઋષિએનું અપમાન કરીને એક વખત કાશીના બ્રાહ્મણા પતિત દશાને પામી અને પછી પ્રાયશ્ચિત્ત કરી પુનઃ સત્યમ્રાણુરૂપ જૈનધર્મ થી શેાલશે. આ ભારતખંડ સવ ખડાના ગુરુ ખની વિશ્વમાં જ્ઞાન અને
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમાનું સ્વરૂપે
૧૪૩ શાંતિના સામ્રાજ્યનું સ્થાપન કરશે. સર્વ લોકોને કાશીમાંથી વિદ્યાના સંદેશા મળશે. સર્વ લોકોનું આસ્તિકત્વ રક્ષનાર કાશી જીવતી સ્વર્ગ પુરી જેવી શોભશે. કાશીનગરીમાં જ્યાં સુધી મારી આજ્ઞાઓનું પાલન થશે અને ભક્તિ જીવતી રહેશે ત્યાં સુધી તે સર્વ નગરીઓમાં વિદ્યાથી શ્રેષ્ઠ તરીકે શભશે.”
કાશીના સર્વ લોકોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ સર્વ લોકોને ઉદ્ધાર કર્યો. કોથમી ઋષિની સ્તુતિઃ
હિમાલય પર્વતમાં વાસ કરનાર એવા કૌથુમી ઋષિએ પ્રભુનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ કૌથુમીને સર્વ વિશ્વમાં પિતાનું પરમેશ્વરપણું દર્શાવ્યું અને કલિયુગમાં જૈનાચાર્યોમાં પ્રવેશ પામીને અલૌકિક અને દિવ્ય શક્તિઓની પ્રેરણા કરવાની આજ્ઞા કરી. દિવ્ય શરીરથી હિમાલયમાં વાસ કરવાની આજ્ઞા આપી. પિતાની સર્વે ઈશ્વરી આજ્ઞાઓને જણાવી.
કૌથુમી ઋષિએ પ્રભુ મહાવીરદેવની અત્યંત સ્તુતિ કરી: “હે પ્રભો ! અનેક ભવનાં તપથી આપનાં સાકાર દર્શન થયાં. આપ પરબ્રહ્મરૂપ મહાસાગરમાં અનેક પર્યાયરૂપ મહાવતારેથી સર્વથા અભિન્ન છે. જ્યારે વિશ્વમાં અધર્મ અને જડવાદનું તથા દુષ્ટ મહી લોકોનું જોર વધે છે ત્યારે આપનો ઈશ્વરીપર્યાય પ્રગટે છે. હે પ્રભો ! આપની અનંત શક્તિઓનો પાર પામી શકાય તેમ નથી. હે પ્રભે! આપની આજ્ઞા પ્રમાણે સર્વ ઋષિઓ અને મહાત્માઓ સર્વ વિશ્વમાં જ્યાંત્યાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપની આજ્ઞા પ્રમાણે સર્વ વિવમાં સર્વજાતીય પરિવર્તન થયા કરે છે. હે પ્રભો ! આપના અનંત શક્તિરૂપ સાગરમાં ભક્તોનાં મન જે જે અંશે શ્રદ્ધા અને પ્રેમથી લયલીન થાય છે તે તે અંશે તેઓ આત્મશક્તિઓને પ્રગટાવે છે. અનંત નામે અને અનંત રૂપે આપ પ્રભુ છે.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અધ્યાત્મ મહાવીર સ્યાદ્વાદદષ્ટિએ આપનું અને કાપેક્ષાએ અનંતધર્માત્મક સ્વરૂપ છે. અનંતગુણપર્યાયરૂપ એવા આપના તાબે રહેલું વિશ્વ ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વ્યયવાળું બન્યા કરે છે અને દ્રવ્યથી ધ્રૌવ્યસ્વરૂપે સદા રહ્યા કરે છે. અનંત ચમત્કારના સાગર એવા આપને જે આત્મસ્વરૂપથી માને છે અને ભજે છે તે પણ અનંત ચમત્કારરૂપ બને છે.
હે પ્રભો! આપનું અનંત પ્રકારનું સ્વરૂપ છે. તેમાંથી જેને જેટલું સમજાય છે કે અનુભવાય છે તેટલું તે માને છે અને અનુભવે છે. તેથી મનુષ્યમાં આપના અનંત પ્રકારના સ્વરૂપના અનંત પ્રકારે જુદા જુદા અનુભવે છદ્મસ્થાવસ્થામાં થાય છે અને કેવળજ્ઞાન થતાં સર્વ પ્રકારનાં જ્ઞાનાવરણનો નાશ થવાથી સર્વ અભેદજ્ઞાનીઓ બને છે. કેવળજ્ઞાન થતાં આપના સ્વરૂપમાં સર્વ જ્ઞાનીઓને એકસરખો નિશ્ચય વર્તે છે. હે પ્રભો ! સવિકલ્પ દશામાં આપનું સવિકલ્પ સ્વરૂપ અનુભવાય છે અને આપનું નિર્વિકલ્પ દશામાં નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાય છે.
હે પરબ્રહ્મ મહાવીર પ્રભે ! અનેક મત, પંથ કે સંપ્રદાય તથા કર્મ, જ્ઞાન, ભક્તિ આદિ ભેગમાર્ગમાં વિચરનારા અનેક ભક્ત એગીએ આપના સ્વરૂપને પામે છે. અસંખ્ય યોગોથી મુક્તિ પ્રાપ્ત થવાનું આપે જણાવીને અસંખ્ય ગેનું એક ફળ દર્શાવ્યું છે. હે પ્રભો ! આપની આજ્ઞા પ્રમાણે કલિયુગમાં જૈન ધર્મની સેવા કરીશ. આપના બાહ્યાંતર સ્વરૂપરૂપ જૈનધર્મથી મારો આત્મા અને સર્વ આત્માઓ અભિન્ન છે, અને સર્વ આત્માએથી અનેકાંતનયદષ્ટિએ આપ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. હે પરમેશ્વર! આપ સર્વ વિશ્વમાં સત્તાનયદષ્ટિએ છે. અનંત ગુણપર્યાય અને અનંત ભિન્નભિન્ન ધર્મના ધારક એવા આપને હું ભક્ત છું. હે પ્રભે ! આપની આજ્ઞા પ્રમાણે વર્તવામાં ધર્મ છે. હે પરમેશ્વર ! આપનાં સર્વ ઈવરી નામરૂપમાં આપનું મહાવીર નામરૂપ અનંતગણું ફલપ્રદ છે.”
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. આત્મરાયા પરબ્રહ્મ મહાવીરદેવે મથુરાના મધુર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રભુની પાસે અનેક ઋષિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર લેકે આવી, વંદી-પૂજી, અનેક શંકાએ પૂછી નિઃશંક થયા. પાંડેયવંશી મહેશ્વરસેન રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેણે પ્રભુની પાસે આવી વિધિપૂર્વક વંદન-પૂજન કર્યું. પ્રભુએ મહેશ્વસેનને બ્રહ્મરાજ્યને બંધ આ “આત્માના તાબે મનવાણું-કાયાનું પ્રવર્તન તે આત્મરાજ્ય છે. સર્વાત્માઓમાં સાત્વિક રાજ્ય અને આત્મિક રાજ્ય તિભાવે રહેલું છે તેને આવિર્ભાવ કરતાં સર્વ જી પરમાત્મરાજ્ય પ્રાપ્ત કરે છે અને મેહનું દુખ સામ્રાજ્ય દૂર કરે છે. શા વડે અન્ય લેકને પિતાના કબજામાં રાખવાથી ભય, ચિંતા, શેક, અવિશ્વાસ, કો, તિરસ્કાર, જુલમ વડે પિતાના પર મેહનું સામ્રાજ્ય જામે છે. મહિને વશ થયેલ ચક્રવર્તી પણ ગુલામોને ગુલામ છે. જે મેહને વશ થઈ અન્ય લોકો પર જુલ્મ અને અનીતિ ગુજારે છે તે દયાને પાત્ર છે. પ્રેમ, ઔદાર્ય અને પરોપકારથી અન્ય લેકોના મનને જીતી લેવાં. ન્યાય, શ્રદ્ધા અને આત્મભેગથી સર્વ જીવોને આત્મવત્ ગણી તેઓને પોતાના પ્રેમી બનાવવા એ જ સત્ય સામ્રાજ્ય છે. પાંડ્ય રાજાઓ દુર્ગુણ અને વ્યસનના તાબે થશે ત્યારે તેઓની વંશપરંપરામાંથી મથુરાનું રાજ્ય જશે.
દક્ષિણમાં મદુરા દેશના ચોલવંશી રાજાઓની વંશપરંપરા પણ સાત્ત્વિક આત્મસામ્રાજ્યથી ભ્રષ્ટ થશે ત્યારે તેઓના ક્ષત્રિયવંશની પરંપરામાંથી બાહ્ય રાજ્ય પણ જશે. જે પોતાની
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
અધ્યાત્મ મહાવીર ઈન્દ્રિયે, મન અને દેહ પર રાજ્ય કરી શકતો નથી તે અન્ય મનુષ્યોને સાત્વિક રાજ્યના અનુયાયી બનાવી શકતો નથી, તે આત્માનું ખરું રાજ્ય પ્રાપ્ત કરી શકતો નથી. આત્મરાજ્ય વિનાનું બાહ્ય રાજ્ય તે મડદાં પર રાજ્ય ચલાવવા જેવું રાજ્ય છે. જેમાં અન્ય પર દયા, ક્ષમા, પ્રેમ, ઔદાર્ય, આત્મભાવ રાખવા સમર્થ નથી. તેઓ અન્ય લેકેનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. સગુણોના ભંડાર બન્યા વિના અન્ય લોકો પર શસ્ત્રથી રાજ્ય કરવું તે વીજળીના જેવું ક્ષણિક છે. જેઓ અન્ય લેકોને ગુલામ કરીને તેઓ પર રાજ્ય ચલાવે છે, તેઓની વંશપરંપરામાં ગુલામી ઊતરે છે. લેક પર પ્રેમ, ન્યાય, દયા, દાન, દમ અને સેવાભાવથી વર્તવામાં રાજ્ય અખંડ રહે છે. જે રાજાઓ મારા ઉપદેશ પ્રમાણે વર્તતા નથી અને તમોગુણી કે રજોગુણી ગુણકર્મોથી બાહ્ય રાજ્ય ચલાવવા પ્રયત્ન કરે છે તેઓને રાજ્યને મેગ્ય ગુણ વિનાના નામમાત્રથી રાજા જાણવા. સર્વ લોકેાની સાથે સમાનતા અને એકતા રાખીને સર્વ લોકોના ભલામાં અભેદભાવથી વર્ત વામાં અને તેનું રક્ષણ કરતાં મારવામાં સત્ય રાજાપણું રહેલું છે. દેશ અને કાળ અનુસારે સ્વાશ્રયથી જીવન નભાવવામાં અને પરાશ્રયી ન થવામાં સત્ય બાહ્ય સામ્રાજ્યનું સમ્રાટ પ્રાપ્ત કરવા સર્વ લેકોનો અધિકાર છે. જે અંતરમાં સ્વરાજ્ય પ્રગટ કરે છે તે સ્વતંત્ર રાજા છે. સર્વ લેકમાં સ્વતંત રાજાપણું રહેલું છે. આત્મિક સ્વરાજ્ય એ જ સત્ય સામ્રાજ્ય છે. અન્ય પર હુકમ ચલાવતાં પહેલાં પોતાના મન પર અને દેહ પર હુકમ ચલાવે. જેઓ દુર્ગુણ અને વ્યસનના ગુલામ બન્યા છે તેઓને સ્વતંત્ર કરવામાં પ્રેમ અને શ્રદ્ધાથી પ્રવર્તે. વ્યસન અને દુર્ગુણના ત્યાગમાં સર્વ વિશ્વનું સામ્રાજ્ય રહેલું છે. વ્યસન અને દુર્ગુણના ત્યાગથી આગળ વધીને કષાયોનો ત્યાગ કરી આત્મરાજ્ય પ્રાપ્ત કર.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૪૭ આત્મરાજ્યમાં વર્ણ, જાતિ કે લિંગને ભેદ નથી. દેશાદિક ઉપાધિના અનેક કલેશોથી આત્મરાજ્ય દૂર છે. આત્મરાજ્ય પામ્યા બાદ કોઈ રાજ્ય પામવાનું બાકી રહેતું નથી. આત્મરાજ્યમાં ધર્મભેદ નથી. આત્મરાજ્યમાં અનંત જ્ઞાન અને અનંત આનંદ સદાકાળ છે. આત્મજ્ઞાન પામ્યા પછી આત્મરાજ્યની પ્રાપ્તિ થાય છે. આમરાજ્ય તે જ સર્વ વિશ્વ પર અખંડ અને નિત્ય કરાય છે. આમરાજ્ય તે જ સર્વ રાજ્ય પર પ્રકાશનું મારું રાજ્ય છે. આમ રાજ્યમાં જન્મ–જરા-મરણ નથી. સર્વ પ્રકાર
ની ભીતિ, શાક, ચિંતા અને ભેદરહિત આત્મરાજ્ય છે. આત્મરાજ્યની ઠેઠ નજીક આવેલા મનુષ્યો પ્રથમ નિત્યાનંદનો અનુ ભવ ગ્રહણ કરે છે. આમરાજ્યને પામેલાઓ બાહ્ય રાજ્યોને ક્ષણિક સમજે છે અને તેમાં આસક્તિથી બંધાતા નથી. આત્મરાજ્યમાં મનમેહનો નાશ થવાથી અનંત શક્તિઓ ખીલે છે. આત્મરાજ્યમાં પ્રવેશ પામેલા સર્વ લેક રાજાઓના રાજા અને મહારાજ છે. આતમરાજ્ય પ્રાપ્ત કરતાંની સાથે સર્વ પ્રકારનાં દુઃખને અંત આવે છે.
આત્મરાજ્યમાં પ્રવેશ કરનારા પ્રથમ વિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે. એમાં એકાત્મભાવનાવાળા પ્રેમગીઓ પ્રવેશ કરે છે ત્યારે તેમનામાં માન, અપમાન કે તિરસ્કારની વૃત્તિ રહેતી નથી. આત્મરાજ્યમાં પરમભાવનો મેઘ વર્ષે છે, સમતાનો શીતલવાયુ વાય છે, જ્ઞાનસૂર્ય તપે છે. એ રાજ્યની પૃથ્વી પરમ ક્ષમા છે. તેમાં શાંતિ જળના દરિયા, નદીઓ, સરોવરો અને ફૂપ છે. તેમાં અજ્ઞાનરૂપ અંધકાર નથી, આહાસ્ય અને મેહરૂપ શત્રુઓ નથી, અશાંતિ, ચંચલતા લાવનાર પ્રવૃત્તિ નથી. કામવાસના, આશા, લાભ, અહંકાર વગેરે ચોરો નથી. આત્મરાજ્યમાં દેહાધ્યાસની વૃત્તિ રહેતી નથી. જ્ઞાનરૂપ ચક્ષુથી એને દેખી શકાય છે. તેમાં પરતંત્રતા નથી. મહેધરસેન રાજન્ ! એવા આત્મરાજ્યને તું પ્રાપ્ત કર.”
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
માથે રાજ્ય :
બાહ્ય રાજ્યમાં વસ્તુતઃ રાજ્યત્વ નથી. બાહ્ય રાજ્યથી સત્ય શાંતિ અને સુખની પ્રાપ્તિ થતી. નથી. ઇન્દ્રિયા અને મન પર મેાહનું રાજ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી કાઈ સત્ય બ્રહ્મરાજ્યના સુખના અનુભવ કરી શકનાર નથી. મન પર મેાહનુ' રાજ્ય પ્રવર્તે છે. ત્યાં સુધી કાઈ આત્મસાત્માજ્ય પ્રાપ્ત કરનાર નથી. એ સામાન્યને પ્રાપ્ત કરનારાઓ સ્વય' મહાવીર પરમેશ્વર છે. એ પોતાના હૃદયમાં છે. તેના ત્રણે કાળમાં નાશ નથી. એ રાજ્ય પ્રાપ્ત કર્યા વિના વિશ્વના લેાકેાને શાંતિ મળતી નથી. જેએ આત્મસામ્રાજ્યને ભૂલીને જડ વસ્તુઓને ધન માની તેને નકામે! સંગ્રહ કરે છે. તેએ અમૃતને ત્યાગ કરીને વિષનું પાન કરે છે. તે પેાતે ત્રિભુવન પતિ છું એવું જ્ઞાન ભૂલીને ભીખારી બને છે. ખાદ્ય રાજ્ય અને ધનની મારામારીથી અજ્ઞાની લેાકા મુક્ત થઈ શકતા નથી. તેથી તેને નિયમમાં રાખવા માટે અને લેાકેાની શાંતિની રક્ષાથે રાજાની જરૂર છે. તેથી જ બાહ્ય શાસન અને રાજ્યની પણ આવશ્યકતા છે.
અધ્યાત્મ મહાવીર
નૃપત્વ અને પ્રાત્વ છે. જે જેએ સવ વિશ્વમાં આત્મબાહ્યાંતર રાજાએ છે.
· અપેક્ષાએ સર્વ મનુષ્યેામાં પ્રજાત્વ ધારે છે તે જ નૃપત્વ ધારે છે. ભાવ ધારીને તે પ્રમાણે વર્તે છે તે અનેક પ્રકારનાં દુઃખે અને વિપત્તિએ વગેરેમાંથી જે લેાકાને મુક્ત કરે છે તે રાજા છે. એવા રાજાઓ માટે આત્મસ્વાર્પણુ કરનાર પ્રજા છે. સવ લેાકેાના પેાકાર શ્રવણ કરીને જેએ તેમના માટે આત્મભાગ આપે છે તેએ આત્મરાજ્યમાં પ્રવેશ કરવાના અધિકારી અને છે
For Private And Personal Use Only
સર્વ જાતિ અને દેશના મનુષ્યાને આત્મરાજ્યમાં પ્રવેશ કરવાના અધિકાર છે. એ રાજ્યમાં કાઈ મરતું. નથી અને કાઈ ને કેાઈ મારી શકતું નથી. શરીર, વાણી અને મન સુધી સ્થૂલ
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૪૯ રાજ્ય છે અને તેથી આગળના આત્માના ચિદાનંદમય પ્રદેશમાં લયલીન થતાં આત્મરાજ્ય છે. એ રાજ્ય પ્રાપ્ત કરનારાઓ સ્થૂલરાજ્યના ન્યાયથી વહીવટ કરનારાઓ બને છે. સૂક્ષ્મ રાજ્યની અસર વિશ્વવતી પિંડ અને બ્રહ્માંડરૂપ સ્કૂલ રાજ્ય પર થાય છે. પિંડરાજ્યની અસર બ્રહ્માંડના રાજ્ય પર થાય છે અને બ્રહ્માંડના
સ્થૂલ સૂક્ષ્મ રાજ્યની અસર વેગથી પિંડરાજ્ય પર થાય છે. શરીરરાજ્યની અસર મન પર થાય છે અને મનોરાજ્યની અસર દેહઈન્દ્રિયરાજ્ય પર થાય છે. વ્યક્તિરાજ્યની અસર આખા સમષ્ટિરાજ્ય પર થાય છે અને સમષ્ટિરાજ્યની અસર એક વ્યક્તિ પર થાય છે. બાહ્ય રાજ્યમાં રાજા, પ્રધાન આદિ વ્યવસ્થાપકોની જરૂર છે; આંતરરાજ્યમાં આત્મા જ રાજા છે. આંતરરાજ્ય સહિત બાહ્ય રાજ્યથી શાંતિ, સુખ અને સમૃદ્ધિ છે. તે મહેશ્રવર ! રાજ્ય અને રાજાને જ્યાં અભેદ છે એવા રાજ્યમાં પ્રવેશ કરી આત્મરાજા થા. ગુલામ પર રાજ્ય કરનાર રાજા નથી, પણ તે ગુલામેનો ગુલામ છે.
“આંધ્રદેશના રુદ્રાદિત્યને મારી કૃપાથી આત્મરાજ્યનું દર્શન થયું છે. તે પ્રતિદિન આત્મરાજા બનતો જાય છે. આત્મરાજા તરીકે પોતાને તથા વિશ્વના લેકોને જાણીને સર્વ વિશ્વમાં આત્મરાજ્ય પ્રવર્તાવ. ઈશ્વર બનેલે ઈશ્વરને દેખી શકે છે તેમ તું આત્માને દેખી આત્મરાજ્યસત્તાને પ્રવર્તાવ. જે પિતાને ચાહતું નથી તેના પર નામનું જ રાજ્ય છે. જેઓ પોતાને ચાહે છે ત્યાં જ રાજ્ય છે. જેઓ પોતાને મનના તાબામાં રાખે છે તેઓ આત્મસામ્રાજ્યના રાજા નથી. રાજા થાઓ અને લોકોને રાજાઓ કરો. સ્વતંત્ર થાઓ અને અન્યને સ્વતંત્ર કરે. નિર્બળને રાજ્યસત્તા મળતી નથી.
આત્માના અવિશ્રવાસીને આત્માનું રાજ્ય નથી. આત્મરાજયમાં જડ વસ્તુની ભીખ માગનારા ગુલામને વાસ નથી. શસ્ત્રોના બળથી મેળવેલું બાહ્ય રાજ્ય ક્ષણિક છે. શાસ્ત્રાદિ બળથી
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
અધ્યાત્મ મહાવીર બાહ્ય રાજય પ્રવર્તે છે, જ્યારે સદ્ગણોના બળથી આત્મરાજ્ય પ્રવર્તે છે. શસ્ત્રબળને નીતિસર ઉપયોગ થતાં સુધી બાહ્ય રાજ્યની. સ્થિરતા છે અને શસ્ત્રાદિ બળને અનીતિથી ઉપયોગ થતાં બાહ્ય રાજ્યની નષ્ટતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સંઘના વ્યવસ્થાપૂર્વક ચાયબળના સદુપયોગથી બાહ્ય રાજ્યમાં શાંતિ અને સુખ પ્રવર્તે છે. બ્રાહ્મણાદિ ચાર વર્ગ પૈકી એક વર્ગના બળથી વિશ્વમાં ધૂતા રાજ્ય ટકી શકતું નથી અને કોઈ રાજા પણ ટકી શક્તો નથી. આત્મા શરીરમાં રહીને પિતાને ધારે તે રાજ્યકર્તા બનાવી શકે છે. રાજાપણું અંતરમાં છે. તેને પ્રગટ કર. સ્વપ્નસમાન ક્ષણિક રાજ્યની અને રાજાની બ્રાંતિને દૂર કર. અંતરમાં આત્મરાજ્ય પ્રાપ્ત કરવામાં મેહશત્રુઓને પહેલાં માર. જેનામાં આન્તરશત્રુઓને મારવાની શક્તિ, માટે આત્મવિશ્વાસ અને પ્રીતિ છે તે આત્મસમ્રાટ થાય છે. આત્માનું સામ્રાજ્ય થતાં હદયમાં રહેલા દુષ્ટ શત્રુઓ નષ્ટ થાય. છે. આત્મસામ્રાજ્ય પ્રાપ્ત કર્યા પછી સેવક અને ઈશ્વરનો ભેદ રહેતો નથી. આત્મસામ્રાજ્ય પ્રતિ ગમન કરતાં સ્કૂલ દેહના વિનાશને એક અંશમાત્ર ભય કે મેહ ન કરે.
આત્મસામ્રાજ્યના સમ્રાટ બનવામાં સત્ય સમાનતા, દયા, ફામા, પ્રેમ, જ્ઞાન અને ભક્તિની જરૂર છે. તેના દિવ્ય પ્રદેશમાં મારામાં અને તમારામાં ભેદ રહેતો નથી. પિતાના કરતાં અન્ય મનુષ્યોને નીચા માની તેઓ પર રાજ્ય કરનાર નીચ બને છે. તે આત્માના સામ્રાજ્યથી વિમુખ બને છે. મનની ગતિને અવળા માર્ગમાં જતી રક. પ્રથમ પિતાના મન પર રાજ્ય કરતાં શીખ. પ્રથમ પિતાના મન પર હકમ ચલાવ. પ્રથમ પિતાને જાણ, પશ્ચાત અન્યને તું સન્માર્ગ દેખાડી શકીશ. સર્વ પ્રકારની વૃત્તિઓ પર જે કાબૂ મૂકે છે તે રાજા બને છે. વિશ્વને આત્મરૂપ માનીને પ્રવર્તનાર વિશ્વને રાજા છે. અલપ દોષ અને મહા ધર્મ કરવાની વિવેકદષ્ટિથી બાહ્યરાજ્યનાં સૂત્રોને પ્રવર્તાવ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૫ અને તેમાં નિલેપતા રાખ. નામરૂપ, મોહ અને કીર્તિની વાસનાથી રહિત થઈ આત્માને રાજા બનાવ એટલે વિશ્વમાં આપોઆપ સર્વ લોકો તને રાજા તરીકે માન આપશે. પશત્રુઓ પર વિજય મેળવીને મારી તરફ આવ, સર્વજાતીય કેને આભારૂપ દેખ અને સર્વમાં સમાનતા રાખી પ્રવર્ત. તમોગુણી કે રજોગુણી રાજ્યની સ્થિરતા થતી નથી. સુરી શક્તિઓને પ્રગટાવ, આસુરી શક્તિઓને દોબ અને આત્મરાજ્યની દષ્ટિથી બાહ્ય રાજ્ય કર. સર્વજાતીય પ્રજાત્વથી નૃત્વ જ્યાં અભિન્ન છે ત્યાં રાજ્યત્વ છે એમ મહેશ્રવર ! જાણ.”
પ્રભુએ મથુરાનગરીમાં જેનોને કહ્યું કે, “તમે સત્યુ રોની સંગત કરો અને નાસ્તિક લોકોથી સાવધાન થઈ પ્રવર્તે. જેઓ આત્મસામ્રાજ્યને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓની સંગતિ કરે. બાહ્ય સામ્રાજ્ય અને આત્મસામ્રાજ્યને વિવેક કરો. પિંડનું સામ્રાજ્ય ક્ષણિક છે અને આત્મસામ્રાજ્ય નિત્ય છે એમ નિશ્ચય કરો. પ્રકૃતિ સામ્રાજ્યનું વિવેકપૂર્વક અવલંબન કરીને આત્મસામ્રાજ્યના ભોક્તા બને. સ્વાધિકારે આસક્તિરહિત બની સર્વ કર્તવ્ય કર્મો કરો. ચિદાનંદમય પિતે છે એમ અધ્યાત્મજ્ઞાનથી નિશ્ચય કરી પ્રવર્તે. મોહરૂપ અંધકારમાં ન અથડાઓ. આત્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ પોતાના આત્મામાંથી જ પ્રગટ થાય છે એમ અનુભવ કરો. સાધુઓ અને જ્ઞાનીઓની સંગતિ કરો. એક ક્ષણમાત્ર પણ મને હૃદયમાં અનુભવ્યા વિના તમે ન જીવો. જ્યાં મારો પ્રેમ અને મારી શ્રદ્ધા નથી ત્યાં મેહનું પ્રબળ સામ્રાજ્ય વર્તે છે. સર્વ જી પર આત્મપ્રેમ રેડે. પ્રેમ વિના હૃદયમાં આનંદરસ વહેતો નથી.
“ભવ્ય લોકે! તમે મારા સર્વ વિશ્વમાં મહિમા અનુભવો. અંતરમાં લક્ષ લગાવી ઊંડા ઊતરે અને આત્મક્ષેત્રમાં રહેલી બદીને દૂર કરો. તમારા આત્મક્ષેત્રમાં છુપાઈ રહેલી મેહની પ્રકૃતિઓને સંહારે. મેહને ઉદય પ્રગટતાં જ તેને
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
અધ્યાત્મ મહાવીર સંહારો. મેહની સાથે લડતાં પાછું પગલું ન ભરો. શરીરમાં મેહનું સામ્રાજ્ય પ્રગટેલું હોય તો તેને સંહારે. મડદાની પેઠે મેહરહિત થઈ વર્તો. મેહને એક સંકલ્પ પણ પ્રગટવા ન દે.
“તમે જાતે સત્તાએ પરમેશ્વર છે. બીજાની સહાય માગવાને માટે રોઈ રોઈને આંસુ સારશે, તે પણ આત્મબળ પ્રગટાવ્યા વિના તમારો ઉદ્ધાર થવાનો નથી. પરમાત્મા તે જ હું છું ” એવા દઢ નિશ્ચયથી “ હું ડહં નો જાપ જપો. જે પરમાત્મપદ મારું છે તે જ તમે છે, એવા દઢ નિશ્ચયથી તત્ત્વમસિ 'રૂપ પિતાને ભાવે અને તે પ્રમાણે ભાવ રાખીને વર્તો. પિતાના આત્માને કહો કે “તું આનંદરૂપ છે. તે સર્વ કાર્ય કરવાને શક્તિમાન છે.” પિતાને પોતે કહો કે “હે આત્મન ! તું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને માયાને પૂર્ણ નાશ કરવા સમર્થ છે” અને આત્માને કહે કે, “તું આજથી કામાદિ વિચારોને હૃદયમાં સ્થાન ન આપ.” પિતાના આત્માને કહો કે “હું પરબ્રહ્મ મહાવીર છું. મારી નાત આત્મા છે. મારો દેશ આત્મા છે. મારું આભામાં જ રાજ્ય છે. મારું પ્રિય સ્થાન આત્મા છે. જે છે તે આત્મા છે. જ્યાં આનંદ અને જ્ઞાન છે ત્યાં આભા છે એવી લગની લગાવીને વર્તો. જે જોઈએ તે આત્મામાં છે, એમ પોતાનામાં શ્રદ્ધા રાખી પ્રેમથી વર્તો. જડ વસ્તુઓમાં પણ આત્માની સ્થાપના કરીને આત્માની પેઠે જડ વસ્તુઓમાં પ્રેમથી વર્તી અને જડ વસ્તુઓના દેહને મારી નાખે. આત્મામાં જ સત્ય જ્ઞાન છે એમ શ્રદ્ધા રાખો.
“જે તમારામાં છે તે મારામાં છે અને જે મારામાં છે તે સર્વ જીવમાં છે. મનુષ્ય શરીરની ચૌદ રાજલોકના જેવી રચના છે. મનુષ્ય શરીરમાં જે છે તે ચૌદ રાજલકમાં છે અને ચૌદ રાજકરૂપ બ્રહ્માંડમાં જે છે તે મનુષ્ય શરીરમાં છે. પિંડમાં અને બ્રહ્માંડમાં રહેલે પુરુષ તે સંગ્રહનયે છું અને પ્રકૃતિ બીજી છે. પ્રકૃતિને આત્માની દાસી બનાવીને વર્તે. સર્વ પ્રકારની પ્રકૃતિ
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-આત્મરાજય
૧૫૩ પર આત્મસામ્રાજ્ય સ્થાપે. પ્રકૃતિને આત્મા જ વ્યવહારનયે કર્તા, હર્તા અને ઉપગકર્તા છે. આત્મદષ્ટિથી વર્તી અને મેહદષ્ટિને સંહારો. મનમાં પ્રગટતો મેહ તે જ મહાશત્રુ છે. તેને પિતાના વિના અન્ય કેઈ નાશ કરનાર નથી. કર્મના ઉદયને સંહારકર્તા આત્મા જ મહા બળવાન છે. જે આત્માનું બળ જાગ્રત કરે છે તે વ્યક્ત મહાવીર બને છે. મારી કૃપા પામી મહાવીર બની જાઓ એટલે મહાવીરદષ્ટિથી તમને સર્વ વિશ્વમાં મહાવીરત્વ દેખાશે. આત્મમહાવીરદષ્ટિથી પિતાને દેખે.
“મનોદષ્ટિની કલ્પનાઓથી આત્મા ત્યારે છે. મનમાં ઊઠતી સર્વ કલ્પનાઓને આત્મામાં આરોપ કરે તે જ દુઃખ છે. મનમાં ઊઠતી સર્વ શુભાશુભ ક૯૫નાઓનો આત્મામાં આરેપ ન માને તે જ આત્મસુખ પામવાનું પ્રથમ ચિહ્ન છે. તમારા પર વિશ્વના સર્વ લોકો જે જે શુભાશુભ સર્વ ક૯૫નાઓનો આરોપ કરે તેથી લેપાઓ નહીં અને પિતાના આભાને એમ માને કે તે સર્વ શુભાશુભ કલ્પના અને તેનાં કર્યાવરણથી ત્યારે છે. પિતાના આત્માને કહો કે તું આકાશ પિઠે નિર્લેપ છે. આકાશમાં સર્વ જડ વસ્તુઓ છે, પણ તેથી આકાશ નિલેપ છે. તેમ આભામાં–જ્ઞાનમાં આકાશાદિ સર્વ
ને પ્રતિભાસ થાય છે, પણ વસ્તુતઃ તે નિર્લેપ છે એમ આત્માને ભાવી સર્વત્ર વર્તે એટલે સર્વ પ્રકારની લેપાદિ બ્રાંતિઓ ટળી જશે.
“તમો કોઈપણ જીવને પિતાને શત્રુ ન માને. શત્રુ વા મિત્ર પિતાને જેવો કલ્પશે તેવું વિશ્વ પણ શત્રુ વા મિત્રભાવથી દેખાશે. સર્વ વિશ્વમાં પ્રભુભાવથી વિચરો. દુઃખની કલ્પનાઓને પોતે બ્રાંતિથી ઉત્પન્ન કરી છે અને આત્મજ્ઞાનથી દુઃખની ભ્રાંતિઓનો નાશકર્તા પણ આમા પોતે જ છે. આરોપિત સર્વ જડભાવોથી પોતે નિર્લેપ બનીને વર્તી એટલે તમને જડ જગતમાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જ એમ અનુભવ કરો. ગમે તે
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યામ મહાવીર માર્ગથી આત્માનંદને પામે એટલે તમે મને પામ્યા જ એવી દઢ શ્રદ્ધા તમારું કલ્યાણ કરનારી છે. આત્માને આત્મભાવે માનીને વર્તે, ગ્રહણ અને ત્યાગભાવ એ બેથી આત્મધર્મ ન્યારે છે. સર્વ વિશ્વમાં જડચેતનમાં ગ્રહણ–ત્યાગની કલ્પના-બુદ્ધિ ર્યા વિના સહજ જ્ઞાનેગથી વર્તી એટલે પૂર્ણાનંદમય પોતે જ છે અને પિતેજ સર્વ વિશ્વમાં આનંદરૂપ છે એમ અનુભવશે.” શ્રીસુપાર્થસૂપ:
પ્રભુએ મથુરાનગરીવાસી લોકોને જણાવ્યું કે, “મથુરામાં હજારો વર્ષથી શ્રીસુપાર્શ્વનાથને સ્તૂપ છે તે જ્યાં સુધી વિદ્યમાન રહશે ત્યાં સુધી મથુરાનગરીમાં શાંતિ, સ્વતંત્રતા તેમ જ આર્ય વંશનું રાજ્ય અને રાજાની પરંપરા રહેશે. શ્રીસુપાર્શ્વસ્તૃપના અનેક ઉદ્ધાર થયા છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતદેવે અહીંયાં ઘણાં ચાતુર્માસ કર્યા છે. મથુરામાં કલિયુગમાં પ્રેમભક્તિવાળા ઘણા ભક્ત પ્રગટશે. કલિયુગમાં મથુરા નગરીમાં જ્યારે ભક્તિમાર્ગમાં પરિવર્તન થશે ત્યારે ત્યાં પરદેશી રક્તવણ પ્રજાનું રાજ્ય થશે. મથુરાનગરીમાં મારા અનેક ભક્તો. અને જ્ઞાની મહાત્માઓ પ્રગટશે. મથુરાનગરીમાં બાલ્યાવસ્થામાં કૃષ્ણ કીડા કરી હતી તેથી અહીં કૃષ્ણનાં સ્મારકચિહ્નો ભવિષ્યમાં પ્રગટશે.” શ્રી ગગ ગ્રષિએ કરેલી સ્તુતિ:
ગર્ગ ઋષિ વગેરે નગરષિઓએ પ્રભુની અનેક રૂપમાં સ્તવના કરી અને પ્રભુના ભક્ત બન્યા. ગર્ગ ઋષિ વગેરે ઋષિઓએ કહ્યું કે, “હે પ્રભો ! આપ જે ઉપદેશ આપે છે તે પ્રાચીન શાસ્ત્રો અને વેદ વગેરેના આધારે આપતા નથી, પરંતુ આપ આત્મામાંથી પ્રગટેલા જ્ઞાનવડે ઉપદેશ આપે છે. હે પ્રભે ! આપ કોઈના કહ્યા પ્રમાણે કહેતા નથી, પણ આપ આત્માના. સત્યજ્ઞાનથી અપૂર્વ પ્રકાશ પાડે છે. હે પ્રભો ! આપના
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૫૫
મેધથી અમને તત્ત્વજ્ઞાન પ્રગટયું છે. હે પ્રભુ!! આપે રાજ્યતત્ત્વનું' ખરું' રહસ્ય જણાવીને અમને આત્મરાજ્યમાં વાળ્યા છે. હે પ્ર! ! આપે જ્ઞાનરાજ્યની અપૂર્વ મહત્તા જણાવીને લેાકેાને શાન્તિના માર્ગમાં વાળ્યા છે. હે પ્રભુ ! આપે મથુરાનગરીના ઉદ્યાનમાં પધારીને મથુરાનગરીને પવિત્ર કરી છે. આપની ભક્તિ જ્યાં સુધી મથુરામાં જીવતી રહેશે ત્યાં સુધી મથુરામાં બ્રહ્મસામ્રાજ્ય પ્રવશે. મથુરાનગરીમાં આપની ભક્તિ ત્રણવાર પાછી આવશે અને તેથી મથુરાનગરીની જાહેાજલાલી વશે. મથુરાનગરીમાં બ્રાહ્મણી, ત્યાગીએ જ્યારે આપથી પરાક્રુખ થશે ત્યારે મથુરામાં કપટ, વિશ્વાસઘાત, લાભ, પરતંત્રતા, અજ્ઞાન, મેાહ, ભય, શક્તિહીનતા, દીનતા, યાચકપણું અને અનેક પ્રકારના ઢાંગ પ્રવશે. અંતરાત્મા કૃષ્ણે શ્રીઅરિષ્ટ નેમિ મહાઘાર ઋષિપ્રભુના ખેાધથી એ પ્રમાણે જણાવ્યુ છે. આપ પરબ્રહ્મ મહાવીર છે અને આપનું શરણ કરવાનું જણાવ્યું છે તે પ્રમાણે અમે સર્વે આપનું શરણ સ્વીકારીએ છીએ.’
મહેશ્વર રાજાએ પ્રભુની સેવકભાવે સ્તુતિ કરી અને કહ્યુ કે, ‘ હું પ્રભા ! આપના ભક્તો દિવસમાં અને રાત્રિમાં જાગતા છે. અભક્તોની રાત્રિમાં આપના ભક્તોના દિવસ છે,' ઇત્યાદિ અનેક પ્રકારે પ્રભુની સ્તુતિ કરી.
આત્મકલ્યાણમાં ધનનું સ્થાન :
મથુરાનગરીવાસી લક્ષ્મીદાસ નામના એક ધનવત શેઠે પ્રભુને વદી-પૂજી પૂછ્યું કે, ડે વિશે ! મારેા ઉદ્ધાર થાય એવા માર્ગ મતાવે.’
'
પ્રભુએ લક્ષ્મીદાસ શેઠને કહ્યું : ધનના ભારને દૂર કર્યો વિના મુક્તિમાં તારાથી ચઢી શકાય તેમ નથી. અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન અને સુપાત્રદાનથી પ્રથમ લક્ષ્મીનેા સારા માર્ગોમાં ઉપયાગ કર. ધનના મેાહુના ત્યાગ કર. ઉદારભાવ અને નિરા
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
અધ્યાત્મ મહાવીર
સક્તિથી ધનને જ્યાં વ્યય કરવા હાય ત્યાં કર. સેાયના નાકામાંથી કદાપિ હાથી નીકળી જાય, પરંતુ ધનની મૂર્છા સહિત ધનવંત કદાપિ મુકત થઈ શકે નહીં. અન્ય જીવેાના ઉપકારમાં લક્ષ્મીના વ્યય કરતાં દિલમાં લેશમાત્ર આંચકા ન ખા. નામરૂપની કીર્તિ માટે જ ફક્ત ધનના વ્યય કરનારા મેાક્ષદિરના સેાપાન પર આરહી શકતા નથી. ધન પેાતાનું નથી એવા દૃઢ નિશ્ચયથી વ. નાકના મેલ સમાન લક્ષ્મીને ગણુ. લક્ષ્મી માટે અનેક પ્રકારનાં પાપકર્મ ન કર. સર્વ લેાકેાના કલ્યાણાર્થે લક્ષ્મીના વ્યય કર. લક્ષ્મીના દાનથી આત્મા મુક્ત થાય છે. લક્ષ્મીથી મેાટાઈ માનવી તે કસાઈના ઘરના એકડાની જેવી મેાટાઈ છે. લક્ષ્મીથી ફૂલી જવું તે સેાજાથી ફૂલેલા માણુસ જેવું છે. લક્ષ્મીથી ધમ થયેા નથી, થનાર નથી અને થશે નહી. ધનના દાસ બનીને જીવવુ' તે ગુલામનુ જીવન છે.
આત્માનું જ્ઞાન અને આત્માનંદ તે જ સત્ય ધન છે. તે ધન પેાતાના આત્મામાં છે. આત્મા વિના જડ વસ્તુને ધન માની અનીતિમામાં ગમન કરવાની સદ્ગતિ થતી નથી. આત્માની ચિટ્ઠાનઢ લક્ષ્મીને પ્રેમી ખન. જે જડ લક્ષ્મી પરભવમાં જતાં એક ડગલું માત્ર પણ સાથે આવતી નથી તેમાં મૂંઝાવું તે જ મૃત્યુ કે નરક છે અને તેનાથી નિર્મા મની પ્રવવું તે જ સ્વર્ગ અને મુક્તિ છે. ધનવતાને ધનના માહુ ટળે છે અને તેઓ જ્યારે ધનના દાનમાં ઉપયોગ કરે છે તથા તેને ત્યાગ કરે છે, ત્યારે તેઓ આત્માના આનંદને પામી અનંત દુઃખથી મુક્ત થાય છે. ધન-ધાન્યાક્રિક લક્ષ્મી એક જાતના સરેાવર અને નદી જેવી છે. તેના ઉપયાગ વસ્તુતઃ સર્વ લેાકના હિતાર્થે છે. વિશ્વમાં સર્વ લેાકેાને આજીવિકા ચલાવવામાં એકસરખી રીતે ધનને સદુપયાગ કરવામાં દાન કર. ધનાદિ લક્ષ્મીથી આત્માની જ્ઞાનાનરૂપી લક્ષ્મી મળતી નથી. આદ્ય લક્ષ્મી ને લક્ષ્મી ન જાણું. ધનની પ્રાપ્તિમાં હર્ષ અને
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૫૭. ધનના નાશમાં શોક ન કર. વિશ્વમાં પરોપકારાર્થે સર્વ પ્રકારની લક્ષ્મી છે. તેમાં તારે એકલાનો હક નથી. આત્મજીવનથી જીવ અને બાહ્ય જીવનને સદુપયોગ કર. ધનને સદુપયોગ કર. લક્ષ્મીથી અહંકાર ન કર. લક્ષ્મી કે સત્તાને જરામાત્ર દુરુપયોગ ન કર. ધનથી અનેક પ્રકારના અનર્થ થાય છે તેનો ખ્યાલ કરી નિર્મોહ જીવન ગાળ.” એ પ્રમાણે પ્રભુએ ઉપદેશ આપી વિહાર કર્યો.
u/
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. પ્રેમભક્તિનો ઉપદેશ
પ્રભુએ વ્રજમાં વિહાર કર્યો અને વ્રજ દેશના લોકોને શુદ્ધ પ્રેમભક્તિનો ઉપદેશ આપ્યો : “શુદ્ધ પ્રેમી અને રસિક ભક્તોના સહવાસમાં વૈકુંડ છે. મારા પ્રેમી ભક્તોના હૃદયમાં આનંદરસના સાગર ઊમટ્યા કરે છે. જે પ્રેમી નથી તે ભક્ત નથી. પ્રેમની ખુમારીમાં નિયમ નથી. શુદ્ધ પ્રેમી જ ગુરુ અને ભક્ત શિષ્ય બની શકે છે. પ્રેમ વિના જ્યાંત્યાં સ્વાર્થથી કૂરતા, હિંસા, ભીતિ, અન્યાય, જુલમ અને દુઃખની હાળીએ સળગ્યા કરે છે. શુદ્ધ પ્રેમના હૃદયમાં સદા મારો વાસ છે. પ્રેમથી દયા, ધર્મ, સેવા, ભક્તિ પ્રગટે છે.
હે વ્રજવાસીઓ ! પરમ શુદ્ધ બ્રહ્મતરંગરૂપ કૃષ્ણ છે. મારામાં શુદ્ધ પ્રેમરૂપ કૃષ્ણતરંગનો અન્તર્ભાવ થાય છે. આત્મા જ કૃષ્ણ છે અને આત્માની નિર્દોષ વૃત્તિઓ તે જ ગોપીઓ છે. મારાથી કૃષ્ણ અને ગોપીઓ અભિન્ન છે. હું શુદ્ધાત્મા મહાવીર છું. તેમાં આત્મરૂપ કૃષ્ણ અને ગોપીઓને અન્તરાત્મભાવે દેખે. હે વ્રજવાસીઓ! સર્વ જીવોમાં પ્રેમભાવ રાખો. મારા ભક્તોના રોમેરોમમાંથી શુદ્ધ પ્રેમરસ ટપક્યા કરે છે અને તેઓ સાધુસંતની સેવામાં પરમ પ્રેમથી સર્વસ્વાર્પણ કરે છે. મારા પ્રેમી ભક્તો પ્રેમદષ્ટિથી સર્વ પ્રકારના ગુણોનું સૌંદર્ય દેખે છે. મારા પ્રેમી ભક્તોના હૃદયમાં જીવતું વૈકુંઠ છે, એમ જે જાણે છે તે દેહસ્થ છતાં દેહાતીત વૈદેહ સુખને માણે છે.
“મારા ભક્તોના ભક્તોની સેવાભક્તિમાં મારી સેવાભક્તિ
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભકિતને ઉપદેશ
૧૫૯ છે. રાગદશા વિલય પામ્યા પછી આત્મભાવ જાગ્રત થાય છે અને તે પછી શબ્દ પ્રેમ પ્રગટે છે. તેથી સર્વ વિકલપને લય થાય છે અને ભક્તોને તેથી મહાવીર પરબ્રહ્મભાવને આવિર્ભાવ થાય છે, જ્યાં સુધી પરબ્રહ્મ મહાવીરભાવ રહે છે ત્યાં સુધી જીવતા ભક્તો મારાથી એકય અનુભવે છે અને છેવટે પિતે પરમેશ્વર બને છે. ભક્તિમાર્ગમાં વિચરે, ભક્તિને પામવામાં પહેલું ધડ પર શીર્ષ રહેતું નથી અને પ્રેમદશામાં વિઘ કરનારાં સર્વાવરણોને દૂર કરવા પડે છે. વિષયેની ભેગવૃત્તિથી રહિત બની આત્મપ્રેમથી સર્વ ભક્તો સાથે પ્રવર્તે. પહેલાં વિશુદ્ધ પ્રેમી બને અને પશ્ચાત્ અન્યના વિશુદ્ધ પ્રેમને ગ્રહ. પિતાનું સર્વ જ્યારે અન્યાભાઓ માટે સમર્પાય છે ત્યારે વિશુદ્ધ પ્રેમ પાક્યો અને ચારિત્ર પ્રગટ્યું એમ જાણે.
વિશુદ્ધ પ્રેમાગ્નિમાં કામાદિ વાસનાઓ બળીને ભસ્મ થઈ જાય છે. અશુદ્ધ પ્રેમથી મરીને શુદ્ધ પ્રેમથી જીવો. પિતાને વિશુદ્ધ પ્રેમથી ચાહનારાઓ સર્વે મારા રૂપે છે એમ જાણું તેને ચાહો અને તેઓ માટે સર્વે છે એમ માનીને તે પ્રમાણે પ્રવર્તી એટલે તમે સત્ય ભક્તિને પામ્યા છો એમ જાણો. પ્રમાત્માઓનાં હદય સદા કુમળાં અને રસવાળાં રહે છે. તમે તેવા મારા અલમસ્ત પ્રેમી બની વિશ્વમાં વર્તો. પ્રેમી ભક્તો અરસપરસ એકબીજામાં પ્રેમથી મને દેખે છે અને આનંદથી ઊભરાઈ જાય છે. સ્વાર્થાદિ સર્વ પ્રકારની ઉપાધિરહિત શુદ્ધ પ્રેમ એ જ સ્વર્ગનું સૌંદર્ય છે. નામ-રૂપ, ધર્મ-અધર્મ, વ્રત-કિયા, મત-પક્ષ, મન આદિથી જે પ્રેમ ક્ષીણ થતો નથી તે આત્મપ્રેમ છે. એવા પ્રેમને પામનારાઓ સ્વયં મહાપ્રભુ રસેશ્વર મહાવીર છે. આત્મપ્રેમીઓને અન્ય સાધનોની જરૂર નથી. આત્મપ્રેમીઓને અખિલ વિશ્વ કુટુંબ સમાન જણાય છે અને તેઓને પગલે પગલે આનંદસમાધિ મળે છે. આત્મપ્રેમીઓ જેટલા મારા નજીક અને મારા રૂપ છે તેટલા અન્ય કોઈ
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર નથી. આત્મપ્રેમીઓ જ પ્રભુપ્રેમીઓ છે અને તેઓ એક ક્ષણ માં સર્વ કર્મને વિખેરી નાખે છે. આત્મપ્રેમીઓ બને. આત્મપ્રેમને નહીં પ્રગટાવનાર એવાં પોથાંથથાને ઉપયોગી ન ગણે. આત્મપ્રેમમાં વિન્ન કરનાર અને લોભાદિથી સર્વ ને એકાત્મા ભાવમાં નહીં ઉતારનાર એવા મતભેદ, પક્ષ અને કદાગ્રહ થકી દૂર રહો. હદયમાં શુદ્ધ પ્રેમભક્તિ એ જ સ્વર્ગ છે, એ જ મુક્તિ છે અને મોહ એ જ નરક છે. નરકાસુરમેહને હણે અને સ્વર્ગસુરને હૃદયમાં પ્રગટાવો. સર્વ જી સાથે વિશુદ્ધ પ્રેમથી આત્મવત્ વર્તે. શુદ્ધ પ્રેમમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્મપ્રેમીઓને ડગલે ડગલે યજ્ઞ, તપ અને જપ છે. આત્મપ્રેમીઓમાં શૌર્ય, દયા, બંધુભાવ, સત્ય, આદ્રતા, અને મિષ્ટતા છે. મારા પ્રેમી બનો. પ્રેમ વિના સેવા, ભક્તિ, વિનય કે જ્ઞાન નથી. પ્રેમ વિનાના શુષ્ક હૃદયમાં સગુણોને પ્રકાશ થતો નથી. પ્રેમ વિનાની ઉદાસીનતાથી મૃત્યુ છે. પરસ્પર એકબીજામાં મને જેઓ મળવા ચાહે છે તેઓ ભક્તો છે. મારા પ્રેમીઓ વિશ્વબાગમાં સર્વ જીવોને હાનિ કે હિંસા કર્યા સિવાય વિચરે છે. મારા પ્રેમીઓ અને મારામાં ભેદ નથી.
હે વ્રજવાસીઓ! તમે મારા પ્રેમથી અહીંયાં અનેક પ્રકારનાં નિર્દોષ આનંદરૂપ સ્વર્ગોને પ્રગટાવે અને કાલ્પનિક દુઃખનાં નરકોને હટાવો. હે વ્રજવાસીઓ ! તમે અતિથિઓની સેવા કરે, નિર્દોષ કીડાઓથી આનંદમાં રહો. મારા ભક્ત ! તમે સર્વ લેકમાં મને દેખે. ગરીબ લોકોની સેવા કરો. રોગીઓના રોગો ટાળવા ઔષધોનું દાન કરો. પશુઓની અને પંખીઓની હિંસા થતી અટકાવો. કોઈ પર જુલ્મ ન ગુજારે. તમારી પાસે જે કંઈ હોય તેમાંથી અન્ય લોકોને ખપ પૂરતું આપે. ગાયે પાળનારા વાળાને સહાય આપો. ત્યાગી ઋષિઓની ભક્તિ કરો. અનેક પ્રકારના સાધુઓની સેવાભક્તિ કરો. રાંધેલા ભોજનને વેચવામાં જેટલું પાપ છે તેટલું પાપ
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભક્તિને ઉપદેશ
૧૬૧ પિતાના ઘેર આવેલા અને ભોજનની માગણી કરનારાને ભોજન નહીં આપવામાં છે. સાધુ, સંત, બ્રાહ્મણ, ઋષિ, મુનિ, યેગી, જ્ઞાની અને તપસ્વી વગેરેની કૃપા અને પ્રસન્નતા મેળવવાથી મારી કૃપા મળે છે.
“આત્મજ્ઞાનદાયક ગુરુની સેવાભક્તિ કરવાથી અને સદ્ગુરુની કૃપા તેમ જ પ્રસન્નતા મેળવવાથી મારી કૃપા મળે છે. ગુરુની કૃપા અને પ્રસન્નતા તે જ મારી કૃપા અને પ્રસન્નતા છે. ગુરુને આશીર્વાદ તે જ મારો આશીર્વાદ છે. ગુરુની સેવાભક્તિ તે જ મારી સેવાભક્તિ છે, એમાં જરા માત્ર સંશય ન રાખો.
“વૃદ્ધજનોની કૃપા મેળવે. માતાપિતાની સેવા એ જ મારી સેવાભક્તિ છે. પુત્ર પર વાત્સલ્યભાવ રાખે અને તેઓને મારી સેવાભકિત શીખવો. ભૂખ્યાઓને ખવરાવવું, તરસ્યાઓને પાણી પાવું, દુઃખીઓનાં દુઃખ ટાળવાં તે જ મને નૈવેદ્ય ચઢાવવાનું ભકિતકર્મ જાણે. પિતાના હૃદયમાં થતું આર્તધ્યાન ટાળવું અને અન્ય લોકોને થતાં આધ્યાન અને રૌદ્રધ્યાન ટાળવા તે જ મારી આરતીની પૂજા છે. એવી સત્ય આરતીને ઉતારો. સર્વ જીવોનું મંગલ કરવું. પિતાના આત્માને જ્ઞાનાનંદથી મંગળરૂપ બનાવવા અને મન-વાણી-કાયાથી અશુભ કર્મો ન કરવાં એ જ જ્ઞાનરૂપ મારી મંગળદીપપૂજા છે. વિશુદ્ધ પ્રેમથી વર્તવું એ જ મંગળદીપકની મારી પૂજા જાણે. જ્ઞાનરૂપ સૂર્ય અને દર્શનરૂપ ચંદ્રને હૃદયમાં પ્રગટાવીને તે બે વડે આત્મમહાવીરની પૂજા કરો.
પ્રેમના પુષ્પ વડે અને ક્ષમાના જળ વડે સ્વાત્માની અને અન્ય લોકોની પૂજા કરે. જે લોકે પ્રેમ અને ક્ષમાથી પિતાની પૂજા કરે છે તેઓ મારી પૂજા કરે છે. વિશુદ્ધ અને સત્ય ઉપદેશરૂપ ઘંટનાદથી વિશ્વને ગજવો અને ભક્ત લોકોને જગાડો. એ જ મારી ઘંટપૂજા છે. સમતારૂપ ચંદન વડે આત્માને
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર અને અન્ય લેકેને પૂજે. એ જ મારી ચંદનપૂજા છે. પોતાના હૃદયમાં જ્ઞાનરૂપ દીપક પ્રગટાવો અને અન્ય લોકોના હૃદયમાં જ્ઞાનરૂપ દીપક પ્રગટાવીને મારી દીપક પૂજા કરો. મારી પૂજ્યતા અને સેવાભક્તિ તે જ વસ્તુતઃ તમારી પૂજ્યતા અને સેવાભક્તિ છે એમ આત્માની એકસત્તાથી જાણે. ધ્યાનરૂપ અક્ષત વડે તો મારી પૂજા કરો. મારામાં એકતા અને લીનતાથી એકરસરૂપ બની જાઓ. મને સર્વત્ર ધ્યા. જ્યાં ધ્યાન અને ગાન ત્યાં જ્ઞાનતાનરૂપે હું પ્રગટ છું એમ નિશ્ચય કરો. ચાર ગતિ ચૂરવા મારું ધ્યાન ધરો. મારું ધ્યાન અને તમારું ધ્યાન એ વસ્તુતઃ એક છે. મારાતારાપણાનો ભેદ પરિહરીને ધ્યાનરૂપ અક્ષત વડે અને ચાર ભાવનારૂપ સ્વસ્તિક વડે મને પૂજે.
આત્મક્ષેત્ર તે જ વૃન્દાવન છે. આત્માની આનંદવૃત્તિ તે જ વૃન્દા છે અને તેનું વન વસ્તુતઃ આત્મક્ષેત્ર છે. વૃન્દાવનમાં મેં બાલ્યાવસ્થામાં અનેક જાતની કીડાઓ મિત્રો સાથે કરી છે. સહસ્ત્રકમલદલવાળા બ્રહ્મરંધ્રનું સ્થાન તે જ વૃન્દાવન છે. તેમાં જ્ઞાનરૂપ વ્રજદેશવાસીઓ ! તમે રમે. આત્માના શુદ્ધ આનંદરસરૂપ નિવેદ્યથી પિતાના આત્માને જમાડવારૂપ પિતાની નૈવેદ્યપૂજા કરે. સર્વ લોકોને સત્યાનંદ પમાડે તે મદ્યપૂજા છે. સત્યાનંદરૂપ નૈવેદ્યનું ભજન કરનાર જ મારી નિવેદ્યપૂજા કરી શકે છે.
હે વ્રજવાસીઓ ! તમે પિતે પિતાને મહાવીરરૂપ જાણીને નૈવેદ્યપૂજા કરો, કરા અને નૈવેદ્યપૂજા કરનારાઓને પ્રશંસ તથા તેમને ઉત્સાહિત કરે. નૈવેદ્યપૂજા કર્યા વિના મુખ મીઠું થતું નથી. નૈવેદ્યપૂજા કરીને અને અન્ય લોકોને નૈવેદ્ય જમાડીને તેનું મુખ અને સાથે જ તેઓનું દિલ મીઠું કરો.” આધ્યાત્મિક પૂજા
હે વ્રજવાસીઓ! આત્મક્ષેત્ર વૃન્દાવનમાં ઠેકાણે ઠેકાણે વૃક્ષ વાવો અને સર્વ કર્મના બંધનથી મુક્ત થવારૂપ મુક્તિફળથી મારી
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રેમભક્તિના ઉપદેશ
૧૬૩
પૂજા કરે. નીતિરૂપ સડક પર મીઠાં ફળવાળાં આંખા વગેરેનાં વૃક્ષનાં બીજ વાવો. શરીરને બ્રહ્મચર્ય થી પુષ્ટ બનાવવા માટે મારી બ્રહ્મચર્ય રૂપ અંગપૂજા કરો. વિચારરૂપ ધૃતને ઉત્પન્ન કરી તે ધૃત વડે મારી આત્મપૂજા કરો. વિશ્વના સર્વ જીવોની સેવા કરવારૂપ મારી પાત્રપૂજા કરો. દાન અને શૌર્ય પ્રગટાવવારૂપ મારી હસ્તપૂજા કરે. સર્વ લેાકેાને અને પેાતાને જિવાડવાની આજીવિકાના સાધનરૂપ પેટપૂજા કરો. પેટની પૂજાથી પિંડ અને બ્રહ્માંડનું જીવન અને શાંતિ કાયમ રહે છે. સર્વ શુભેચ્છાની સિદ્ધિરૂપ હૃદયપૂજા કા. સર્વ જીવોમાં અને સ્વાત્મામાં ચારિત્ર પ્રગટાવવા માટે હૃદયની શુદ્ધતા કરવારૂપ હૃદયપૂજા કરે. મુખથી સત્ય એલવારૂપ મારી જિહ્વાપૂજા કરો. સર્વ વિશ્વમાંથી સદ્ગુણોની સુગ'ધ લેવારૂપ નાસિકાન કરી. સર્વ વિશ્વમાં સત્ય દેખવું એ જ મારી ચક્ષુપૂજા છે. વિશ્વના સર્વ લેાકેા પાસેથી સત્ય શ્રવણ કરવું એ જ મારી કર્ણપૂજા છે સર્વ વિશ્વનું સ્થૂલ-સૂક્ષ્મ સ્વરૂપ જાણવુ' અને આત્મસ્વરૂપમાં મહાલવું એ મારી ત્રિપુટીપૂજા છે. મારી સાથે બ્રહ્મરંધ્રમાં એકતા કરીને મારારૂપ બની જવું એ સહસ્રકમલદલસ્થિત મારી પૂજા છે. સર્વાંગોના સદુપયોગ કરવો એ મારી સર્વાંગપૂજા છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવતી સર્વ જીવા પર સત્ય પ્રેમ અને દયાથી વવું એ મારી વૈરાટ ભગવાનસ્વરૂપની પૂજા, યજ્ઞ કે ભક્તિ છે. સ સાકારી જીવા સાથે આત્મવત્ વવું એ મારી આધ્યાત્મિક સાકારપૂજા છે. આ ભૂમિને ગૌનુ રૂપક આપી અને તેમાં તેત્રીસ કેટિ મનુષ્યાને દેવે માની તેઓની સેવાભક્તિ કરવી એ મારા ગેાસ્વરૂપની પૂજા છે. હે ભવ્ય લેાકે ! મારી આધ્યાત્મિક પૂજા કરીને સ્વાત્માને પૂજ્ય બનાવવા માટે તમારી પાસે જે સવ શક્તિએ છે તેને અપ્રમત્તપણે ઉપયાગ કરો. હે મનુષ્યા ! શ્રદ્ધારૂપી પગ પર ઊભા રહેા અને ઉત્સાહરૂપ રક્તને સ શરીરમાં જોશમધ વહેવરાવે. કબ્યકરૂપ શ્વાસે વાસને
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૪
અધ્યાત્મ મહાવીર
ગ્રહેા, પુરુષાર્થરૂપ પ્રાણની પુષ્ટિ કરા તથા આત્મશક્તિરૂપ વીર્યની વૃદ્ધિ કરે. હે ભવ્ય ભક્તો! તમે! સર્વ જીવાની દયારૂપ વાયુની મહત્તાને જાણે! અને સુવાયુ ગ્રહીને જીવા. હે ભવ્યા ! સમાધિરૂપ ગેાવનપર્યંત પર આરહેા અને પરમાનન્દની લહેર લે. હું ભળ્યે ! પાતપેાતાના શીષ રૂપ ગેાવનપર્યંત પર ચડીને બ્રહ્મરન્ધ્રરૂપ મહાશિખરની સિદ્ધશિલા પર આસન પૂરી અને અનહદનાદના શંખ વગાડી મારી અનહદભાવનારૂપ ગાનપૂજા કરો. હું ભળ્યેા ! ભક્તિરૂપ ભાંગના પ્યાલા પીએ અને સમાધિ પામી તેમ જ આંખાને અન્તમુ ખ કરી પાતપેાતાને દેખવારૂપ મારી દનપૂજા કરો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· ઉપરનાં કર્મો કરવાં. કન્યકર્મોને સ્વાધિકારે કરવાં અને પરિણામ કે ફળની દરકાર ન કરવી તે મારી નિષ્કામપૂજા છે. પરિણામ કે ફળની ઇચ્છાથી કર્મો કરવાં અને ફળ માટે મારી પ્રાર્થના કરવી તે મારી સકામપૂજા છે. કાઈપણ પ્રકારના સ્વાની ઇચ્છા વિના અન્ય લેાકેાના ભલા માટે સવિચારે અને સત્પ્રવૃત્તિએ કરવી તે મારી પરમા પૂજા છે. મારી જે જે ભાવે પૂજા કરવામાં આવે છે તે તે ભાવને અને તેના ફળને લેાકેા પામે છે. જેવી વૃત્તિ તેવું ફળ મળે છે. જેવી જેની ભાવના હાય છે તેને તેવા પ્રકારની સિદ્ધિ મળે છે. તમારા આત્મામાં જેવા નિશ્ચય થાય છે તેવા તમે બનો છે અને ભવિષ્યમાં બનશે. સદ્વિચાર કરવા એ તમારી સવિચારપૂજા છે અને અસદ્વિચારા કરવા તે અસદ્વિચારપૂર્જા છે. જેવા તમારા ઉપયાગ તેવી તમારી પૂજા જાણે. મારી સક્રિય પૂજાથી સક્રિયશક્તિ પ્રાપ્ત થાય છે અને મારી અક્રિય પૂજાથી અક્રિયશક્તિ
પ્રાપ્ત થાય છે.’
ગેાવનપર્વત પર ઉપદેશ :
આ પ્રમાણે ઉપદેશ આપીને પ્રભુએ ગેાવનપર્યંતના
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભક્તિને ઉપદેશ
૧૬પ ઉચ્ચ શિખર પર મુકામ કર્યો અને ત્યાં ઋષિઓ, બ્રાહ્મણ અને ગોવાળોને જણાવ્યું કે, “આર્યો! પરસ્પર એકબીજાને સંકટમાં સહાય કરવામાં સ્વાર્થ અને ભીતિ વગેરેને ત્યાગ કરે અને વૃક્ષગણથી ભરેલાં વનનું રક્ષણ કરે. વૃક્ષોને કાપી નાખવાં ન જોઈએ. જ્યાં વૃક્ષોની અત્યંત ઘટા હોય છે ત્યાં વિશેષ પ્રમાણમાં મેઘ વરસે છે. ઋષિની ઝૂંપડીની આજુબાજુ ફલાદિક વાળી વાડી હોય છે. ત્યાં અતિથિની સેવા થાય છે. સ્વાશ્રયી " બની જીવો અને અન્ય લોકોને જિવાડો.
જ્ઞાનવિદ્યાનો અન્ય લોકોને અભ્યાસ કરાવો, પણ * વિદ્યાને વેચીને ન જીવો. જ્ઞાનવિદ્યાને ધનાર્થે વેચીને જીવવું તે ગુલામીપણું છે અને તેથી દેશ, સંઘ, રાજ્ય, ધર્મની પડતી થાય છે. નકામા ખર્ચ કરી દેવાદાર ન બને. વિદ્વાનોને સહાય કરો. ગુલામી ઉત્પન્ન કરે એવી જાતના ધંધા ન કરો. ગાયો વગેરે પશુઓને ચારવા માટે ગોચરભૂમિ રાખો. ત્રષિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ ગાયો વગેરે પશુઓ ઘેર રાખવા અને ગાય વગેરેનાં બચ્ચાંને તેઓની મા પાસેથી દૂધ પીવામાં વિપ્ન ન કરવું. બચ્ચાંના પી લીધા બાદ જે વધે તે દુગ્ધ દેહવું. બચ્ચાંને દુગ્ધ પીવામાં વિદન કરતાં પશુઓની ઓલાદ નિર્બળ થશે અને છેવટે તેથી તેઓને તથા તમારે નાશ થશે. ગાયે વગેરે પશુઓને પ્રાણાતે પણ વધ ન કરો. ગાયોની સેવાથી પ્રજા અને રાજાની ચડતી થાય છે. ઋષિઓ અને ગોવાળ ! તમે મારી આજ્ઞા પ્રમાણે વર્તે. તમારા સ્વાર્થમાં અન્યના સ્વાર્થને નાશ ન કરો.” પ્રવૃત્તિ સાથે નિવૃત્તિ:
પ્રવૃત્તિની સાથે નિવૃત્તિ અને નિવૃત્તિની સાથે પ્રવૃત્તિની ઉપયોગિતા સમજે. પ્રવૃત્તિના ગર્ભમાં નિવૃત્તિ અને નિવૃત્તિના ગર્ભમાં પ્રવૃત્તિ સમજે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને દિવસ અને રાત્રિની જેમ વહ્યા કરે છે. પ્રવૃત્તિપ્રસંગે પ્રવૃત્તિ કરો અને
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
અધ્યાત્મ મહાવીર
નિવૃત્તિપ્રસંગે નિવૃત્તિ સેવેા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સ્વરૂપ જાણેા. પ્રકૃતિ અને આત્મા બન્નેના સંબંધથી પ્રવૃત્તિ છે. જ્યાં સુધી વિશ્વ સાથે સબંધ છે ત્યાં સુધી પ્રવૃત્તિ છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિથિનું સ્વાગત :
ગેાવાળા અને ગેપીએ ! તમા મારી આજ્ઞા પ્રમાણે ભક્તિથી મારું આરાધન કરો. વિશ્વમાં સત્ર મારા મહિમાને જાણા અને મારું ગાન કર્યાં કરી. તમારી પાસે આવનારા અતિથિઓનું મારી પેઠે સન્માન કરેા. સાધુનું, બ્રાહ્મણાનુ અહુમાન કરો. સાધુએ વગેરે આવે ત્યારે હર્ષોંથી ઊભા થઈ તેમનું માન, સન્માન અને સ્વાગત કરો. સાધુઓ વગેરેની સામા જુએ. તેઓને પ્રેમથી વ ંદે, પૂજો. તેએની સ્તુતિ કરો. સાધુએ અને બ્રાહ્મણેાનું મહુમાન કરો. તેએની હેલનાથી દૂર રહેા. જ્યાં સુધી વિશ્વમાં ઋષિઓ, સાધુઓ, બ્રાહ્મણેા છે ત્યાં સુધી આર્યોની મહત્તા છે એમ જાણેા. સાધુએ વગેરેને ખવરાવી પછી ખાઓ. તેઓને વળાવા જાઓ. તેએ બેસે ત્યારે બેસે અને તેઓ ઊઠે ત્યારે ઊઠે. તેઓનુ` મન-વાણી-કાયાથી અપમાન ન કરો. તેએ પર પૂર્ણ પ્રેમ રાખેા.’
સદગુરુની ભક્તિ:
સદ્ગુરુનાં દર્શન-પૂજા કર્યા પછી ખાએ. સદ્ગુરુને ખવરાવીને ખાઓ. સદ્ગુરુની સંગત કરવામાં એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરો. સદ્ગુરુની નિંદા, અપમાન કે હેલના થાય એવી મન-વાણી-કાયાની પ્રવૃત્તિથી દૂર રહેા. સદ્ગુરુનું ગામ, નગર કે ઘરમાં ચાવતાં સામૈયુ' કરો. સદ્ગુરુને સર્વસ્વાર્પ ણુ કરીને સેવા. જ્ઞાની સદ્ગુરુમાં અને મારામાં અભેદપણું જાણેા. સ ્ ગુરુની સેવાભક્તિ તે જ મારી સેવાભક્તિ છે એમ જાણેા. સ ્ ગુરુના અભિપ્રાય અને ઇશારાને જાણી તે પ્રમાણે વર્તો. સદ્
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભક્તિનો ઉપદેશ
૧૬૭ ગુરુના કદાપિ દ્રોહી ન બને. સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારો અને સદ્ગરુના પ્રેમ વિના એક ક્ષણમાત્ર ન જી. સદ્ગુરુની કૃપા તે જ મારી કૃપા છે એમ જાણી ગુરુની કૃપા મેળવી જીવો. ગુરુના વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે દ્રવ્યક્ષેત્ર-કાલભાવથી તેઓ આજ્ઞા કરે તે પ્રમાણે વર્તો. ગુરુની પ્રસન્નતા મેળવો. ગુરુ પાસે રહી અનેક પ્રકારનું જ્ઞાન મેળો.
ગવર્ધન પર્વતના આ ઉચ્ચ શિખર પર મારા આપેલા સદુપદેશ પ્રમાણે જેઓ વર્તે છે અને વર્તશે તેઓ મને પામ્યા છે અને પામશે. કલિયુગમાં ગોવર્ધન પર્વતના ઉચ્ચ શિખર પર આવી જેમાં મારું જ્ઞાન–ધ્યાન કરશે તેઓને અવશ્ય મારા સાકાર અને નિરાકાર સ્વરૂપનાં તેમની ગ્યતા પ્રમાણે દર્શન થશે.”
આ સાંભળી ઋષિઓ અને ગોપ વગેરેએ પ્રભુનું શરણ સ્વીકાર્યું અને પ્રભુના ભકત બન્યા.
૦૦૦૦
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. રાજધર્મ પ્રભુએ કાન્યકુમ્ભ દેશની રાજનગરીના ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. તે વખતે છ ઋતુનાં વૃક્ષો એક વખતે પુપિત થઈ ગયાં અને સર્વ લોકોનાં મન આનંદથી વિકસિત થયાં. ઋષિઓએ અવધિજ્ઞાનને ઉપગ મૂકી જાણ્યું કે પરમેશ્વર મહાવીર ચંપક ઉદ્યાનમાં પધાર્યા છે. ઋષિઓએ ત્યાંના રુદ્રપાલ રાજાને ખબર આપી. રુદ્રપાલ રાજાએ મેટું સામૈયું કર્યું. લાખો મનુષ્પો સહિત તેણે જ્યાં ઉદ્યાનમાં પ્રભુ હતા ત્યાં આવી, પ્રભુને નમનવંદન કરી પૂજન કર્યું અને અનેક રીતે પ્રભુ મહાવીરદેવની સ્તુતિ કરી. પિતાની વંશપરંપરામાં જૈનધર્મની આરાધના ચાલી આવે છે તેમ પ્રભુને કહ્યું. પ્રભુના પધારવાથી અનેક ઋષિઓને તત્ત્વજ્ઞાનનો લાભ મળે. પ્રભુના પધારવાથી ત્રણ વર્ષથી વૃષ્ટિ થઈ નહોતી તે એકદમ થઈ અને સર્વત્ર સુશિક્ષ થયો. સર્વ લોકોના હર્ષને પાર રહ્યો નહીં. કેનેજમાં હણ, સીથિયન લેકની વેપારી ટોળીઓ આવી હતી. તેઓએ પ્રભુને વંઘા પૂજ્યા સ્તવ્યા અને હૂણ દેશમાં પ્રભુએ પધારીને ત્યાંના લોકોને જ્ઞાન આપ્યું હતું તે કને જના લોકોને જણાવ્યું. તેમણે પ્રભુએ બતાવેલા અનેક ચમત્કારોનું વર્ણન કર્યું.
કાન્યકુંજ દેશના રાજાએ તથા ક્ષત્રિઓએ પ્રભુને પિતાને યોગ્ય ઉપદેશ આપવા વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ રાજા અને ક્ષત્રિયવર્ગને યોગ્ય જે ઉપદેશ આપ્યો તેને સાર શ્રવણ કર. પ્રભુએ કહ્યું: “ચારે વર્ણનું ગુણકર્માનુસારું સર્જન થયું છે. ક્ષત્રિયવર્ગથી વિશ્વનું રક્ષણ થાય છે. પૃથ્વીના સર્વ લેકનું
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૬૯ રક્ષણ અને પાલન કરવું તે ક્ષાત્રધર્મ છે. દુષ્ટ લેકે જે શાસન કરે છે અને ધર્મયુદ્ધથી જે પાછા ફરતા નથી તથા જે વ્યભિચારી લોકોને શિક્ષા કરી ધર્મની ઉત્પત્તિ કરે છે તે ક્ષત્રિય છે. દેશકાલાનુસારે સર્વ પ્રકારનાં શસ્ત્રોથી સજજ થઈને ક્ષત્રિય અધમીઓને શિક્ષા કરે છે. અધર્મ આચરનાર, હિંસા કરનાર, જૂ હું બેલનાર, ચેરી કરનાર, વ્યભિચારકર્મ કરનાર, પારકાની ઋદ્ધિને છળથી પિતાની કરનાર ક્ષત્રિય રાજા થવાને અધિકારી નથી. જે શરણે આવેલાઓનું, કન્યાઓનું તથા સતીઓનું રક્ષણ કરતા નથી તે ક્ષત્રિય કે રાજાઓ નથી. જે રાજા બનીને પિતાની પ્રજાને સંહાર કરે છે તે રાજા નથી. જે રાજા બનીને ગાયનું, બ્રાહ્મણોનું, ત્યાગીઓનું, ગુરુકુલનું રક્ષણ તથા પાલન કરતા નથી તે રાજાના પદને લાયક નથી. જે ચારીથી પારકી કન્યાઓને ઉઠાવી જાય છે તથા જબરાઈથી પારકી કન્યાઓને પિતાની સ્ત્રી કરવા ઉપાડી જાય છે તે રાજા તથા ક્ષત્રિના પદને લાયક નથી. પ્રજાએ એવા દુષ્ટ રાજાઓ પાસેથી રાજ્યપદ ખેંચી લેવું અને પ્રજાએ ધમી રાજાને એ રાજ્યપદ સેંપવું. જે રાજાએ તથા ક્ષત્રિયે અધર્મબુદ્ધિથી અન્ય રાજ્ય પર ચડાઈ કરે છે અને અન્ય રાજ્યોને પચાવી પાડવા યુદ્ધ કરે છે તે રાજાઓ નથી અને એવું યુદ્ધ કરનારા ક્ષત્રિયો નથી, પણ તે તે શયતાનો છે એમ જાણે. જે ક્ષત્રિયે પ્રજાને નાશ કરે છે તે ક્ષત્રિય નથી. અધર્મી યુદ્ધ કરનારા રાજાઓ સામે સર્વ જાતની પ્રજાએ ઊભા રહેવું. તેઓને પરાજય કરી તેઓને પદભ્રષ્ટ કરવા અને તેમને સ્થાને સારા રાજાઓને સ્થાપવા.
રાજાએ પક્ષપાત કર્યા વિના એકસરખી રીતે ન્યાયથી પ્રજાનું પાલન કરવું અને દુઃખી લોકોનાં દુઃખ ગુપ્ત રીતે જાણીને દૂર કરવાં. વ્યભિચાર વગેરે કુકર્મ રાજ્યમાં ઉત્પન્ન થવા દેવા નહીં. જેને પ્રજાનું હિત કરવાની બુદ્ધિ તથા પ્રવૃત્તિ નથી તેને રાજ્ય ન આપવું. સર્વ પ્રજા ભેગી મળીને રાજાનાં
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
અધ્યાત્મ મહાવીર
ગુણકર્મો જેનામાં હોય અને જે રાજવંશથી ઉતરી આવેલ હોય એવા મારા ભક્તને તે રાજા બનાવી શકે છે. તે અપવાદ, કારણને પણ આપત્કાલમાં માન આપી મારા ભક્તને રાજા બનાવે છે. પ્રજાએ રાજા વિના એક ક્ષણમાત્ર પણ ન રહેવું. રાજાને મારી પેઠે માન આપવું અને રાજકીય બાબતોમાં તેની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેણે દેશ અને ધર્મને હાનિકારક એવી રાજાની અગ્ય આજ્ઞાને ન માનવી. જે રાજા દારૂ પાન કરે છે તે રાજાને મારી આજ્ઞાથી વિમુખ જાણું તેને કોઈએ પક્ષ ન કરે અને તેને રાજા તરીકે ન માનો. જ્યારે તે દારૂ, માંસ, વ્યાપાર અને વ્યભિચારકર્મથી દૂર રહે ત્યારે તે રાજાની આજ્ઞા સ્વીકારવી. મોજશોખ કરવાને માટે રાજા થવાની જરૂર નથી, જેણે સર્વ પ્રજાનો પ્રેમ જીતી લીધું છે તે રાજા થવાને લાયક છે.
“જેઓ દુષ્ટ અને પાપી પાડ્ડપાડુઓની સામે સદા શસ્ત્રથી યુદ્ધ કરે છે તે ક્ષત્રિયે છે. ક્ષત્રિયે તથા બ્રાહ્મણો વગેરેએ સર્વ પ્રજા માટે સર્વસ્વાર્પણ કરનાર નિર્ભય અને ન્યાયીને રાજા બનાવે અને પશ્ચાત્ તેને મારા પ્રતિનિધિ તરીકે માની તેની આજ્ઞા પ્રમાણે વર્તવું. જેને મારા પર શ્રદ્ધા અને પ્રેમ નથી તે રાજા તથા ક્ષત્રિયને યોગ્ય નથી. સર્વ પ્રજાની રખેવાળી કરે અને સર્વ લોકોનું પિષણ થાય એવી પ્રવૃત્તિ કરનાર ગમે તે રાજા બની શકે છે. જે ત્યાગીઓ, ઋષિઓ અને જ્ઞાની બ્રાહ્મણોની સલાહ પ્રમાણે રાજ્ય કરે છે તે રાજા છે અને તેઓની સલાહ જે નથી માનતો તેને રાજ્યપદથી વ્યુત કરે. જે ખેડૂતોનું રક્ષણ કરે છે અને વ્યાપારીઓને વ્યાપારમાં સર્વ પ્રકારની મદદ કરે છે તે રાજા છે અને તેવા ગુણકર્મવાળા ક્ષત્રિય છે. જે પંચલી સ્ત્રીઓથી સંતાન ઉત્પન્ન કરે છે. તે ક્ષત્રિયો નથી અને જે સ્ત્રીઓ વ્યભિચારીઓથી સંતાનો ઉત્પન્ન કરે છે તે ક્ષત્રિયાણીઓ નથી. જે સ્ત્રીઓનો, બાળકોને, અશક્ત વૃદ્ધોને,
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૭૧ નિઃશોને, બ્રાહ્મણોનો અને ત્યાગીઓનો વધ કે નાશ કરે છે તે રાજા અને ક્ષત્રિય નથી. જેઓ મારા ભક્ત લેકોના શત્રુ છે તે રાજ્ય કરવાને લાયક નથી. સર્વ પ્રકારે પ્રજાના હિતમાં દિવસરાત નિર્ગમન કરે છે તે રાજ છે. જેઓ અન્યાય, જુલમ અને દુષ્ટ કરથી લોકોનું ધન પડાવી લે છે અને પ્રજામાં કુસંપ અને ભેદ પેદા કરી પ્રજાનું અહિત કરે છે તે રાજા નથી. એવા દુષ્ટ રાજાઓને રાપણાથી ભ્રષ્ટ કરવા. જેઓ પ્રજાને ગુલામ બનાવતા હોય તેવા રાજાઓને દૂર કરવા. રાજા પર શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરે. રાજાને ગ્ય સહાય કરવી. સર્વ પ્રકારની પ્રજાને આત્મવત્ માને છે અને પ્રજાની દેશકાલાનુસારે ઉન્નતિ કરે છે તે રાજા છે. અગ્ય અને અન્યાય કર્મમાં પ્રવર્તનાર લોકોને રાજાએ ધર્મમાં વાળવા. મારી આજ્ઞા પ્રમાણે નહીં પ્રવર્તનાર રાજઓનાં રાજ્ય સ્થિર રહેશે નહીં. રાજાઓએ ફાટફૂટ ન કરવી અને એકબીજાને સહાય કરવી.
“ક્ષત્રિએ અન્યાયથી યુદ્ધ કરવા ઈચ્છનાર અને મારા ભક્ત ઋષિઓ, ત્યાગીઓ અને બ્રાહ્મણની સત્ય સલાહ નહીં માનનાર અને મારા પર શ્રદ્ધાભક્તિથી વિમુખ એવા અભક્ત રાજાના પક્ષમાં ન રહેવું. રાજાએ અન્યાયથી, જુલમથી, ક્રોધથી, વિરથી કે ઈર્યાથી કોઈપણ મનુષ્યને વધ ન કરે અને પ્રજાને ધનનું ખર્ચ થાય એવી રીતના ન્યાયાલય ના સ્થાપવાં. રાજાએ પોતાના રાજ્યમાં સર્વવણી પ્રજા સુખી રહે એવી રાજ્યનીતિઓ ઘડીને રાજ્ય કરવું. તેણે ધાડુ પાડુ, ચોરે વગેરેથી રાત્રિદિવસ પ્રજાનું રક્ષણ કરવું. રાજાઓએ વેશ્યાઓના નાટારંભ વગેરે ફંદમાં ન ફસાવું અને જુઠા ખુશામતિયા લોકોનો વિશ્વાસ ન રાખ. રાજાએ અભક્ત લોકોથી ચેતીને ચાલવું તથા અધમ, નાસ્તિક, સ્વાથ, લેબી, કૂર અને અન્યાયીને પ્રધાન કે અમાત્યાદિ પદવી ન આપવી. રાજાએ તથા ક્ષત્રિયોએ દરરોજ મારા ભક્ત ઋષિઓનાં દર્શન કરવાં
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
અધ્યાત્મ મહાવીર
અને તેએ પાસેથી સવિદ્યા અને સદુપદેશ ગ્રહણ કરવાં. રાજાએ તથા ક્ષત્રિયાએ હિંસા અને પાપમય યજ્ઞાના ત્યાગ કરવા અને દયા, સત્ય તેમ જ ધમય યજ્ઞા કરવા. રાજાએ સજાતીય પ્રજાવની સલાહ લઈ ને સદા રાજ્યકાર્ટીમાં પ્રવૃત્તિ કરવી અને સુધારાવધારા કરવા. રાજ્યમાં સર્વ પ્રજાને એકસરખેા હક્ક છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ગુણકર્માનુ` યથાયેાગ્ય રક્ષણ થાય અને બ્રાહ્મણાદિ ચારે વર્ણોનું સ્વાતંત્ર્ય જળવાય તે સુરાજ્ય છે
'
રાજા અને પ્રજાનુ' એકચ જ્યાં છે ત્યાં રાજ્ય છે. સદાચાર અને સવિચારની જ્યાં વૃદ્ધિ છે ત્યાં રાજ્ય છે. રાજા અને પ્રજાને એકસરખા જ્યાં ન્યાય છે ત્યાં રાજ્ય છે. રાજા અને પ્રજામાં શુદ્ધ પ્રેમ છે ત્યાં પ્રેમરાજ્ય છે. જ્યાં આત્માવલંબનતા છે ત્યાં સર્વ મનુષ્યેામાં રાજ્ય છે. અન્યાયથી એક શૂદ્ર મનુષ્યને પણ જ્યાં નાશ થતા નથી ત્યાં સુરાજ્ય છે અને સુરાજા છે. મનુષ્યેાનાં સ્વાતંત્ર્ય અને કેાનું રક્ષણ થાય છે ત્યાં રાજ્ય છે.
પશુઓનું, પ ́ખીઓનું જ્યાં રક્ષણ તેમ જ પાલન અને પાષણ થાય છે અને મનુષ્યાના ઉઢરામાં પશુએનાં અને પ’ખીએનાં પ્રેતવન થતાં નથી ત્યાં શાંતિ અને સુખનુ' રાજ્ય છે મનુષ્યા જાતે નિય બની પેાતાના ગુનાને જાહેર કરે છે અને ગુનાઓની શિક્ષા જાતે કબૂલ કરે છે ત્યાં સત્યરાજ્ય છે. જ્યાં અભિમાન નથી અને પરજ્ઞાતિ કે પરજાતિને પરાભવ કરવાની બુદ્ધિ નથી ત્યાં સ્વરાજ્ય અને સત્યરાજ્ય છે. જ્યાં રાજા અને સર્વ મનુષ્યે સત્ય અને પ્રામાણિકપણે વર્તે છે, ફરિયાદ કરવાના જ્યાં વ્યવહાર નથી અને પરસ્પર એકબીજાની માફી માગીને વર્તે છે ત્યાં સત્ય રાજય છે . અને એવું સત્ય રાજ્ય લાંખા કાળ સુધી ટકી શકે છે. મારા ભક્તોના રાજ્યમાં મેાહશયતાનનું રાજ્ય હાતુ' નથી. મેાહતું જ્યાં રાજ્ય છે. ત્યાં મારું રાજ્ય
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજયમાં
૧૭૩
નથી. ક્ષત્રિયાએ અને રાજાએએ મેાશયતાનના તાબે થઈ પાપકર્મો ન કરવાં તથા રાજાએ અને ક્ષત્રિયાએ કુરાજ્ય ન ચલાવવાં. મારા ભક્ત ક્ષત્રિયાએ અન્યાય અને જુલ્મી રાજય સ્થાપવું નહી' અને જુલ્મી રાજ્યાને નાશ કરી ધમી રાજ્યનુ સ્થાપન કરવું. મારા ભક્ત ક્ષત્રિયાએ મારી આજ્ઞા પ્રમાણે પ્રવવુ તથા લેાકેાને પ્રવર્તાવવા. અધ યુદ્ધના પ્રત્યાઘાત અધમ્ય યુદ્ધ છે અને તેથી વાસ્તવિક શાંતિની પ્રાપ્તિ થતી નથી. અન્યાય, લેાલ અને વૈરથી યુદ્ધ કરવાં નહીં. અધમ્ય યુદ્ધોના તિરસ્કાર કરવા અને ધર્માં યુદ્ધોના પ્રસંગે અપવાદથી ખપ કરવેા. વિશ્વમાં સત્ર શાંતિ અને સુખ પ્રસરે એવી રીતે રાજ્ય કરવા ક્ષત્રિયાએ ક્ષાત્રબળનેા સદુપયોગ કરવા.
‘હે રુદ્રપાલ રાજન્ ! રાષ્ટ્રના મેાવિલાસ માટે ઉપયાગ કરવા ન જોઈ એ. હે સૂર્યવંશી અને ચંદ્રવંશી ક્ષત્રિયા ! વેરને અલૈ। વૈરથી લેવા જતાં પેાતાના અસ્તિત્વના વિનાશ કરશે. જૂઠી મેટાઈના ત્યાગ કરો અને પરાક્રમ છતાં ક્રોધને ખલે ક્ષમાથી અને ન્યાયથી આપવા પ્રયત્ન કરે. હું ક્ષત્રિયે ! તમારા પર આક્રમણ લાવનાર ઈશાનખૂણાની ટાળીએ પણ અહીં આવીને ઠરેલા કાયલાના જેવી નિસ્તેજ બનશે. બુદ્ધિમળ વિનાનું એકલું ક્ષાત્રખળ જડતાને પામે છે. સત્યબુદ્ધિ, સમાનતા, ન્યાય અને પરાક્રમ-ઉત્સાહથી ક્ષાત્રબળને જ્યાં જેવી રીતે ઘટે તેવી રીતે વાપરા. જેટલે ખળના દુરુપયેાગ કરશે! તેટલી હીનતાને પ્રાપ્ત કરશે. તમારા દુર્ગુણા અને અપરાધાને ઢાંકવા માટે અળનો દુરુપયોગ ન કરેા. અન્યની શાંતિ અને સમૃદ્ધિનો નાશ કરવાને ક્ષાત્રખલનો દુરુપયોગ ન કરે. અન્યાયથી કાઈ ને મારીને તમે શાંતિ પામવાના નથી. હે ક્ષત્રિયેા ! તમેાને જે શક્તિ મળી છે તેને સદુપયોગ કરો. તમે। ન્યાયીએને ન્યાયના બદલે આપે। અને અન્યાયીઓને અન્યાયને બદલે આપી તેમને ધ માર્ગે વાળે. આમ તમારી શક્તિએને
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અધ્યાત્મ મહાવીર સદુપયોગ કરો જેવાં શુભ વા અશુભ કર્મ કરશે તેનું તેવું ફળ આ ભવમાં અને પરભવમાં તમને મળશે.
“હે રુદ્રપાલ રાજન ! પરભવમાં તે તિબેટમાં રાજ્ય માટે તપ કર્યું હતું તેનું ફળ આ ભવમાં તું રાજા બનીને પામે છે. મનુષ્યભવ એક ક્ષણમાત્ર પણ નકામો ન ગુમાવો. તમારી શક્તિઓનો સદુપયોગ કરો.”
આમ રાજધર્મને ઉપદેશ આપી પ્રભુએ રુદ્રપાલ વગેરે ક્ષત્રિયને ધર્મમાં દઢ કર્યા અને તેઓના પૂર્વ અને આ ભવમાં કરેલાં શુભાશુભ કર્મ અને તેના ભોગો દેખાડ્યાં. પરબ્રા મહાવીર દેવે ક્ષત્રિયાણીઓને સતીધર્મનું માહાત્મ્ય સમજાવ્યું અને
જ્યાં ત્યાં વિશ્વમાં પિતાની આજ્ઞા પ્રમાણે સર્વ વસ્તુનો ઉત્પાદ-લય થાય છે એવું જણાવ્યું. પ્રભુએ કાન્યકુજને નાશ હથી થશે એમ જણાવ્યું અને પરસ્પરનો દ્રોહ ન કરે એવી શિક્ષા આપી. કાન્યકુબ્ધરાજાની વંશપરંપરામાં જ્યાં સુધી જીવતો એ જૈનધર્મ પ્રવર્તશે ત્યાં સુધી કાન્યકુબ્ધ દેશના ક્ષત્રિમાં શત્રુઓને હટાવવાનું બળ રહેશે. કાન્યકુબ્સના લોકો જ્યારે મારી આજ્ઞાઓને ભૂલશે ત્યારે તેઓ સ્વતંત્રતાના સુખને ગુમાવશે.” આમ ઉપદેશ આપીને પ્રભુ શાંત રહ્યા. સર્વ લોકે પ્રભુના ભક્ત જેને બન્યા અને પ્રભુએ ત્યાંથી ચિત્રદુર્ગનગરમાં પ્રવેશ કર્યો. ચિત્રદુર્ગમાં આગમન:
ચિત્રદુર્ગનો આદિત્યયશા રાજા સૂર્યવંશી હતો અને તે જૈનધર્મની આરાધના કરતો હતો. તેના રાજ્યના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના લોકો જૈનધર્મ પાળતા હતા. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું ત્યાં મંદિર હતું. પ્રભુ મહાવીર દેવ પધાર્યા છે એમ જાણીને લાખ મનુષ્યો તેમનાં
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધ
૧૭૫
દન કરવા આવ્યા અને પ્રભુને વંદી-પૂછ પાવન બન્યા. પરબ્રા મહાવીરદેવ એ જ વિશ્વના શરીરની અપેક્ષાએ સાકાર દેવ છે અને શુદ્ધાત્માની અપેક્ષાએ વ્યાપક પરમાત્મદેવ છે એવે ચિત્રદુર્ગ દેશના સર્વાં પર્વતીય લેાકેાએ નિર્ધાર કર્યાં અને ચાવીસમા તી કર દેવાધિદેવ તરીકે પ્રભુની શ્રદ્ધા કરી. પ્રભુ મહાવીર પરમેશ્વરે વેદેમાં જે જ્ઞાન નહોતું તે જ્ઞાનના પ્રકાશ કર્યું, તેથી વેદના જ્ઞાતા એવા ઋષિએએ પ્રભુને અનંતજ્ઞાની પરમાત્મા તરીકે સ્વીકારી તેમનું શરણ સ્વીકાર્યુ. ઋષિએએ જાણીદેખીને જે જે સૂક્તો બનાવ્યાં અને તેના સમૂહને ત્રણ વેઢ તરીકે ગેાડવ્યા છે. એ ત્રણ વેદમાં જે જ્ઞાન નહેાતું તે સર્વ પ્રકારના જ્ઞાનને પ્રભુ મહાવીરદેવે જણાવ્યું અને તે તત્ત્વજ્ઞાન અધ્યાત્મ-જ્ઞાન તરીકે પ્રસિદ્ધ થયું. પ્રભુએ ઉપદેશ આપીને ચિત્રદુર્ગના લેાકેામાં આત્મબળને ઉત્સાહ પ્રેર્યાં અને શરીરબળને પશુઅળ તરીકે ઉપયાગ ન કરવે એમ સ લેાકેાને જાહેર કર્યું. સર્વ પ્રકારના મળની પ્રાપ્તિ કરવી. મંત્ર-તંત્ર-યંત્ર મળની પ્રાપ્તિ કરીને તેને સદુપયેાગ કરવાનુ પ્રભુએ જણાવ્યું.
શ્રી ઋષભદેવ, જે પ્રથમ તીર્થંકર અને સર્વ ઋષિએના મૂળ ઋષિ કાશ્યપ તરીકે વેદોમાં અને ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, તેમના પુત્ર ભરત રાજા થયા. તેમની પાટે અનુક્રમે સૂયશા રાજા થયા. ત્યારથી સૂર્યવંશની પ્રસિદ્ધિ થઈ. એ જ રીતે જ્યારથી ચંદ્રયશા રાજા થયા ત્યારથી ચંદ્રવશની પ્રસિદ્ધિ થઈ અને તેમાંથી અનેક ઉપવશે। તરીકે ક્ષત્રિયાની પ્રસિદ્ધિ થઈ. ભરત રાજાના નામથી આ ખંડનું નામ ભારતખંડ, ભારતદેશ તરીકે પ્રસિદ્ધ થયું. પૂર્વ દેશેામાં પૂર્વે ભરત રાજાનું રાજ્ય હતું અને પશ્ચિમ તરફના ખડા અને દેશમાં બાહુબલિનું રાજ્ય હતું. સં ખડામાં પૂર્વે આ લેાકાનુ રાજ્ય હતું. રાજ્યના પ્રવક શ્રી ઋષભદેવ કાશ્યપ ઋષીશ્વર હતા. તે સાકાર પરમેશ્વર અને આદ્ય તીર્થંકર જાણવા.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
અધ્યાત્મ મહાવીર આદિત્યયશા રાજાને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું : “આર્ય ભારત દેશમાં રાજા અને પ્રજાનું એક્ય વર્તે છે. જે રાજાને દુઃખ તો પ્રજાને દુઃખ અને પ્રજાને દુઃખ તે રાજાને દુખ વતે છે. પ્રજાની મરજી તે રાજાની મરજી અને રાજાની મરજી તે પ્રજાની મરજી વર્તે છે. રાજા દ્રોહ તે પ્રજાને દ્રોહ અને પ્રજાને દ્રોહ તે જ રાજા અને રાજયનો દ્રોહ મનાય છે. અહિંસા જ્યાં પ્રધાન છે ત્યાં આર્ય રાજ્ય છે અને જ્યાં હિંસા પ્રધાન છે ત્યાં અનાર્ય અને અધર્મ રાજ્ય છે. સત્યપ્રધાન આર્ય રાજ્ય છે અને અસત્યપ્રધાન અનાર્ય રાજ્ય છે. પ્રજાના સુખે રાજા સુખી ત્યાં આર્યરાજ્ય છે. સ્વતંત્ર વિચાર અને આચારપ્રધાન આર્ય રાજ્યમાં પ્રજા અને રાજામાં અભેદતા અને સાત્વિક નીતિઓ પ્રવર્તે છે એમ જાણી આર્યરાજ્ય ચલાવ. - “હે રાજન! તું આર્યરાજ્યને આર્યપણાથી ચલાવે છે અને વેદાદિ શાના જ્ઞાની ઋષિઓનું, ત્યાગીઓનું અને બ્રાહ્મણોનું પાલનપોષણ કરે છે. તેથી તારી વંશપરંપરામાં આર્યનૃપતિબીજનું આપત્કાલમાં પણ અસ્તિત્વ રહેશે.
“મારી ભક્તિ જ્યાં સુધી તારી વંશપરંપરામાં રહેશે અને મારા ભક્ત ત્યાગી બ્રાહ્મણની ભક્તિ જ્યાં સુધી તારા વંશમાં કાયમ રહેશે ત્યાં સુધી સૂર્યવંશી રાજ્યની પરંપરા વહ્યા કરશે, એમ નિશ્ચય રાખ. સર્વ લેકોના કલ્યાણ માટે રાજ્ય અને રાજાની જરૂર છે, પણ સર્વ લોકોને પરતંત્ર અને ગુલામ બનાવી અને તેઓની સ્વતંત્રતાને નાશ કરી પોતે ખોટી રીતે ઐશ્વર્યશાળી અને મહાન બનવા માટે રાજા થવાની જરૂર નથી. જે રાજા મારી આજ્ઞા અને મારી ભક્તિપૂર્વક વર્તે છે, પરંતુ તેવી આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાપ્રેમથી જે પ્રજા વતી નથી તેઓની સર્વ પ્રકારે પડતી થાય છે. રાજ્યને આત્મા સત્ય છે. જ્યાં સત્ય નથી ત્યાં રાજ્ય નથી. આત્માની પ્રાપ્તિથી નવીન ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના સત્ય સુધારા
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૯૭ કરવા માટે અને પ્રાચીનકાલથી અસત્ય ચાલતું આવતું હોય તે પણ તેને નાશ કરવા માટે મારે ઈશ્વરી અવતાર છે. મારા ઉપદેશ પ્રમાણે વર્તવામાં શ્રદ્ધા અને પ્રેમ તે જ મારી ભક્તિ જાણું અને તે જ મારી સેવા જાણ.
“સર્વ ખંડ, દેશ અને વર્ણના લોકો મારા છે. તેમાં ભેદભાવ ન રાખ. જે લોકો ખંડ, દેશ અને વર્ણભેદે મનુષ્યમાં ભેદ જાણુને ભેદભાવ કે વૈરભાવ રાખે છે અને એકબીજાનો નાશ કરવા પ્રવૃત્તિ કરે છે તેઓ મારા ઉપદેશને જાણતા નથી અને તેઓ મારા ભક્ત નથી. જેઓ લોભાદિ દેષથી મૂંઝાઈને એકબીજાના રાજ્ય, વ્યાપાર, લક્ષ્મી, ધાન્ય, પશુઓ વગેરે પડાવી લેવા. પરસ્પર લડે છે તેઓ રાજા અને પ્રજા થવાને લાયક નથી અને તેઓ મારા પ્રિય ભક્ત બનવાને પણ લાયક નથી. જે રાજાઓ રાજ્ય વધારવા માટે દુષ્ટ લોભને વશ થઈ અને ક્ષત્રિને દુષ્ટ લાભથી લેભાવીને યુદ્ધયજ્ઞમાં હોમે છે તેવા રાજાઓને તાબે ક્ષત્રિએ કદાપિ રહેવું નહીં. વિધવત સર્વ મનુષ્યોને પિતાના કુટુંબ સમાન માનીને હે રાજન ! રાજ્ય ચલાવ, ઉદારભાવથી પ્રવર્ત. ત્યાગને હૃદયમાં ધારીને વિશ્વમાં પ્રવર્ત. અનેક લોકોના નેતૃત્વની લગામ હાથમાં લઈને અપ્રમત્તભાવથી પ્રવર્ત. સર્વ પ્રજાની જોખમદારી માથે લઈને અંશમાત્ર પ્રમાદ ન કર. નીતિ અને પ્રામાણિકતાથી વર્તનાર એક ચાંડાળ અને નીતિથી ચાલનાર રાજા સ્વાધિકારે એકસરખા મહાન અને એકસરખા મારા પ્રિય ભક્ત છે. મારામાં જેનું મન છે તે રાજા સત્ય રાજ્ય ચલાવી શકે છે. સદ્દગુણોથી રાજ્ય ચલાવ અને દુર્ગુણોને દેશમાંથી હાંકી કાઢ. સાત્વિક રાજા અને સાત્વિક રાજ્ય શ્રેષ્ઠ છે.
વિશ્વમાં ત્રણ ગુણવાળી પ્રકૃતિના સંગી મનુષ્યો છે. સર્વ મનુષ્ય, સર્વ રાજાઓ કે સર્વ પ્રજાઓ સત્વગુણી ન બની શકે. યુદ્ધકાળની જ્યાં મુખ્યતા હોય છે ત્યાં કલિયુગ છે. શાંતિના
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કાળમાં યુદ્ધના અભાવે શાંતિયુગ હોય છે. દેશકાલાનુસારે વારંવાર
જ્યાંત્યાં પરિવર્તન થયા કરે છે. હે રાજન ! શાંતિયુગ અને કલિયુગમાં અનુક્રમે ઉત્સર્ગ અને અપવાદથી વર્તતા શીખ. રાજા અને પ્રજાને પરદેશી રાજાઓ તરફથી અનેક દુઃખ આવી પડે અને ધર્મ મૂકી અધર્મથી વતીને પોતાનું જીવન નભાવવાનો વખત આવે અથવા કર્મોમાં ફેરફાર કરી પુનઃ પિતાનો ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવે ત્યારે તે કાળને આપત્કાળ જાણો. આપત્કાળમાં રાજા અને પ્રજાના કર્તવ્યનો વિપર્યાસ થાય છે અને તેવા પ્રસંગે અધર્મ જેવા કર્મો કરીને જીવવાને તથા છુટકારો મેળવવાનો વખત આવી પહોંચે છે. તેથી તે કાળે જે અધર્મ માર્ગો હોય છે તે પણ અપેક્ષાએ ધર્મ તરીકે બને છે.
કલિયુગમાં આપધર્મ સેવવાને સર્વ વર્ણને પ્રસંગ આવી પડે છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી રાજ્યનીતિઓમાં, વર્ણનીતિઓમાં, વર્ણ ધર્મમાં અને આચારોમાં વારંવાર ફેરફાર થાય છે. સર્વ મનુષ્ય એકસરખી પ્રકૃતિવાળા થયા નથી અને થશે નહીં. તેથી સર્વ મનુષ્યોને માટે એકસરખી નીતિ અને એકસરખે ધર્મ ઉપયોગી નથી. જે કાળે જેવા મનુષ્યો પ્રગટે છે તે કાળે રાજનીતિઓ પણ તેવી પ્રગટે છે. તમોગુણી મનુષ્યો, રજોગુણી મનુષ્યો અને સર્વગુણી મનુષ્ય એમ ત્રણ પ્રકારના મનુષ્યો હોવાથી તેઓને શાસન કરવાની નીતિઓ પણ ત્રણ પ્રકારની હોય છે. દયાળુ અને કૃર મનુષ્ય માટે ભિન્ન ભિન્ન નીતિઓ છે, એમ સર્વ બાબતમાં જાણ.
જે કાળે જેમ વર્તવું હોય તેમ વર્તા, પણ મનુષ્યમાં શાંતિ પ્રવર્તે એવી નીતિઓ ઘડીને વર્તવું. કપટી, ધૂર્ત અને દ્રોહીઓ પ્રતિ તેઓ દાબમાં રહે એવી નીતિથી વર્ત. તારા રાજ્યમાં મુનિ, ઋષિ, બ્રાહ્મણ, સંત, ત્યાગી, પરમહંસ અને
નો વધ ન થવા દે. તારા રાજ્યમાં મુનિઓનું અપમાન
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૭૯ ન થવા દે. તારા રાજ્યમાં સતીઓને માન આપે અને પતિઘાતક દુષ્ટ સ્ત્રીઓને પરદેશમાં હાંકી કાઢ, તારા રાજ્યમાં સર્વ મનુષ્ય પોતપોતાનું રાજ્ય સમજી એકાત્મભાવથી તારી સાથે વર્તે એવી રીતે રાજ્ય કર.
“શ્રી ઋષભદેવ ભગવાનને ધર્મરાજ્યમાં સૂર્યશા અને ચંદ્રયશાથી આર્યદેશમાં બે રાજ્ય થયાં. ત્યારથી જેન રાજ્યસામ્રાજ્યની ધ્વજામાં સૂર્ય અને ચંદ્રનું ચિહ્ન સ્થાપન કરવામાં આવે છે. પૂર્વ ખંડના દેશમાં સૂર્ય અને પશ્ચિમના દેશોમાં ચંદ્રરાજ્ય પ્રવર્તે છે તથા સૂર્ય અને ચંદ્રના પ્રકાશમાં રાજ્યપ્રવર્તે છે. પૂર્વ અને પશ્ચિમમાં સર્વ રાજ્યો પર ધર્મરાજ્ય પ્રવર્તે છે એવા ઉદ્દેશથી રાજધ્વજમાં અને ધર્મરાજ ધ્વજમાં સૂર્ય અને ચંદ્રનાં ચિહ્ન સ્થાપવામાં આવે છે. હવેથી તેમાં સિંહની સ્થાપના કર. સિંહ જેવા પરાક્રમી બનવાની યાદી માટે સિંહ થાપ.
જૈન સામ્રાજ્યના સર્વે ઉત્સવોમાં સૂર્ય, ચંદ્ર અને સિંહાંકિત ધ્વજને ફરકાવ. જેઓ મારા ભક્ત બનીને સૂર્ય અને ચંદ્ર સહ સિંહાંકિત ધ્વજાઓ જ્યાં ધારવા યોગ્ય હશે ત્યાં ધારશે તેઓ જય, વિજય, મંગલ અને સુખને પામશે. હે રાજન ! ધર્મ – યુદ્ધથી ધમીઓનું રક્ષણ કર. જ્યાં ધર્મ છે ત્યાં જાય છે. અધર્મથી અંતે વંશપરંપરાની પડતી થયા વિના રહેતી નથી. હે રાજન! મારો વંશ સૂર્યવંશી છે અને તારો વંશ પણ સૂર્યવંશી છે. - ઘણું તીર્થકરે સૂર્યવંશમાં થયા છે. સૂર્યવંશી રાજાઓ કદાપિ અધર્માચરણ કરતા નથી. સૂર્યવંશી રાજાઓ અને ક્ષત્રિય શૌર્યકર્મથી મરે છે, પણ કાયર બની મરતા નથી. સૂર્યવંશી ક્ષત્રિયે કદાપિ યુદ્ધમાંથી પાછું પગલું ભરતા નથી અને પ્રતિજ્ઞા નું પાલન કરે છે. સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓએ જૈન ધર્મનું અત્યાર સુધી પાલન કર્યું છે. તેઓએ ક્ષાત્રધર્મ સારી રીતે બજાવી આર્ય પણું અર્થાત્ ધમીપણું જાળવ્યું છે.
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અધ્યાત્મ મહાવીર આર્ય એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સંઘે જેના ધર્મનું અનાદિકાળથી પાલન કર્યું છે. આ અસત્ય બોલતા નથી, ચોરી કરતા નથી, વ્યભિચારકર્મ કરતા નથી અને અપરાધ વિના કેઈની હિંસા કરતા નથી. આર્યોનાં ઘરદ્વાર સદા ઉઘાડાં રહે છે. આર્યો વિશ્વાસઘાત કરતા નથી. આમાં આતિથ્ય સત્કાર અત્યંત હોય છે. આમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો વાસ છે. આર્યોમાં વિશુદ્ધ પ્રેમ ઉભરાયેલો હોય છે. આર્યો પરસ્પરમાં પડેલા વાંધાને પ્રેમ અને સત્કારથી ચૂકવે છે.. એવા આર્યોમાં ધર્મનો પૂર્ણ પ્રાદુર્ભાવ કરે અને અજ્ઞાન તેમ જ મહાદિ દોષનો નાશ કરે તે માટે મારો પરમેશ્વરાઅવતાર છે. આ જૂઠા સોગંદ ખાતા નથી, જૂઠી સાક્ષી પૂરતા નથી, કેઈની મૂકેલી થાપણ ઓળવતા નથી, કેઈન બૂરામાં ભાગ લેતા નથી. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથે આર્યોમાં આયંતિ પ્રગટાવી હતી, પણ એ આર્ય જ્યોતિ મંદ પડવાથી મેં પાછી આર્યજ્યોતિ પ્રગટાવી છે. ત્રેવીસ તીર્થકરો કે ઈશ્વરી અવતાર થયા તે સર્વે આર્યવંશી હતા. તે બ્રહ્મસત્તાથી મારાથી અભિન્ન જાણવા.
‘ચિત્રદુર્ગને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ વિચરી પાવન કર્યો છે. ચિત્રદુર્ગના લોકોમાં જ્યાં સુધી સત્ય, શૌર્ય, ઉત્સાહ, જ્ઞાન, વિદ્યા, સત્ય આદિ ગુણમય જૈનધર્મ હશે, જ્યાં સુધી તેઓની નસેનસમાં મારી ભક્તિનું લેાહી ઊછળ્યા કરશે ત્યાં સુધી તેઓ દૈવિક બળ યુક્ત રહેશે. આર્ય રાજાઓમાં પ્રજાપ્રેમ હશે અને તેઓ મારા જીવતા ઉપદેશને આચારમાં મૂકી જીવશે ત્યાં સુધી તેઓ વિશ્વમાં સ્વતંત્ર અને શક્તિમાન રહેશે. આર્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ગમાં પરસ્પરમાં નીતિમય સ્વાર્થતા હશે ત્યાં સુધી તેઓમાં આત્મિક બળનો જુસ્સો વહેશે. મારા ભક્ત બ્રાહ્મણ વગેરે ચારે વર્ણમાં જ્ઞાન, વિદ્યા, ક્ષાત્રધર્મ આદિ સર્વત્ર ઘરોઘર જીવતાં હશે ત્યાં સુધી તેઓને
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૮૧ દૈવિક સહાય મળશે. આર્ય લોકોમાં અનાદિકાળથી સનાતન જૈનધર્મ પ્રવર્યા કરે છે.
- “હે રાજન ! આર્યધર્મ તે જ જૈનધર્મ છે. વેદોનાં સર્વ રહસ્યોનો જૈન ધર્મમાં અંતર્ભાવ થાય છે. ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મ સ્વાધિકારે આચરે. મારા જ્ઞાની ત્યાગીઓને વ્રત, નિયમ વગેરેની સ્વતંત્રતા છે. તેઓ જેમ ઈચ્છામાં આવે તેમ -વર્તે છે અને વર્તશે. સેંકે સિકે, તેમાં પણ વીસ વીસ વર્ષના યુગે ત્યાગીઓ અને ગૃહસ્થમાં દેશકાલાનુસારે આચારપ્રવૃત્તિમાં ફેરફારવાળાં પરિવર્તન થયા કરે છે અને જ્ઞાનીઓ યોગ્ય લાગે તેમ વર્તે છે. તેમને અમુક વ્રત, નિયમ, આચાર, વેબ કે મતનું સદા નિયત પણું નથી. ત્યાગ, વૈરાગ્ય અને રાગાદિક સર્વે મનના ધર્મ છે. ષિઓ ચાહે તેમ વર્તે છે. તેઓ વિચાર અને આચારમાં સ્વતંત્ર છે. આર્ય લોકો વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાંની સાથે સર્વ લોકોનું ભલું કરવાનો સેવાધર્મ અંગીકાર કરે છે. ગૃહસ્થધર્મથી જે પુરુષ અને સ્ત્રીઓ મુક્ત રહે છે તેઓ ઘરની બહાર ઝૂંપડાઓમાં, નદીકાંઠે, વનમાં, બાગમાં, સરોવરકઠે વાસ કરે છે અને પારમાર્થિક કાર્યોમાં ભાગ લે છે. તે સાધુઓની અને ઋષિઓની સેવા કરે છે. તે બાલાકો ને બાલિકાઓને વિદ્યાદાનાદિક પરમાર્થ કાર્યો કરે છે અને મેહરહિત જીવન ગાળે છે.
આ ઘેર ઘેર આર્યધર્મને પ્રગટાવે છે. આ સર્વ પ્રકારના વિદ્યાબળથી યુક્ત રહે છે. તેઓ સગુણીઓની કદર કરે છે. તેઓ અધમીઓને ઉદ્ધારવા પ્રયત્ન કરે છે. આર્ય સંઘમાં સદા મારો વાસ છે. આર્ય સંઘ તે જ મહાજન વર્ગ છે. આર્યોનાં ઘરોમાં દેવીઓ અને દેવો અવતરે છે. આર્યોનાં ઘરોમાં અનેક સત્ય, દયા, પ્રેમાદિક ધાર્મિક શુભ યજ્ઞો થયા કરે છે. આ વિદ્યાજ્ઞાન અને ક્ષાત્રબડાથી સદા ભરપૂર રહે છે. હે રાજન ! સર્વ પ્રકારના આર્યલેખકોની પ્રગતિમાં આત્મ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અધ્યાત્મ મહાવીર જીવન ગાળ અને સ્વાધિકારે ધર્મને પાળ. તથા લોકોમાં પ્રગટતા અનેક દુર્ગુણોને ખાળ. મારા ભક્તોમાં જીવતી ભક્તિ, જીવતો સેવાધર્મ અને કહેણી કરતાં રહેણનું જીવન વર્તશે ત્યાં સુધી તેઓ મારા જૈનધર્મની મહત્તા જાળવશે.
“હાલ દેવલેમાંથી મારા ભક્ત એવા હજારો અને લાખ દેવો અને દેવીઓ વિશ્વમાં જન્મ્યા છે. તેઓ મારી આજ્ઞા પ્રમાણે વતી અને ઋષિ મુનિ, ત્યાગી, ગૃહસ્થ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શૂદ્ર વગેરે રૂપે પ્રવતી, સર્વ વિશ્વમાં વિચરી તેઓ સર્વ લોકોને ઉદ્ધાર કરશે અને વિશ્વમાં પ્રેમ, સ્નેહ, સત્ય, ભક્તિ, સેવા, જ્ઞાન, કર્માદિનું દિવ્ય સામ્રાજ્ય પ્રવર્તાવશે.”
પ્રભુ આમ જે વખતે ચિત્રદુર્ગના લોકોને ઉપદેશ દેતા હતા તે કાળે એક મહાકાય હાથી આવ્યો અને તેણે કમલથી પ્રભુની પૂજા કરી તથા ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુને નમન કર્યું. તેણે પોતાના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થના કરી. તેણે પ્રભુના ચરણમાં મસ્તક મૂક્યું. પ્રભુએ તેના મસ્તક પર હસ્ત મૂકી તેનો ઉદ્ધાર કર્યો. તે હાથી દેવલોકમાં દેવ થે. ચિત્રદુર્ગના રાજા તથા લોકોએ પ્રભુ મહાવીરનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ સર્વ લોકોને પોતાના ભક્ત બનાવ્યા. મેદપાટ દેશના લોકોને ધર્મોપદેશ:
પ્રભુ મહાવીરે મેદપાટદેશના અને આઘાટને લોકોને દર્શન પૂજાનો લાભ આપે અને તેમને ઉપદેશ દીધું કે, “હે લેકે ! તમે સ્વાશ્રયી બનો, વિવેકપૂર્વક વર્તે, અધર્મની પ્રવૃત્તિથી દૂર રહો. તમારી શુદ્ધ બુદ્ધિ જે કહે તે પ્રમાણે વર્તો.. શરીરનાં બાહ્ય શૃંગારો અને ઘરેણુની કિંમત ન આંકે, પણ આત્માના સગુણેની કિંમત આંકો. પહાડી દેશમાં રહીને શારીરિક, માનસિક તથા આત્મિક બળને ખીલાવો. પિતાના ઉપરી રાજા અને ગુરુની તથા વૃદ્ધોની સલાહ માનો. અસભ્ય.
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૩ વર્તનથી દૂર રહે અને સભ્ય વર્તનથી જી. કુમતિની પ્રેરણા પ્રમાણે વર્તવામાં અધર્મની ઉત્પત્તિ છે અને શુદ્ધ બુદ્ધિની પ્રેરણા પ્રમાણે વર્તવાથી ધર્મ છે, એમ નિશ્ચય કરી પ્રવર્તે. સંઘબળથી દુષ્ટ શત્રુઓનો પરાજય કરો. પરસ્પર એકબીજા પર આવી પડેલાં દુઃખ સંકટ દેખીને પિતાનાં જ દુઃખ સંકટ ટાળવાના સ્વાથી ન બનો. એકના દુઃખમાં સંઘને દુઃખ માને અને સંઘના દુઃખમાં એક પિતાને પણ દુઃખ અને વિપત્તિ જાણે.
“વિપત્તિ અને સંકટના સમયમાં કાયર બની અને ગભરાઈ જઈ સ્વધર્મથી પતિત ન બને. અધમ દુષ્ટ લોકોની તાબેદારી ઉઠાવવા કરતાં મરવાનું પસંદ કરો. સંઘની શક્તિઓ વડે પિતાનું અને અન્યનું કલ્યાણ કરે. ત્યાગી અને ઋષિવર્ગના નાશથી ગૃહસ્થવર્ગની પડતી અને નાશ છે. ગૃહસ્થવર્ગની પડતી અને નાશથી ત્યાગીવર્ગને છેવટે નાશ છે. જ્ઞાની બ્રાહ્મણ સંઘના નાશથી ક્ષત્રિયાદિ ત્રણ વર્ગને નાશ છે. ક્ષત્રિયવર્ગની પડતી તથા નાશથી બ્રાહ્મણ, વૈશ્યાદિ વર્ગનો નાશ છે. સ્ત્રીવર્ગની પતિત દશાથી પુરુષવર્ગની પતિત દશા થાય છે. પુરુષવર્ગની પતિત દશાથી સ્ત્રીવર્ગની પતિત દશા થાય છે. એક વર્ગની પડતીમાં અન્ય વર્ગની પડતી છે અને એક વર્ગના નાશમાં અન્ય વર્ગને નાશ છે એમ જાણી પરસ્પર એકબીજા ઉપર ઉપગ્રહ (ઉપકાર) કરે.
“એક મનુષ્યના સુખદુઃખની અસર વિશ્વમાં થોડીઘણી સર્વ ઉપર થાય છે, માટે અન્ય મનુષ્યોને સહાય કરો. પિતાના પગ પર ઊભા રહો. પિતાને કરવા ગ્ય કાર્યો કરવામાં અન્યની સહાયતાનો વિશ્વાસ રાખી બેસી ન રહો. દેશ, સંધ અને ધર્મ સંબંધી કાર્યોમાં સર્વે ભેગા મળે અને મહિને વશ થઈ ફાટફૂટ ન કરો. અન્ય તરફથી અપમાન, સંકટ વગેરે સહ, પણ દેશ અને સંઘાદિકનો દ્રોહ ન કરો. ઉપસર્ગ, પરીષહ, દુઃખ સહીને કઠિન બને અને પિતાના વંશજેને
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
અધ્યાત્મ મહાવીર સંકટમાં ધીર બનવાની શિક્ષા આપો. પર્વતના જેવા કઠિન અને ઊંચા અને તેમ જ પુષ્પના જેવા સુકોમલ બનો. તમે વાયુની પેઠે અપ્રતિબદ્ધ બનો અને જળ જેવા નિર્મળ બને.”
પ્રભુ મહાવીરદેવ આઘાટ નગરીથી મુહરી (મોરી) નગરીમાં પધાર્યા. મેદપાટમી નિત્યમાં પર્વતોની ખીણમાં આવેલા મુહરી નગરમાં શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય હતું. ત્યાં અનેક પ્રકારના
ગીઓ વસતા હતા. તે અષ્ટસિદ્ધિ અને નવનિધિના ધારક હતા. તેઓએ ગજ્ઞાનથી પ્રભુ મહાવીરદેવને પરમાત્મા તરીકે જાણી લીધા અને પ્રભુને વિધિપૂર્વક પ્રદક્ષિણા કરી તેમનું વંદન-પૂજન-સ્તવન કર્યું. કેટલાક યેગીઓ, જેઓ મનઃપર્યવજ્ઞાનધારક હતા, તેઓએ અન્ય રોગીઓને જણાવ્યું કે તમારી અનેક ભવની પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિના પ્રતાપે પ્રભુએ અહીં આવીને દર્શન દીધાં છે. માટે પ્રભુને જે કંઈ પૂછવું હોય તે પૂછો.
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. આધ્યાત્મિક વિકાસ
કચ્છ, મહામળ, વ્યક્ષ વગેરે ઋષિઓએ પ્રભુને પૂછ્યું કે, “ હે પ્રભુ! ! આત્મા સર્વજ્ઞ પરમાત્મા અને તેવા ઉપાયેા દર્શાવે.’ પ્રભુ મહાવીરદેવે કહ્યું કે, કચ્છ, મહાખલાદિ ઋષિએ ! રાગદ્વેષની પરિપૂર્ણ ક્ષીણતાથી કેવલજ્ઞાનના પ્રકાશ થાય છે. આત્મામાં અનાદિકાલથી કેવલજ્ઞાન રહેલું છે, પરંતુ તેના પર જ્ઞાનાવરણ આવેલુ છે. જ્યાં સુધી મેહ અને અજ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનાવરણના સર્વથા નાશ થતા નથી. પ્રથમ વ્યવહારસમ્યકત્વને આત્મા પ્રાપ્ત કરે છે અને દેવગુરુની આરાધના કરે છે. પશ્ચાત્ નિશ્ચયસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રાધ, માન, માયા અને લેાભ તથા સમકિત મેાહનીય, મિશ્ર મેાહનીય અને મિથ્યાત્વમેાહનીય એ સાત તમેગુણી પ્રકૃતિના જ્યારે ઉપશમ થાય છે ત્યારે ઉપશમ સમ્યકત્વષ્ટિને પ્રકાશ થાય છે. અનંતાનુબંધી ક્રાધ-માન-માયા-લેાભથી ચારિત્રગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી તથા મારા પર અને ત્યાગી સંત ગુરુએ પર પ્રેમ પ્રગટતા નથી. ત્યારે મારી ભક્તિ કરવાની રુચિ પણ પ્રગટતી નથી. જેનેા નાશ ન થાય. અર્થાત્ પ્રખળ જ્ઞાન, ધ્યાન, ભક્તિ, તપ, ભાવના વિના જેના અંત ન આવે એવા કર્મના બંધ કરાવનાર અનતાનુબંધી ક્રેાધ-માન-માયાલાભ છે. ચાર પ્રકારના અનંતાનુબંધી કષાયના ઉપશમ જ્યાં સુધી હાય છે ત્યાં સુધી આત્માની પ્રતીતિ થાય છે અને આત્માનંદની ઝાંખીના અનુભવ આવે છે. ત્યારે આત્માને આનંદ તે જ સત્ય છે, એમ નિશ્ચય થાય છે.
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
અધ્યાત્મ મહાવીર
• સમ્યકત્વમેાહનીયથી અપ્રશસ્ય રાગદ્વેષ રહેતા નથી. સમ્યકત્વમેહનીયથી સત્ય દૃષ્ટિ પ્રગટવામાં કંઈક ઝાંખાં આવરણ રહે છે અને આત્મા-દેવ-ગુરુ-ધર્મીમાં શકા થાય છે, તત્ત્વજ્ઞાનમાં સંશય રહે છે, પેાતાના શરીરમાં રહેલા આત્માની શક્તિ એમાં પૂર્ણ વિશ્વાસ એસત્તા નથી. મિશ્ર મેહનીયથી આત્મા પેાતાનામાં અને જડમાં એમ એમાં સુખ છે વા એકલા આત્મામાં પૂર્ણ સુખ છે તેને પૂર્ણ નિશ્ચય કરી શકતા નથી. તેથી આત્મા અને જડ બન્નેમાં સુખની મિશ્રબુદ્ધિ પ્રવર્તે છે. શરીર અને આત્મા અને ભિન્ન છે એવેા નિશ્ચય થતા નથી. જડ અને ચેતન અનેમાં મિશ્ર આત્મબુદ્ધિ વર્ત છે ત્યાં સુધી મિશ્ર મેાહનીય છે. સંસારમાં તેએ મેહ અને જ્ઞાન અને ભાવથી કથ ંચિત્ મિશ્રણે વતે છે અને મિશ્ર દૃષ્ટિથી પ્રવર્તે છે. આત્મા અને પ્રકૃતિ અનેમાં એકખીજાના આરાપની મિશ્ર દૃષ્ટિ જ્યાં સુધી હાય છે ત્યાં સુધી જ્ઞાનષ્ટિ પ્રગટતી નથી. આત્મા અને શરીર બન્નેમાં નિત્ય સુખ માનવું તે મિશ્રમેહ છે. આત્મામાં પ્રકૃતિ જેવી અને પ્રકૃતિમાં આત્મા જોવા વા આત્મા અને પ્રકૃતિ બન્નેને એકસરખા માનવા તે મિશ્રમેાહ છે. આત્મા અને પ્રકૃતિ બન્નેમાં સુખને વિશ્વાસ તે મિશ્રમેાહ છે. આત્માને નિત્ય જાણવાથી અને શરીરને અનિત્ય, ક્ષણિક જાણતાં મિશ્રમેહ રહેતા નથી. આત્મામાં પ્રકૃતિને અને પ્રકૃતિમાં આત્માને ન જોવાથી મિશ્રમેાહ રહેત નથી. સંસારમાં પ્રવતવા છતાં આત્મામાં સુખના નિશ્ચય માની પ્રવતાં મિશ્રમેાહભાવ રહેતેા નથી. પ્રારબ્ધ કર્મોદયથી શરીર દ્વારા સાતાવેદનીય ભાગવવા છતાં શરીરમાં નિત્ય સુખ નથી એવેા દૃઢ નિશ્ચય થયા પછી મિશ્રમાહ રહેતા નથી તથા આત્મા અને શરીર એક જ છે એવા મિશ્રમેાહ તરત ટળી જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· જ્યાં સુધી મિથ્યાબુદ્ધિ વર્તે છે ત્યાં સુધી મિથ્યામેાહ છે. મિથ્યામુદ્ધિ ટળવાની સાથે મિથ્યામેાહ ટળે છે. મિશ્રમેહ
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૮૭ ટળવાની સાથે મારા પર ભક્તોને દઢ પ્રેમ અને શ્રદ્ધાભાવ વર્તે છે. મિથ્યામહ ટળતાં શરીરમાં આત્મબુદ્ધિ રહેતી નથી. મિથ્યાહ ટળતાં અવળી બુદ્ધિ ટળે છે અને અનેક સાપેક્ષાવાળી સવળી બુદ્ધિ પ્રગટે છે. ત્યારે આત્મા સર્વ વસ્તુઓને અનેક દષ્ટિબિંદુઓથી દેખે છે અને સર્વ પ્રકારના અજ્ઞાનથી બંધાયેલા મત, કદાગ્રહ અને મેહથી રહિત થાય છે. આત્માને આત્મા તરીકે અને જડને જડ તરીકે જાણવામાં મિથ્થાબુદ્ધિ ટળતાં અપાય (વિદ્મ) નડતો નથી. મિથ્યા નાસ્તિક બુદ્ધિ ટળતાં સત્ય દષ્ટિ ખીલે છે.
ઉપશમસમ્યકત્વદષ્ટિથી આત્મા પર અને અન્યાત્માઓ પર સત્ય પ્રેમ પ્રગટે છે. ધર્મ પર અત્યંત રુચિ પ્રગટે છે, મારા પર અત્યંત રુચિ પ્રગટે છે અને સાધુસંતની સંગતિ વિના બિલકુલ ગમતું નથી. મેરુપર્વત જેટલા ધનના ઢગલા પણ આત્માની આ ળ ધૂળનાં ઢેફાં જેવા જણાય છે. જે જે વસ્તુ ઓથી પૂર્વે મૂંઝાવાનું થતું હોય છે તે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મૂંઝાવાનું થતું નથી. અનંત કોધમાનમાયા-લોભનો ઉપશમ કર્યા પછી પુનઃ તે પ્રકૃતિનો ક્ષય કરતાં વારંવાર આત્મબુદ્ધિ પ્રવર્તે છે. જડ વસ્તુઓનો મેહ કઈક વાર થાય છે અને પાછો ટળી જાય છે. જડ વસ્તુઓ ઉપર આસક્તિ થાય અને પુનઃ ટળે, દેવ-ગુરુ-ધર્મ પર પ્રેમ થાય અને પુનઃ ટળે, પુનઃ પ્રેમ પ્રગટે, મારા પર પૂર્ણ શ્રદ્ધા–પ્રેમ થાય, પુનઃ થોડી વાર ટળી જાય, પુનઃ શ્રદ્ધા પ્રેમ થાય—એવી દશાની દૃષ્ટિને ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ જાણવી. વારંવાર અસંખ્યાત વખત આત્માની શ્રદ્ધા–પ્રીતિ થાય, ટળે, પુનઃ શ્રદ્ધા-પ્રેમ થાય એવી દષ્ટિવાળા છે સદાકાળ એકસરખા શ્રદ્ધાપ્રેમવાળા ભક્ત રહી શકતા નથી. એક ભવમાં એક મનુષ્યને અસંખ્યાત, વાર ક્ષપશમ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ અને ત્યાગીઓ ઉપશમ અને પશમ સમ્યગ્દષ્ટિને પ્રાપ્ત કરી શકે છે. સાત
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૮
અધ્યાત્મ મહાવીર
તમેગુણી પ્રકૃતિના સર્વથા નાશ થતાં દેવ-ગુરુ-ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ થાય છે. અને કાઈ પણ જાતનાં શંકા, સંશય કે મે રહેતાં નથી. એવી દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ જાણવી. મારા ભક્ત યાગીઓ, ગૃહસ્થા અને ત્યાગીએ ક્ષાયિક દૃષ્ટિથી પૂણ પ્રેમી બને છે,
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષાયિક સમ્યગ્દષ્ટિવાળા મારા ભક્ત જૈનો સર્વ વસ્તુ એને સાપેક્ષ દૃષ્ટિથી જોઈ ને સર્વ વસ્તુઓમાંથી સત્યને ખેચે છે અને અસત્યને અસત્ય તરીકે જાણે છે. તેઓ ધર્મને ધ તરીકે જાણે છે. તેઓ ધને અધમ માનતા નથી અને અધમ ને ધર્મ માનતા નથી, આત્માને જડ પ્રકૃતિરૂપ માનતા નથી અને જડ પ્રકૃતિને આત્મા માનતા નથી. તેએમાં શુદ્ધ પ્રેમ ઊભરાઈ જાય છે. તે આત્માના પૂર્ણ વિશ્વાસી છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિના
ધારક મારા ભક્તો જળમાં કમળની પેઠે સંસારમાંની સર્વ પ્રવૃત્તિઓ કરવા છતાં નિલે પ રહે છે. સમ્યગ્દષ્ટિ પામીને મારા ભક્તો માહુને નાશ કર્યાં પછી સ્થિર આનદરૂપ ચારિત્રને પ્રાપ્ત કરે છે. કષાયેાના નાશથી આત્માની સર્વ શક્તિએને આવિ ભાવ થાય છે. કષાયાનો નાશ કરવા તે યેાગ છે, તે ચારિત્ર છે. જેમ જેમ ક્રેાધ, માન, માયા, લેાલ, કામ વગેરે કષાયાને ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ થાય છે તેમ તેમ આત્માના સત્ય ધરૂપ જ્ઞાન અને આનંદ પ્રગટ્યા કરે છે. આત્મા પરથી સંપૂર્ણ` મેાહનું તથા સંપૂર્ણ અજ્ઞાનનું આવરણ ટળતાં સ'પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે અને મન થકી બુદ્ધિના ઉપયાગ કરવાનું રહેતું નથી. મારામાં જેએ લયલીન થઈ જાય તેઓનાં સંપૂર્ણ ક ટળી જાય છે.
· શરીરની ચામડીથી સુખ ભાગવવાની કામવાસના ટાળવાની સાથે મનુષ્યને આત્મસુખના નિશ્ચય થાય છે. ચામડી અને રૂપના માહ જ્યાં નથી ત્યાં શુદ્ધાત્માના પ્રકાશ થાય છે અને સર્વજ્ઞપણું પ્રગટે છે, એમાં જરામાત્ર સંશય નથી. હું ચેાગીએ !
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૮૯ કેવળજ્ઞાન પ્રગટાવવું એ તમારા પુરુષાર્થ પર આધાર રાખે છે. હે યેગીઓ ! અષ્ટસિદ્ધિ કે નવનિધિઓમાં મૂંઝાઈ ન રહો, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અને સર્વ પ્રકારના કષાયથી રહિત થઈ જવા ધર્મધ્યાન અને શુકલધ્યાનનું અવલંબન કરો, આત્મામાં મનને લયલીન કરવાથી આત્માની અનંત વિશુદ્ધિ થતાં આત્મા જ પરમાત્મા બને છે.
જડવાદી મિથ્થાબુદ્ધિ લોકો જડ વસ્તુઓમાં જ સુખના નિશ્ચયની બુદ્ધિવાળા હોય છે. તેથી તેઓ આત્માને પરમાત્મારૂપ કરી શકતા નથી. તેઓ જડમાં સુખની બુદ્ધિથી શરીરદ્વારા સુખનો ભંગ માનીને આત્માને અવલંબનારા બનતા નથી. જેઓને સ્વપ્નમાં પણ મિથ્થાબુદ્ધિ થતી નથી તેઓ આત્મચારિત્રને પામી શકે છે. હે યેગીઓ! તમારા ગુરુના ગુરુઓના ગુરઓ શ્રી પાર્શ્વનાથના ભક્ત શિષ્ય હતા. તેઓ યોગની સાધના કરતા હતા. તેમાંથી નાથ સંપ્રદાય પ્રગટેલ છે. હે યેગીઓ! તમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સર્વ વિશ્વમાં નિબંધ બની નિલેપ બુદ્ધિથી વર્તી એટલે તમે કેવળજ્ઞાની બનશે. તમે સિદ્ધ, બુદ્ધ, સ્વતંત્ર, મુક્ત પ્રભુ બનશે.” ઇત્યાદિ પ્રભુને બંધ શ્રવણ કરીને સર્વ યેગીઓએ પ્રભુ મહાવીરદેવનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ સર્વ યોગીઓને પિતાના ભક્ત બનાવ્યા. તેઓને ધ્યાનસમાધિનું સ્વરૂપ સમજાવ્યું અને આત્માની ગુપ્ત શક્તિઓ પ્રગટાવવાની ગુપ્ત યોગવિદ્યા શીખવી. મેહનો ત્યાગ કરે:
હે યોગીઓ! તમે પ્રેમને પ્રાપ્ત કરે. સોળ કષાય અને નવ નેકષાયની તમે ગુણ મેહપ્રકૃતિને નાશ કરે. તમે ગુણ અને રજોગુણ મેહપ્રકૃતિના ઉપશમ, ક્ષયેપશમ અને ક્ષાયિકભાવથી તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના પશમ તથા ક્ષાયિકભાવથી અનેક આત્મિક
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર લબ્ધિઓ પ્રગટે છે અને સાત્ત્વિક મોહપ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી આત્મા પૂર્ણ શુદ્ધ પરમાત્મરૂપે પ્રગટે છે.
મારા સ્વતંત્ર ધર્મશાસનમાં સર્વ પ્રકારના ત્યાગી મહાત્માઓને પરસ્પર વિચાર અને આચારભેદે શસ્ત્રયુદ્ધ, કલેશ, મારામારી કે પક્ષભેદ કરવાની કંઈ પણ જરૂર નથી. મારા શુદ્ધાત્મસ્વરૂપના જે પ્રેમી બને છે તે ગમે તેવા મત, વેષ, ક્રિયા અને આચારભેદે પણ મને પામી શકે છે અને પરમાત્મસ્વરૂપમય બને છે, એમાં અંશમાત્ર સંશય કરે નહીં.
આત્માનાં ત્યાગ અને રાગ બે શ છે. આત્મા જે કાળે, જે ક્ષેત્રે, જે શોને ઉપગ કરે છે, તેમાં તે સ્વતંત્રપણે વર્તે છે અને ત્યારે તે ચગી, પરમહંસ, મહાત્મા આદિ વિશેષણોને લાયક બને છે. વ્રત, નિયમ, આચાર, તપ, જપ, યજ્ઞ, પૂજા, દાન વગેરે સાધનો તે આત્માનાં હથિયાર છે. જે કાળે જેની જરૂર હોય અને જેનાથી મહાદિ શત્રુઓનો નાશ થતો હોય તે કાળે અને તે ક્ષેત્રે તે તે સાધનરૂપ હથિયારોનો ઉપ
ગ કરો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ત્યાગાશ્રમ વગેરે આશ્રમે તથા અવસ્થાએ કિલ્લાના જેવી છે. તેમાં રહીને મોહરાજાના સૈનિકોને હરાવવા જોઈએ. જે કાળે, જે ક્ષેત્રે સ્વાધિકાર જે કિલામાં રહીને શત્રુઓને પરાજય કરવો હોય તે કિલામાં રહો. હે યોગીઓ ! મનવાણ કાયાના બાહ્ય યોગો પણ સાધનરૂપ અવલંબનોગ્ય છે. તે યુગોનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. અસંખ્ય પ્રકારના યોગો છે. જેને જે રુચે તે ગ્રહ અને જે પસંદ ન પડે તેમાં પિતાને અધિકાર નથી એમ જાણું ખંડન, મંડન, વિવાદ કે પક્ષભેદમાં ન પડે અને અપેક્ષાએ ભિન્નભિન્ન અને વિવિધ યોગોમાં સાધનસાધ્ય દષ્ટિએ એકતા, ઉપયોગિતા અને સિદ્ધતારૂપ ફળ જુઓ.
હે યોગીઓ ! સર્વ પ્રકારના યોગનું મૂલ આત્મા છે,
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ અને આત્મા તે જ મહાવીર પરબ્રહ્મ હું છું એમ પિતાપિતાને માની અંતરમાં જુએ. આત્માનું જડમાં પરિણમન ન કરે. આત્મરૂપ મહાવીરદેવનું સર્વ વિશ્વ છે. તેમાં આત્માનંદથી દેહમાં રહીને તથા દેહાતીત થઈને ખેલે. સર્વ ચમત્કારમંત્રનું ધામ તમે પોતે છે. તેથી ચમત્કારને દેખી કે બતાવી મૂંઝાઓ નહીં. અભિમાની ન બને. પ્રગટેલી ગશક્તિઓને પરમાર્થમાં સદુપયોગ કરો અને પ્રાણુતે પણ અન્ય લોકોના વિનાશાથે તેઓનો ઉપયોગ ન કરો. એવી રીતે તમે વર્તશે એટલે અનંત જ્ઞાનાદિ શક્તિઓ તરત પ્રગટશે. ઈન્દ્રજાલિક જાદુગરની પેઠે
ગવિદ્યાને ઉપાઠ કરવાની ઈચ્છા માત્ર કરતાં, પિતાની મેટાઈ દેખાડવાની ઈચછા થતાંની સાથે તથા સર્વ પદાર્થોમાં સમભાવના સ્થાને વિષમભાવ થતાંની સાથે પ્રકૃતિની માયાથી તમે આવૃત થશે. પરિણામે આગળનાં દ્વાર બંધ થશે. ગર્વ થતાં આત્માની શક્તિઓ પર કર્યાવરણને પડદો પડે છે. તમે પિતે પ્રભુ છે અને પ્રભુત્વ ખીલે છે તેમાં વિન્ન થાય એવી અહંતાથી દૂર રહો.
તમારા આત્મામાં જે શક્તિઓ છે તે જ પ્રગટ થાય છે. કર્માવરણ દૂર થવાથી જે શક્તિઓ છે તે જ પ્રકાશી નીકળે છે. એમાં આશ્ચર્ય અને અહંકાર કરવાની કંઈ જરૂર નથી. તમારા આત્માઓમાં જે શક્તિઓ છે તે સર્વમાં છે. માટે અહંકારથી દૂર રહે અને જે શક્તિઓ અને લબ્ધિઓ પ્રગટી હોય તેઓને પાસે રહેનાર પણ ખાસ કારણ વિના ન જાણે એવી રીતે અજાણ બની મૌનપણે પ્રવર્તે. ગમે તે રીતે તમને રુચે તે પ્રમાણે બાહ્યથી આજીવિકાદિ કારણમાં પ્રવર્તી અને અંતરમાં મારી સાથે એકતાનતા સાધે.
“જે જે શુભ વા અશુભ પ્રારબ્ધકર્મ ઉદયમાં આવેલાં હોય અને તેથી સુખ, દુઃખ, હર્ષ, શેકમાં સમાનતા રાખીને મારી સાથે અભેદપણે વર્તી, ચક્રની ધારા ઊંચી નીચી થાય
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
અધ્યાત્મ મહાવીર છે તેમ શુભાશુભ કર્મના ઉદયથી જ્ઞાનીઓને, યેગીઓને અને અજ્ઞાનીઓને બાહ્યથી લોકવ્યવહારે ઉચ્ચનીચપણું પ્રાપ્ત થાય છે. તેમાં બાહ્યથી તે બન્નેમાં શુભાશુભ કર્મના ભેગમાં એકસરખાપણું દેખાય છે, પણ આત્માની અપેક્ષાએ જ્ઞાનીઓ બાહ્યના શુભાશુભપણાથી અંતરમાં નિર્લેપ રહે છે અને અજ્ઞાનીએ શુભાશુભ હર્ષ, શોક વગેરે કષાયોને સેવી સલેપી બને છે. જ્ઞાની અને યોગીઓને મેહાદિ કષાયસાગરના મધ્યમાં રહ્યા છતાં નવીન કમને બંધ થતો નથી. હે યેગી ! પ્રારબ્ધ કર્મોને સમભાવે ભેગવે અને તે જ ભાગકાળમાં સંચિત કર્મોને દૂર કરો તથા સ્વાધિકારે પ્રવૃત્તિમાં કિયમાણ કર્મથી અબંધ રહો. એ જ સર્વ યોગોને અપકાળમાં પ્રાપ્ત કરવાની અમેઘ શક્તિ છે. આત્માને અનાદિકાળથી અન્ય કઈ બાંધવા આવ્યું નથી અને આત્માને અન્ય કોઈ છોડાવવા આવનાર નથી. આત્મા પિતાને બાંધે છે અને આત્મા જ પિતાને છોડે છે, એમ વ્યવહારનયથી ઉપચારદષ્ટિએ તમે જાણે. સદ્ભૂત નિશ્ચયાત્મદષ્ટિએ આત્મા ત્રણ કાલમાં સ્વતંત્ર શુદ્ધ બુદ્ધ મુક્ત છે. તેને કોઈ બાંધતું નથી.
“આત્માને જડ કર્મ બાંધવાને ત્રણે કાળમાં શક્તિમાન નથી એમ સમજે અને આત્મભાવમાં રમે. આત્માનું સર્વત્ર સર્વદા સર્વ વસ્તુઓના સંબંધમાં આત્મભાવે પરિણમવું– સમભાવે પરિણમવું તે મહા સત્ય સામાયિક છે.
એવા સામાયિગમાં રહો અને સર્વકમાં સમભાવે યોગીપણું દેખે અને સ્વાધિકારે બાહ્ય પારમાર્થિક કાર્યોને કરે. રાત્રિદિવસમાં ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં રહે. આત્માની શુદ્ધતા કરવાનું લક્ષ્યમાં રાખીને તથા વિશ્વપ્રકૃતિમાં આત્માને ઉપચાર કર્યા વિના વિશ્વપ્રકૃતિને પ્રકૃતિરૂપ જાણુંને સ્વતંત્રપણે વિવેકથી વર્તા” યેગીઓએ પ્રભુ મહાવીર વિભુની આજ્ઞા મસ્તકે ચઢાવી અને પ્રભુના શાસન રાજ્યમાં આવ્યા.
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
આધ્યાત્મિક વિકાસ બ્રહ્મખેટકમાં પધારવું:
પ્રભુ સાબરમતી નદીની પૂર્વ દિશાએ આવેલા પાર્વતીય બ્રહ્મખેટક (ખેડબ્રહ્મા ) નગરના નદીકાંઠાના પૂર્વ દિશાના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સૂર્યવંશી ધર્મપાલ રાજા રાજ્ય કરતે હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણના વાસથી નગર અત્યંત સુંદર શોભતું હતું. નગરમાં બ્રાહ્મણની સંખ્યા પુષ્કળ હતી તેથી બ્રહ્મખેટકપુર તરીકે નગર પ્રસિદ્ધ થયું હતું. ધર્મપાલ રાજા વગેરે સર્વે લા મનુષ્યો પ્રભુનાં દર્શન કરવા નદીકાંઠે આવ્યા. ઋષિવૃન્દવાળા ઉદ્યાનમાં લેકોએ જાંબુના વૃક્ષ તળે બેઠેલા પ્રભુ મહાવીરદેવનું અત્યંત પ્રેમથી દર્શન અને પૂજન કર્યું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ સર્વ લેકએ નમન કર્યું. પરિણામે બંધ, ઉપગે ધર્મ:
પ્રભુએ પરિણામે બંધ, ઉપગે ધર્મ અને ક્રિયાએ કર્મ પર અત્યંત બેધપ્રદ ઉપદેશ આપ્યો. તેઓએ કહ્યું: “મનમાં જે પરિણામ થાય છે તે કર્મને બંધ પડે છે. સર્વ વસ્તુ ઓના સંબંધમાં આવવા છતાં આત્માની યાદી રહે તે આત્માના ગુણરૂપ ધર્મને પ્રકાશ થાય છે. આત્માને ઉપયોગ એ જ આત્મજ્ઞાન છે. આત્મા પિતાના જ્ઞાનરૂપ ધર્મથી ધમી છે. આત્માના જ્ઞાન અને આનંદ સ્વભાવ વિના અન્ય કોઈ અસ્તિધર્મ નથી. આત્મા ઉપગપૂર્વક સ્વાધિકારે ક્રિયાઓ કરવા છતાં કર્મને બંધ કરતા નથી. આત્મામાં જ્ઞાનાગ્નિ પ્રગટયા પછી કર્મરૂપ ઊધઈ લાગી શકતી નથી. આત્મા પોતાના જ્ઞાનથી અનંત કર્મકાછોને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરે છે. જ્ઞાનીઓ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયેના ધર્મને બજાવે છે, પરંતુ તેઓ મનમાં શુભાશુભ પરિણામ નહીં કરતા હોવાથી સર્વ ક્રિયામાં અંતરથી અક્રિયપણે વર્તે છે.” આશય પ્રમાણે ફળ–દષ્ટાંત :
આ નગરની દક્ષિણ દિશાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમય૧૩
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
માં શિયાળાની ઋતુમાં એક મુનિ ધ્યાન ધરતા હતા. ત્યાં એક ગાડાવાળે આવ્યો. તેણે વિચાર્યું કે મુનિની ચારે બાજુએ પૂળાનું છાપરું કર્યું હોય તો સારું. તેણે ચારે તરફ પૂળાનું છાપરું કર્યું. એવામાં બીજે ગાડાવાળે આવ્યો. તેણે ખૂણાની કુટીરમાં મુનિને દેખ્યા. તેના મનમાં વિવેકવિચાર આવ્યો કે આ ઝૂંપડામાં અગ્નિના તણખા પડશે તો ઝૂંપડું બળવાની સાથે મુનિ બળી જશે. એમ વિચારી પૂળાનું ઝૂંપડું કાઢી નાખ્યું. એવામાં ત્યાં આકાશમાંથી વિદ્યાધર અને વિદ્યાધરી વિમાનમાંથી હેઠાં ઊતર્યા. તેમણે મુનિમહારાજને વંદન કરી શરીરે ચંદન વગેરે સુગંધી પદાર્થોનું વિલેપન કર્યું. તેઓ આકાશમાં ઊડી ગયાં અને ત્યાં ભ્રમરે આવ્યા, ભ્રમરેએ મુનિના શરીરને ડંસ દીધા. એવામાં ત્યાં એક ભીલ આ. તેણે ચંદન વગેરે પદાર્થો દૂર કરવા મુનિના શરીર પર જળ રેડ્યું. એવામાં ત્યાં એક બ્રાહ્મણ આવ્યું. તેણે મુનિને શીત ન લાગે તદર્થે અગ્નિની તાપણી કરી. ત્યાં એક ઋષિ હતા. તેમણે આ વૃત્તાંત દેખે. તેમણે મુનિ માટે જુદી જુદી ભક્તિરૂપ પ્રવૃત્તિ કરનારાઓને સંવર-નિર્જરારૂપ ધર્મફળ કહ્યું. કરેલું શુભ કર્મ શુભ ફળ આપે છે. ધર્મના પરિણામથી તેઓએ મુનિની જુદી જુદી રીતે પયું પાસના કરી. તેનું ધર્મફળ કહ્યું. ધર્મના પરિણામથી કાર્ય કરતાં તે મુનિના શરીરનો કદાપિ નાશ થાય તોપણ ભક્તિ અને સેવાબુદ્ધિથી ધર્મ જ થાય છે, કારણ કે ત્યાં ઉપયોગથી પ્રવૃત્તિ છે. અધર્મ બુદ્ધિજન્ય અધર્મ પરિણામથી અધર્મ કર્મબંધ થાય છે. જેવા આશયથી કાર્ય કરવામાં આવે છે તેવું ફળ પ્રાપ્ત થાય છે, બાહ્ય ક્રિયાકર્મ કરતાં મનમાં પ્રગટતા શુભ-અશુભ આશય પર ધર્માધમને આધાર છે. બાહ્ય ક્રિયાકર્મ અને શુભાશુભ આશય વિના નિષ્કામભાવથી અર્થાત્ આત્મોગથી બાહ્ય ગમે તેવાં ગણાતાં કાર્યો કરતાં શુભાશુભ કર્મ બંધ થતો નથી. આત્માના જ્ઞાનો પગ આગળ
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૯૫ પરિણામ અને ક્રિયાનું કંઈ પણ ચાલતું નથી. આત્માના જ્ઞાનપૂર્વક ભક્તિ, ઉપાસના તથા સાંસારિક કર્તવ્ય કાર્યો કરતાં આત્મા વિશુદ્ધ અને નિબંધ રહે છે.” જબુવૃક્ષનું દષ્ટાંત:
“હે ભવ્ય લેક! આ જંબુવૃક્ષ પરથી હું તમને મનના શુભાશુભ પરિણામે જે છ પ્રકારની લેશ્યા કહેવાય છે તે સમજાવું છું. પાકેલાં જાંબુફળથી ભરેલા જંબુવૃક્ષને દેખીને કેટલાક લોકોના મનમાં એ વિચાર થયો કે આ જંબુવૃક્ષને મૂળમાંથી કાપી નાખી, હેડું પાડી પછી સર્વ જાંબુફળ ખાઈએ. કેટલાક મનુષ્યોએ કહ્યું કે આખુ જંબુવૃક્ષ પાડવાની કંઈ જરૂર નથી. જબવૃક્ષના એક મોટા સ્કંધને કાપી તેડીને જાંબુફળ ખાઈએ તો સારું. કેટલાક મનુષ્યએ કહ્યું કે જંબુવૃક્ષના સ્કંધને કાપવા કરતાં ડાળું કાપી ફલ ખાઈએ તો સારું. કેટલાક મનુષ્યોએ કહ્યું કે ડાળું કાપી નાખવાની શી જરૂર છે? જાંબુનાં લૂમખાં તોડી પાડીએ, ત્યારે કેટલાક મનુષ્યોએ કહ્યું કે લૂમખાંમાં તો કાચાં અને પાકાં બને જાતનાં જાંબુફળ છે તેથી પાકા ભેગાં કાચાં ફળ નકામાં તોડવાં સારાં નહી. એવામાં કેટલાક મનુ
એ કહ્યું કે જંબુવૃક્ષ પર ચઢી પાકાં ફળ ખાઈએ, ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે ઉપર ચઢી પાકાં ફળ વીણીને ખાવાને બદલે હેઠળ પડેલાં પાકાં ફળ ખાઈએ તો આપણે સર્વ ધરાઈને ખાઈ શકીએ તેમ છીએ. છ લેશ્યાઓનું સ્વરૂપ:
“આખું જંબુવૃક્ષ કાપવાના પરિણામ તે કૃષ્ણલેશ્યા છે, સ્કંધ કાપવાના પરિણામ તે નીલેશ્યા છે, ડાળી કાપવાના પરિણામ તે કાપોતલેશ્યા છે. ઝૂમખું તોડવાના પરિણામ તે તેજલેશ્યા છે. ઉપરથી પાકાં ફળ વિણવાના પરિણામ તે પ. લેશ્યા છે અને હેઠળથી ફળ વીણી ખાવાના પરિણામ તે શુકલ લેશ્યા છે.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર એક નગરને નાશ કરવાને કેટલાક ક્ષત્રિયે નગરની પાસે ગયા. કેટલાકે કહ્યું કે આખા નગરને બાળી ભસ્મ કરી નાખીએ, તે કેટલાકે કહ્યું કે નગરમાં પુરુષો અને સ્ત્રીવર્ગ છે તેમાં સ્ત્રીઓએ આપણે અપરાધ કર્યો નથી માટે પુરુષોને મારી નાંખીએ. કેટલાકે કહ્યું કે પુરમાં વૃદ્ધો અને બાળકોએ આપણે અપરાધ કર્યો નથી, માટે યુવકોને મારવા. કેટલાકે કહ્યું કે સર્વ યુવકો આપણે શત્રુ નથી. જેઓ અપરાધી છે તે યુવકોને મારી નાખવા. કેટલાકેએ કહ્યું કે જે યુવકોએ આપણા મનુષ્ય માર્યા હોય તેઓની તપાસ કરી તેઓને મારી નાખવા. કેટલાકેએ કહ્યું કે જે તેઓ માફી માગે અને પાછી હિંસા ન કરે તો તેઓને માફી આપવી. આખું નગર બાળવાના વિચારે. એ કૃષ્ણલેશ્યા છે, પુરુષને જ મારી નાખવા એવા વિચારો તે. નીલલેશ્યા છે, યુવકને મારી નાખવા એવા વિચારો તે કાપોતલેશ્યા છે, અપરાધી શસ્ત્રધારી યુવકોને મારી નાખવા તે પ લેશ્યા છે અને હિંસા કરનારા યુવકને પણ જે માફી માગી પશ્ચાત્તાપ કરે તો જવા દેવા તે શુકલેશ્યા છે.
“કૃષ્ણલેશ્યાના વિચારોની અપેક્ષાએ નીલેશ્યાના વિચારે શુભ છે. નીલેશ્યાના વિચાર કરતાં કાતિલેશ્યાના વિચારો શુભ છે. કાપતલેશ્યાના વિચાર કરતાં તેજલેશ્યાના વિચારો શુભ છે. તેજલેશ્યાના વિચારો કરતાં પદ્મશ્યાના વિચારે ઘણા શુદ્ધ ઉત્તમ છે અને પત્રલેશ્યાના વિચાર કરતાં શુકલ લેશ્યાના વિચારો, સંક૯પ-વિક, પરિણામે, અધ્યવસાયે, આશયો અત્યંત વિશુદ્ધ અને ઉત્તમોત્તમ છે. દરેક કાર્ય કરતાં છ લેશ્યાના પરિણામો પૈકી અમુક લેશ્યાના પરિણામ વર્તે છે તે આત્મજ્ઞાનથી પિતાને તરત જણાય છે.
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ લોકોને છ લેશ્યાઓ છે. ચાર નિકાયના દેવને અને દેવીઓને છ લેશ્યા છે. તિર્યંચગતિમાં છ લેશ્યા છે. નરકમાં જીવોને છ લેહ્યા છે. કૃષ્ણલેશ્યા.
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૭ સર્વ જીવોને એકસરખી હોતી નથી. તે પ્રમાણે વર્તેશ્યાના વિચાર સર્વ આત્માઓને એકસરખા હોતા નથી. એક લેશ્યાના વિચારવાળામાં વિદ્ગણ હાનિવૃદ્ધિ હોય છે. તે પ્રમાણે છ લેશ્યાના વિચારોમાં પરસ્પર પડ્ઝણ હાનિવૃદ્ધિ જાણવી.
જ્યાં સુધી મન છે ત્યાં સુધી શુભાશુભ વિચારરૂપ શુભાશુભ લેશ્યા છે. આદ્ય ત્રણ વેશ્યાઓ અશુભ છે. તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુભેચ્છા શુભ છે. તેજલેશ્યા, પૌલેશ્યા અને શુક્લલેશ્યાના વિચારથી સમ્યગ્દષ્ટિ અને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થાય છે.
વિચારોને છ વિભાગમાં વહેંચવા તે છે વેશ્યા જાણવી. શુભાશુભ પરિણામના વિચારોના વેશ્યાની અપેક્ષાએ છ વિભાગ પડે છે. છ લેસ્થાના મનદ્રવ્યની અપેક્ષાએ છ પ્રકારના રંગ છે અને વિચારના મનદ્રવ્યરૂપ પુગલસ્કંધના તે રંગોને આત્મજ્ઞાનથી ધ્યાની દેખી શકે છે. જેમ જેમ મનના વિચારો ઉચ્ચ, શુદ્ધ અને ગુણધારક થતા જાય છે તેમ તેમ ઉચ્ચ લેશ્યાના રંગે થતા જાય છે અને શરીર પર ઓજસ પ્રકાશે છે. લેશ્યાના રંગથી વિચારોનું જ્ઞાન થાય છે. ભય, ખેદ, દ્વેષ, મેહ, કામના વિચારો જેમ જેમ ટળે છે તેમ તેમ શુદ્ધ વિચારો પ્રગટયા કરે છે. લેશ્યાઓ એ જ મનના પરિણામે છે. આત્મા
ઉપગ દેતાં શુભાશુભ વિચારોના વિકલ્પ–સંકલ્પ કરવાની કિયા બંધ થાય છે. મારા ભક્તો પાસે અશુભ લેશ્યાઓ રહેતી નથી. મારા ભકતો શુભ લેશ્યાઓને વરે છે અને છેવટે સર્વ પ્રકારની લેશ્યાઓથી રહિત થાય છે. મારી ભક્તિ અને ઉપાસનામાં શુભ લેસ્યાઓ સર્વ પ્રકારનાં કાર્યો કરવા છતાં વતે છે.
ધનદત્ત શેઠને પુત્ર ઈલાકુમાર હતો. તેણે નટડી સાથે લગ્ન કર્યું હતું અને તે નટનાં કર્મ કરતો હતો. તેણે દેર પર નાચતાં આત્માને ઉપગ મૂક્યો અને નાચવાની ક્રિયા કરવા છતાં વાંસના દર પર કેવળજ્ઞાન પામે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરે અનુક્રમે રાજસભામાં અને ચોરીમાં આત્મપયોગથી
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
અધ્યાત્મ મહાવીર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાનને આત્મામાં પ્રકાશ કર્યો. ભવ્ય લેકે! ઉજજવલ લેસ્થાના વિચાર કરો અને મનના વિચારો છાંડ આત્માપયેગી થાઓ.
અશુભ વિચારો અને અશુભ કર્મોથી દેશ, રાજ્ય અને સંધનો પરંપરાએ નાશ થાય છે. શુભ વિચારે એ જ સ્વર્ગ અને અશુભ વિચારો એ જ નરક છે. શુભ કર્મ એ જ સ્વર્ગ અને અશુભ કર્મ એ જ નરક છે. શુભ કર્મ અને અશુભ કર્મ બન્ને મનની શુભાશુભ કલ્પનાથી વ્યવહારાય છે. આત્મજ્ઞાની. થયા પછી મારા ભક્તો પરિણામ અને કર્મને સાધન તરીકે વાપરે છે અને પરિણામ તથા ક્રિયાઓને જ્યારે ત્યાગ કરે હોય છે ત્યારે ત્યાગ કરે છે. સ્વાધિકાર સર્વ કર્તવ્યકર્મો કરે, પણ આત્મા વિના અન્ય કંઈ ન ઈચ્છો. મને ઇચ્છો, મને પામે. મારામાં પ્રેમ રાખે અને તે પ્રેમથી સર્વ લોકોને દેખે અને વર્તો. કેઈ વખત ઉદાસ ન રહે. મારાં દર્શન કર્યા પશ્ચાત્ તમારે મેં ઉદ્ધાર કર્યો છે. ઉજજ્વલ. પરિણામવાળા બને. આમેગથી વર્તો. પરિણામ એ મનને ધર્મ છે અને ઉપગ એ આત્માને ધર્મ છે. આત્માના ઉપ
ગથી રહેતાં સર્વ પ્રકારની નિત્ય-નૈમિત્તિક કે આકસ્મિક ક્રિયાથી. મુક્તિ થાય છે. જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં સર્વ કર્મને ક્ષય. કરે છે અને અજ્ઞાની કરોડો ભવ સુધી તપક્રિયા કરવા છતાં પણ મારા જ્ઞાન વિના મુક્તિ પામી શકતો નથી. શાસ્ત્રના
લોક મુખે કરવા માત્રથી મારી પ્રાપ્તિ થતી નથી. શબ્દશાસ્ત્ર, ભાષાશાસ્ત્રાદિ શાના પારગામીઓ પણ મારી ભક્તિઉપાસના વિના આત્માના ઉપયોગને પ્રાપ્ત કરી શકતા નથી.
“કરોળિયે જાળું રચીને તેમાં સપડાય છે તેમ તમે. મેહપ્રકૃતિનું જાળું રચીને તેમાં ફસાઈ ન પડે. વિશ્વની સમૃદ્ધિ, અને વિશ્વનું રાજ્ય તથા વિશ્વના કર્તાહર્તા હોવા છતાં તમે પિતે આત્મા છે એવી યાદીથી વિશ્વમાં બંધાવાના નથી અને
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૯ વિશ્વ તમને બાંધવા શક્તિમાન થવાનું નથી એવા તમે આત્મા એ છે એવો વિશ્વાસ રાખીને વર્તા. સ્થૂલ શરીરમાં રહેલા એવા હે લેકે ! તમે વિશ્વમાં સર્વજ્ઞ થવા મુસાફરી કરો છો, એવો નિશ્ચય રાખે. જેમાં તમને આનંદરસ પડે તેવું સર્વ કર્મ કરવાનો તમારો અધિકાર છે. જે કરવામાં તમને રસ પડતો નથી તે કરવાને તમારો અધિકાર નથી, એવો સત્ય નિયમ છે. આ સત્ય નિયમ જ મારી આજ્ઞા છે. તમને જે કર્મ કરવામાં કંટાળે આવે છે કે ગમતું નથી, અરુચિ થાય છે, તે કર્મ કરવામાં તમારે અધિકાર નથી. તમને જે રીતે આનંદરસ ઉત્પન્ન થાય તે જ રીતથી પ્રવતી આગળ વધે. જ્યાં રસ પડે ત્યાં મારું આનંદસ્વરૂપ છે. જ્યાં આનંદરસ પડે ત્યાંથી તમારા મેક્ષનો સ્વતંત્ર યોગ શરૂ થાય છે. સર્વ મનુષ્યોના રુચિ અને રસના માર્ગ અસંખ્યાત છે. જ્યાં એકને રસ પડે છે ત્યાં બીજાને રસ પડતો નથી. માટે જે ગમે તે કરો, એ જ તમારા માટે યુગ છે. તમારા માટે જે રસદાયક નથી તેમાં પ્રવર્તવું તે જ ગુલામી, પરતંત્રતા, શુષ્ક ક્રિયા તથા જડપણું છે. તેનાથી દૂર રહો. જ્ઞાન, ભક્તિ, સેવા, કર્મ, વિનય, શ્રદ્ધા, સદાચાર, વિવેક, નિવૃત્તિ વગેરે અસંખ્ય મોક્ષમાર્ગો છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતોષ વગેરે અસંખ્ય મોક્ષમાર્ગો છે. તમને જે રુચે અને
જ્યાં તમને રસ પડે ત્યાં આગળ વધો. સર્વ યેગે એ જ મારો જૈનધર્મ છે અને તેનાથી જિનધર્મની પ્રાપ્તિ થાય છે. પરબ્રહ્મ એવા મારી ઉપાસના કરે. મારું ધ્યાન ધરે. સત્તાએ હું એક છું, એક બ્રહ્મ છું. એવા મને ધ્યાવે અને આનંદરસરૂપ અમૃતનું પાન કરી અમર બને.”
એ પ્રમાણે પ્રભુએ બ્રહ્મખેટકપ્રદેશવાસી ઋષિ, બ્રાહ્મણ વગેરેને ઉપદેશ આપ્યો. એ ઋષિ, બ્રાહ્મણે જૈનધમી હતા. તેઓ શ્રી પાર્શ્વનાથના ધર્મ શાસનમાં હતા. હવે તેઓ પ્રકટ પ્રભુ પરમાત્મા મહાવીર દેવના ધર્મસામ્રાજ્યમાં આવ્યા
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
અધ્યાત્મ મહાવીર અને પ્રભુના ભક્ત બન્યા. પ્રભુએ તેઓને મુક્તિભાવ આપ્યું. વિદ્યાપુર-પ્રબોધ :
પ્રભુ મહાવીર પરમેશ્વર પુનઃ સાબરમતી નદીની પાસે આવેલા વિદ્યાપુર નગરમાં આવ્યા. તેમનાં દર્શન કરવા લાખો પુરુષો અને સ્ત્રીઓ આવ્યાં. પ્રભુનાં દર્શન કરી સર્વ અત્યાનંદ પામ્યાં. પ્રભુએ ભક્ત લોકોને જણાવ્યું કે, “તમો સાધુ, સંત, મહાત્માઓની સેવા કરે. સેવાધર્મથી જે ન મળી શકવાનું હિોય તે મળી શકે છે. જીવન્મુક્ત મહર્ષિઓને પ્રારબ્ધ પ્રમાણે જીવનપર્યત સેવા કરવી પડે છે. બ્રાહ્મણોએ લેકેની વિદ્યાદાનથી સેવા કરવી. ક્ષત્રિએ લકેના જાનમાલની રક્ષા કરવારૂપ સેવા કરવી. વૈશ્યએ ધનાદિકના દાનથી લોકેની સેવા કરવી. શૂ દ્રોએ લેકનાં ઉપયોગી કાર્યો કરવાં. અહંકાર, ખેર, કલેશ અને ભય છે ત્યાં સેવા નથી. જે કાળે લોકોને જે સેવાની જરૂર હોય તે કાળે લેકેની તેવા પ્રકારની સેવા કરવી. પરસ્પર લેકોએ ભેગા મળીને ધન, માલ, પશુ વગેરેની તકરારી બાબતનો અંત આણો. લોકોએ અરસપરસ એકબીજાને ગુપ્ત સહાય આપવી, ગુપ્તદાન કરવું. પ્રાણાતે પણ વિરોધ થતાં એકબીજાનાં દૂષણો પ્રગટ ન કરવાં. જે કંઈ કરવું તે મારી ભક્તિથી કરવું. મારામાં સર્વસ્વાર્પણ કરવું. એકબીજા પર કરેલા ઉપકારોને કહી બતાવવા નહીં. શારીરિક વિર્યની બ્રહ્મચર્યથી રક્ષા કરવી. સંતાનની ઉત્પત્તિ કરવાના પ્રસંગ સિવાય પુરુષોએ સ્ત્રીઓના સમાગમમાં ન આવવું. પતિ અને પત્નીએ એક શધ્યામાં ભેગાં સૂઈ રહેવું નહીં. પતિ અને પત્નીએ સંતાન
ત્પત્તિની ઇચ્છાથી સંસાર માંડે. પતિ અને પત્નીએ પ્રેમમાં, વિચારમાં, આચારમાં, મૈથુનમાં વ્યભિચારીપણું કરવું નહીં.
મિચ્યા દેવ અને દેવીઓની તૃપ્તિ માટે પશુહિંસાદિ કુકર્મો કરવાં નહીં. ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ ધારવી અને ગુરુની આજ્ઞા પાળવામાં અત્યંત ઉત્સાહથી વર્તવું. સાધુ, સંત,
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૦૧ મહાત્માઓની નિંદા ન કરવી. કજિયાલાલે બની તે વડે પ્રાણાતે પણ આજીવિકા ન ચલાવવી. સ્ત્રીએ વેશ્યાકર્મ કરી જીવવા કરતાં ભરવામાં કલ્યાણ માનવું. પુરુષવર્ગે પુત્રોનું અને બાલિકાએનું બાળલગ્ન પ્રાણુતે પણ ન કરવું. શરીરનું આરોગ્ય રહે એવી રીતે આસન, પ્રાણાયામ, કસરત કરવાં તથા નિયમિત ખોરાક લેવો. બાળકોને અને બાલિકાઓને ધર્મશા શીખવવા. ચંડાલ વગેરે શૂ દ્રો પૈકી એક પણ મનુષ્યને વિદ્યાજ્ઞાન વિનાને ન રાખો. વિદ્યાગુરુઓએ વિદ્યાનો વિકય ન કરો. કન્યાવિકય અને વરવિકથી પણ વિદ્યાને વિય અધિક દેલવાળો છે. વિદ્યાર્થીઓને સર્વ જાતની વિદ્યાનું શિક્ષણ આપવું અને તેઓને સર્વ પ્રકારે શક્તિમાન બનાવવા. તે વિદ્યાપુરવાસી લકો ! મારી શિક્ષા પ્રમાણે વર્તે. વિદ્યાપુરમાંથી જૈનધર્મોદ્ધારક આચાર્યો ભવિષ્યમાં પ્રગટશે અને તેથી જેને સામાજ્યને વિશ્વમાં સર્વત્ર સંદેશે પહોંચશે. શરીરે બળવાન થાઓ. શરીરવીર્યનું એક બિંદુ પણ નકામું ન જવા દે. શરીરવીર્યના એક બિંદુની અનંતગણી કિંમત જાણે. મનમાં નકામે એક વિચાર પણ ન કરે. આત્માનું બળ પ્રાપ્ત કરો અને કામરૂપી પશુને સદા આજ્ઞા પ્રમાણે વર્તાવે. તમારી ચડતી કરવી વા તમારી પડતી કરવી એ તમારા હાથમાં છે. પરસ્પરમાં મારા સરખો પ્રેમ ધારણ કરો. વૈર, દ્વેષ, ઈર્ષાથી હજારે ગાઉ દૂર રહો. મહાત્માઓની સેવા કરો, પણ મહાત્માઓને ક્રોધી ન કરો. ગુરુના હુકમમાં અને મારા હુકમમાં ભેદભાવ ન રાખો.
તમારા પુત્રોને પ્રામાણિક કરવા માટે પ્રથમ તમે પ્રામાણિક બને. અપ્રામાણિક મનુષ્યના વંશજે દુનિયામાં જીવી શકતા નથી. છેવટે તેઓને નાશ થાય છે. તમે એકલપિટા ન બને. તમારી સંપત્તિમાંથી જેઓને આપવાલાયક કંઈ હોય તેઓને નિષ્કામબુદ્ધિથી આપો. દેવ-ગુરુ-ધર્મ પરથી તમારી શ્રદ્ધા-પ્રીતિ ઊઠવાની સાથે તમારી અને તમારી વંશ
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
અધ્યાત્મ મહાવીર પરંપરાની પડતી છે. પરંતુ આચાર્ય, સાધુઓ પર શ્રદ્ધાપ્રેમથી તમારી ચઢતી છે એમ જાણે. તમારા ગુરુઓ પર તમારા વંશજોને જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ છે અને તેઓની આજ્ઞા પ્રમાણે જ્યાં સુધી તમારા વંશજો વર્તાશે ત્યાં સુધી વિદ્યાપુરની વિશ્વમાં હયાતી રહેશે. વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કરે અને લોકોને શીખવે તે બ્રાહ્મણ છે. એવા બ્રાહ્મણની માન-વિનયથી સેવા કરો અને તેઓને આજીવિકા વગેરેમાં અન્ન-ધનથી ભક્તિ કરો. ગરીબ, લૂલાં અને એ ધળાને ખવરાવીને ખાઓ. ક્ષાત્રધર્મ પ્રમાણે ગુણકર્મથી વર્તનાર ક્ષત્રિનું માન કરો. તેની પ્રશંસા કરો. જેઓ નામમાત્રથી વા જાતિ માત્રથી ક્ષત્રિયો છે તેઓ દેશ, કોમ, સંઘ કે રાજ્યનું શ્રેય કરવા સમર્થ થતા નથી. ગુણકર્મથી જાતિ છે. જન્મથી બ્રાહ્મણાદિ જાતિમાં જે જાતિગ્ય ગુણકર્મો હતાં નથી તો તેથી દેશ, સંઘ, રાજ્યાદિકની ઉન્નતિ થતી નથી.
“હે ભવ્ય લોક ! તમારામાં અનંત શક્તિઓ છે. આલસ્ય અને પ્રમાદથી તમારી શક્તિઓ કટાઈ ગઈ છે અને કટાઈ જશે. માટે આલસ્ય છડી ઊઠે. સત્ય પ્રેમ અને ઉત્સાહથી સર્વને એકાત્મા જાણી પ્રવર્તે. પરસ્પર એકબીજાના જીવનમાં પિતાનું જીવન માની, ભેદભાવ ભૂલી, સાથે મળી, કાર્યો કરે અને તમારું સ્વતંત્ર જીવન જાળવી રાખો. અનેક દુઃખ, સંકટ, ઉપસર્ગ સહીને કંચનની પેઠે કષ, છેદ, તાપ સહી આત્મશુદ્ધિ કરે. આત્મશુદ્ધિ કર્યા વિના તમારી સત્યાન્નતિ થનાર નથી. માટે આત્મભાવથી અને આત્મજ્ઞાનથી જાગ્રત થઈ આત્મવિશુદ્ધિ કરો. તમારું જીવન સત્યમય કરો અને મન-વાણીકાયાને અસત્યથી દૂર રાખો. સ્થૂલ મનુષ્ય શરીરનો ત્યાગ થતાં પૂર્વે ધર્મની સાધના સાધી લે. ધર્મના સામાન્ય ભેદમાં મતભેદબુદ્ધિ ન રાખે. જૈનધર્મને આરાધે. તમારા નગરમાં ભવિષ્યમાં. અનેક મહાત્માઓ સંક્રાંતિયુગપ્રસંગે પ્રકટશે. શાસ્ત્રવાસનાથી
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૦૩
તેમાં બધાઈ ન જામે. શાસ્ત્રોમાંથી જે જે ચેાગ્ય સત્ય લાગે તે ગ્રહેા. શ્રદ્ધાગમ્ય તત્ત્વાની શ્રદ્ધા કરા, પણ તેમાં શુષ્ક ત કરી નાસ્તિક ન અનેા.
આત્મામાં મનને લગાડા, આત્મામાંથી સત્યેા પ્રગટવાનાં એવી શ્રદ્ધા રાખી પ્રવર્તો. ઉપકારીઓના ઉપકાર યાદ કરો અને કૃતઘ્ન ન અનેા જ્ઞાન લેવામાં સ ંતાષ ન રાખેા. સર્વ શાસ્ત્રાના અભ્યાસમાં સ ંતોષન માના. સતાની સંગતિ કરતાં ધન, સત્તા, રાજ્ય, વિદ્યાને અધિક ન માનેા. જાડી અને હાનિકારક કુરૂઢિઓના ત્યાગ કરા. દારુ, માંસ, જુગાર, વેશ્યાગમન અને ચારીથી દૂર રહેા. પશુઓનુ અને પ`ખીઓનુ રક્ષણ કરા.’ ઇત્યાદિ ઉપદેશને શ્રવણ કરીને વિદ્યાપુરના સૂર્યવંશી રાજા વિજયદેવ અને બ્રાહ્મણ વગેરે લેાકે પ્રભુના ભક્ત અન્યા અને પ્રભુનું શરણ સ્વીકાયુ" તથા પ્રભુની સ્તુતિ કરી આત્મભાવને પામ્યા. પ્રભુએ સાબરમતીના કાંઠાનાં ગામ અને શહેરામાં કલિયુગમાં જૈનધમ પ્રવશે એવા આશીર્વાદ આપ્યા. ખેટકપુર(ખેડા)માં પ્રવેશ :
પ્રભુ મહાવીરદેવે ત્યાંથી વાત્રક સેઢી નદી પાસે આવેલા. ખેટકપુર (ખેડાના) ઉદ્યાનમાં ઋષિઓના આશ્રમમાં પ્રવેશ કર્યાં. પ્રભુને સર્વ ઋષિઓએ વંદન-નમન કર્યુ ઋષિઓએ પ્રભુની પૂજા કરી. બ્રાહ્મણ વગેરે ચારે વણુના લેાકેાને ખબર પડતાં તેઓએ મહાત્સવપૂર્વક ત્યાં આવીને પ્રભુને વાંધા અને પેાતાના ઉદ્ધાર કરવા પ્રભુને વિનંતિ કરી તથા ચારે વણુની ચડતીપડતીનું કારણ પૂછ્યું. પ્રભુએ સ લેાકેાને આત્મજ્ઞાન આપ્યું. અને સર્વ લેાકેાને કૃતા કર્યાં. બ્રાહ્મણ વર્ગાદિની ચડતીપડતી સંબધી કહેવા લાગ્યા કે, ‘બ્રાહ્મણેાના વંશજો વિદ્યાજ્ઞાનથી યુક્ત રહેશે ત્યાં સુધી સત્ય બ્રાહ્મણ. તરીકે લેખાશે. વિદ્યાજ્ઞાનથી રહિત થતાં તે સકુચિત પથ, વિચાર અને આચારવાળા થશે. અયેાગ્ય કાળે લંગ્ન, બાળ
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અધ્યાત્મ મહાવીર
લગ્ન, ખાલમૈથુન, વ્યભિચાર, અજ્ઞાન, મેાહુ અને અસત્યથી બ્રાહ્મણ્વની પડતીના પ્રારંભ થશે. લક્ષ્મી, લાલ, માહ, અહંકાર અને રાજાના સેવક મની જ્યારે તેઓ મારા સત્ય ધથી વિમુખ અનશે, આત્માને વ્યાપક નહી. અનાવશે અને અયેાગ્ય સતાનાને પેદ્દા કરશે તથા મેળ વિનાનાં વ્યભિચારી લગ્નો કરશે ત્યારે તેઓની પડતીના પ્રારભ થશે. જ્યારે તે ધર્મના નામે અસત્ય ધમેમાં પ્રગટાવશે, મેાહના રાજ્યના સ્વીકાર કરશે, આત્મરાજ્ય પર શ્રદ્ધા-પ્રીતિ નહીં ધારણ કરે ત્યારે તેઓની પડતીના પ્રારંભ થશે. જ્યારે તે વંદા વગેરેના કલ્પિત અ કરશે, જ્ઞાની ગુરુઓની સેવા કરશે નહીં, બ્રહ્મચર્યાશ્રમથી ભ્રષ્ટ થશે, વાનપ્રસ્થાશ્રમથી ભ્રષ્ટ થશે અને જ્ઞાન કરતાં રાજ્યલક્ષ્મી પર અત્યંત રાગ ધારણ કરશે ત્યારે તેઓની પડતી થશે અને તેનાં સંતાનેામાં અને શૂદ્રોમાં ભેદ રહેશે નહીં. જ્યારે બ્રાહ્મણના વંશજો વિદ્યાજ્ઞાન અને ઉચ્ચ કમ વિનાના થયા છતાં પેાતાના કદાગ્રહના ત્યાગ નહી કરે, અનાદિકાળથી ચાલતા આવેલા જૈનધર્મને નાસ્તિક કહીને તેનાથી સ લેાકેાને વિમુખ કરવા પ્રયત્ન કરશે, મારી શ્રદ્ધા-પ્રીતિથી તથા મારા ઉપદેશથી વિમુખ થશે, ઉદાર અનેક સાપેક્ષ ધમ ભાવનાએથી વિમુખ થશે તથા ત્યાગીએની હેલના કરશે, ત્યારે તેઓની પડતી થશે. જ્યારે બ્રાહ્મણા ધર્મ પર અનેક કાયદાઓ કરશે અને ધર્માંનાં મૂળ રહસ્યાને સમજવાની યાગ્યતા નહીં ધરાવે ત્યારે તેઓના વશજોની પડતી થશે.
‘ જ્યારથી બ્રાહ્મણવ'શજો ઉદાર પ્રેમભાવથી મારી ભક્તિ કરશે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવતશે અને અનેક ધર્મોમાંથી સત્ય જોવા-આદરવારૂપ જૈન ધર્મોના આદર-સ્વીકાર કરશે ત્યારથી તેએની સર્વ બાબતમાં ચડતી થશે. સત્ય બ્રાહ્મણેામાં હું છું અને તેએ મારામાં છે. જ્યારથી કલિયુગમાં બ્રાહ્મણેા પુનઃ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરશે, અયેાગ્ય અધર્મી વીર્ય હીન સતાના
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૦૫ ઉત્પન્ન નહીં કરશે, વ્યભિચારી લગ્ન નહીં કરશે, લક્ષ્મી, સત્તા, રાજયના ગુલામ નહીં બનશે અને રજોગુણ તેમ જ તમોગુણને જીતી જૈન બની સાત્ત્વિક ગુણી બ્રાહ્મણે થશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. વેદે અને આગામાં મારું જ્ઞાન છે એમ અનુભવી, વ્યાપક જ્ઞાની બની આત્મસામ્રાજ્યમાં વર્તશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. જ્યારથી બ્રાહાણા આત્માની ઉન્નતિ તરફ લક્ષ્ય આપશે અને સર્વ વર્ણની ઉન્નતિ થાય એવાં શિક્ષણે આપશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. જ્યારથી બ્રાહ્મણે મારા પૂર્ણ વિશ્વાસ અને પ્રેમી બનશે અને પક્ષપાત, કદાગ્રહ, દ્વેષાદિકથી રહિત થઈ આત્મચારિત્ર્યને પ્રાપ્ત કરશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. બ્રાહ્મણ જ્યારે ચડતીના હેતુઓનું અવલંબન કરશે ત્યારે ચડતીને પામશે અને અવનતિના હેતુઓનું અવલંબન કરશે ત્યારે પડતીને પામશે. ચડતી અને પડતીને આધાર વસ્તુતઃ પિતાના પર છે. મારા ભક્ત બ્રાહ્મણે દેશકાલાનુસારે વર્તે છે અને ક્રિયાજડ બનતા નથી. જે કાળે, જે ક્ષેત્રે, જે યોગ્ય લાગે તે કરે છે તે મારા સ્વરૂપની હદ બાંધતા નથી. મારા ભક્ત જ્ઞાની બ્રાહ્મણો જેને જે વિદ્યાજ્ઞાન દેવાની લેગ્યતા જાણે તેને તે વિદ્યાદાન આપે છે. મારા ત્યાગીઓની, ઋષિઓની અને આચાર્યોની ચડતી પડતીને આધારે પણ તેઓના હાથમાં. છે. મારા ત્યાગીએ જે આત્માભિમુખ બની વર્તે છે તો તેઓ આત્મસામ્રાજ્યના શાસક બને છે અને જે તેઓ મોહસન્મુખ વર્તે છે તે તેઓ પડતીને પામે છે. પડતીને ક્ષણમાં બદલી ચડતીના માગે વિચારી શકાય છે.
આ વિશ્વમાં આત્માથી અશક્ય એવું કંઈ નથી. પાપીમાં પાપી મનુષ્ય ક્ષણમાં મેક્ષાભિમુખ થાય છે. મેદવૃત્તિ એ જ કલિયુગ છે અને આત્મભાવ તે જ સત્યયુગ છે. જે યુગ. કરવો હોય તે કરી શકાય છે. મારા ભક્ત ક્ષત્રિયે આત્મશ્રદ્ધા, પ્રેમ, ધૈર્ય, પરાક્રમ, નિર્ભયતા, ઉત્સાહ, ખંત, પુરુષાર્થ રક્ષણ
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
અધ્યાત્મ મહાવીર
શક્તિ, ઉદારતા, આત્મèાગ, નિમ્મૂહભાવ, અનાસક્તિ, સત્ય, દયા, દાન, દમ, પરોપકાર, જ્ઞાન વગેરે દૈવી ગુણૈાથી ઉન્નત થાય છે અને થશે તથા નિયતા, અધમતા, સ્વાર્થ, અસત્ય, ચારી, વ્યભિચાર, અસંયમ, લેાભ, ક્રોધ, અહંકાર, કપટ, અશ્રદ્ધા, અપ્રેમ, અનીતિ, જુલ્મ, આપડાઈ, ઈર્ષ્યા, નિન્દા વગેરે આસુરી દુગુ ણાને સેવવાથી પડતીને પામે છે. મારા ભક્ત વૈશ્યા દૈવી ગુણકથી પેાતાનુ' અને વિશ્વનું શ્રેય સાધી શકે છે અને ચારી, જુગાર, પ્રપંચ, લાભ, દારૂ, માંસભક્ષણ, અનીતિ, આપવાથી પણું, વિશ્વાસઘાત, અસત્ય, નિર્દયતા વગેરે દુગુ ણેાથી પેાતાનુ' તથા પેાતાના વંશજોનુ હીનત્વ કરે છે તેએ દેશ, સંઘ અને મારા ધર્મને ભૂલવાની સાથે અધેાગતિને પામશે. મારા ભક્ત શૂદ્રો જ્ઞાન, વિવેક, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસનાથી આત્મશુદ્ધિને પામે છે અને પામશે—એવું જાણીને હે ભક્ત લેાકેા ! સત્ર સદ્ગુણે અને સત્કર્મોના પ્રચાર કરા. એકબીજાના ગુણેાને ગ્રહે અને કાઈની નિંદા ન કરો. ધર્મગુરુઓની નિંદા ન કરેા. ધર્માચાર્યાંના દોષ જોવાની દુબુદ્ધિથી પડતીને પ્રારંભ થાય છે. સદ્ગુણાના સામ્રાજ્યને હૃદયમાં સ્થાપા અને દુર્ણાના સામ્રાજ્યને હૃદયથી દૂર કરે. તમારા આત્માએને નીચ ન માને. તમે જેવા પેાતાને માનશે। તેવા તમે થશેા. આત્મસામ્રાજ્યમાં શાંતિ અને સુખ છે. માટે સાતીય મનુષ્યા ! તમે સ્થૂલ વિશ્વના સ’અંધમાં નિર્દેહભાવે વર્તે.’ પ્રભુના એવા સદુપદેશ શ્રવણ કરીને અને પ્રભુની પરમાત્મતા અનુભવીને ખેટકપુર અને તેની આસપાસના સ લેાકેાએ પ્રભુનું શરણ સ્વીકાર્યું અને તે જૈન થયા. મહીકાંઠા પરના ચારાને ઉપદેશ:
ન
પ્રભુએ ત્યાંથી મહીનદીના કાંઠા પરનાં ગામામાં વિહાર કર્યા. ત્યાં કાંઠા પર વાસ કરનારા ચારાને જણાવ્યું કે, ‘અરે ચારા ! તમે મનુષ્યજિંદગીને પાપમય બનાવા નહીં. ચારીથી હિંસા, -અસત્ય, વ્યભિચાર, જુગાર, વેશ્યાગમન, ક્રોધ, માન, વિશ્વાસ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૭ ઘાત વગેરે અનેક પાપ પ્રગટે છે. હે લેકે ! તમે ચોરીથી કદી શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકવાના નથી. પ્રભુએ ચારો પર દષ્ટિ સ્થાપન કરી તેથી ચોરોએ પોતાના પૂર્વભવ દીઠા અને વર્તમાન ચોરી કર્મથી થનાર નરકને દેખવા લાગ્યા. નરકમાં રહેલા નારકી જાને થતી અનેક પ્રકારની વેદના દેખીને તેઓ પ્રજી ઊઠયા. નારકી જીવોના પિકારો શ્રવણ કરીને તે અત્યંત ધ્રુજવા લાગ્યા. ક્ષણમાં તેઓની આંખ ઊઘડી અને પોતાની સામે ઊભા રહેલા મહાવીર પ્રભુને તેઓએ દીઠા અને પ્રભુના ચરણમાં પડી રેવા લાગ્યા. પિતાનો નરકવાસ થવાનો છે એવું દેખી– જાણું તેઓના હોશ ઊડી ગયા. અશ્રુભરી દષ્ટિથી તેઓ કહેવા લાગ્યા કે, “હે પરમેશ્વર! આ વિશ્વના તમે રક્ષક છે. અમોએ અનેક પુરુષનાં, અનેક સ્ત્રીઓનાં અને અનેક બાળકોનાં ધન માટે ખૂન કર્યા છે. દેવીઓને બકરા વગેરે પશઓના ભેગે ચડાવ્યા છે. જૂઠું બોલવામાં બાકી રાખ્યું નથી. હે દેવ! અનેક જાતનાં અમોએ પાપ કર્યા છે, અનેક સતીઓને લૂંટી છે, કુમારિકાઓને ભ્રષ્ટ કરી છે. દારૂ પાન કરવામાં કચાશ રાખી નથી. પશુઓ અને પંખીઓને મારી તેઓનાં શરીરને ખાધા છે. હે પ્રભો ! આપના વિના અમારા જેવા પાપી રાક્ષસોને ઉદ્ધાર કરવા અન્ય કોઈ સમર્થ નથી.
હે મહાવીર પરમેશ્વર ! અમને તારે. અમે એક ઋષિના મુખથી સ ભળ્યું હતું કે અમારે ઉદ્ધાર કરવાને આપ પધારશે. હે પ્રભો ! આપના દર્શન તથા બંધથી અમારામાંથી દુિબુદ્ધિ ટળી ગઈ છે અને બુદ્ધિ પ્રગટી છે. હે પ્રભો ! અમોએ જે પાપકર્મો કર્યા તેઓને નિંદીએ છીએ અને હવે કદાપિ ચોરી વગેરે પાપકર્મોને પ્રાણાતે પણ કરીશું નહીં.' ઇત્યાદિ તેઓને પશ્ચાત્તાપ દેખીને મહાવીર પ્રભુએ તેઓના મસ્તક પર હસ્તસ્પર્શ કર્યો અને દયા કરી તેઓને ધર્મમાં વાન્યા. હજારો ચોરોએ પ્રભુને વંદન કરી પ્રભુનું શરણું
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અધ્યાત્મ મહાવીર સ્વીકાર્યું અને તેઓને પ્રભુએ નરકગતિમાં જવાથી ઉગારી લીધા. હજારો ચોર જેનધમી ભક્ત બન્યા. તેઓ કૃષિકર્મ વગેરે કર્મોથી આજીવિકા ચલાવવા લાગ્યા અને ધર્મે નીતિથી. પ્રભુનું ધ્યાન ધરી જીવન ગાળવા લાગ્યા. લાખો પાપી અને પ્રભુએ દર્શનમાત્રથી ઉદ્ધાર્યા. રતિસારને પ્રતિબોધઃ
પ્રભુએ સૂર્ય ગામની પાસે મહીકાંઠા પર મુકામ કર્યો. ત્યાં એક મહાવ્યભિચારી રતિસાર નામને ઠાકોર રાજ્ય કરતો. હતો. તે અનેક રૂપવતી સ્ત્રીઓને સપડાવી તેઓને શિયળથી ભ્રષ્ટ કરતે હતે. તે તમે ગુણી દેવીની ઉપાસના કરીને તેઓ વડે રૂપવતી સ્ત્રીઓને પોતાના તાબે કર્તા હતા. પ્રભુએ કરુણા કરીને તેને ઉદ્ધાર કરવા માટે તેના સ્થાન પાસે મુકામ કર્યો. રતિસારે પ્રભુને અન્યત્ર જવા કહ્યું, પણ પ્રભુ ત્યાં જ સ્થિર રહ્યા. રતિસાર કોધ કરીને તલવારથી પ્રભુને મારવા દેડ્યો, પણ તે
ત્યાં થંભી ગયો. તેણે દેવીઓ બોલાવી, પણ તે ત્યાં આવી પ્રભુને દેખી ધ્રૂજવા લાગી અને પ્રભુને કાલાવાલા કરવા લાગી.
પ્રભુએ રતિસારને કહ્યું કે, “હે રતિસાર !તારી શક્તિ ક્યાં ગઈ? કેમ અહીં આવી શકતો નથી ? તે અનેક સ્ત્રીઓનાં શિયળ ભ્રષ્ટ કર્યા છે. હે દેવીઓ ! તમે મહાપાપ કર્યું છે. તમેએ પાપીને પાપ કરવામાં સહાય કરી છે. પ્રભુએ રતિસારને કહ્યું કે, “હે રતિસાર! શરીરના રૂપથી તું મોહ પામ્ય છે, પણ શરીરનું રૂપ ક્ષણિક છે. ચામડીના રંગમાં મેહ પામવાથી કદાપિ સત્ય સુખ મળનાર નથી. કાયાના નવ દ્વારમાં અશુચિ ભરેલી છે. દુર્ગધથી ભરેલા એવા શરીરના રંગમાં મેહ કરે એ અજ્ઞાન છે. સુકમળ કેળના જેવી કાયાને વિણસતાં વાર લાગતી નથી. શરીરમાં અનેક સૂક્ષ્મ જંતુઓ ભરેલા છે. શરીરનું રૂપ બદલાય છે.
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
ર૦૯ - “સ્પર્શેન્દ્રિયના ભેગથી કદાપિ કેઈને તૃપ્તિ કે શાંતિ થઈ નથી અને થનાર નથી. ખસને ખણવાથી જેમ શાંતિ થતી. નથી અને ઊલટી વધારે ખરજ આવે છે, તેમ સ્પર્શેન્દ્રિયના વિષયભેગો ભોગવવાથી અનંતકાળે પણ સત્ય તૃપ્તિ અને સુખ થનાર નથી. હે ભવ્ય! તેં એક સ્પર્શેન્દ્રિયના ભોગ-ઉપભોગ માટે અનેક કુકર્મો કર્યા છે. હવે તેને વિચાર કર. પરસ્ત્રીસંગથી કઈ કદાપિ સુખી થયા નથી અને કોઈ સુખી થનાર નથી.
વ્યભિચારકર્મમાં પ્રેમ હોતો નથી, પણ વ્યભિચારકર્મમાં મહા મેહ વતે છે. વ્યભિચારીઓ શરીરના વીર્યને નકામે નાશ કરે છે અને તેથી તેઓ અકાળે મરણ પામે છે. તેઓ કદાપિ સ્વપ્નમાં પણ શાંતિ અને સુખ પામી શકતા નથી. હે રતિસાર ! તે સુખની લાલચે ઊલટાં અનેક દુઃખ ભેગાવ્યાં છે.' અને અનેક સ્ત્રીઓને દુઃખ આપ્યાં છે. શરીરના રૂપમાં મેહં ન પામ. શરીર પાણીના પરપોટા જેવું છે, તો તેનાથી કામના સુખની જૂઠી આશા રાખીને હિંસા, જૂઠ, ચોરી વગેરે અન્ય પાપકર્મો ન કર. હડકાયા કૂતરાના જેવી વાસના છે, કામગની બુદ્ધિ છે. ભગવડે કામબુદ્ધિને નાશ થતો નથી.
“વિષયભોગે ભેગવતાં ઊલટી કામબુદ્ધિ વધે છે અને મનને શાંતિ થતી નથી. ભૂત વળગ્યું હોય છે તે તે મંત્રના જરથી ભાગે છે, પરંતુ કામવાસનાને તે વૈરાગ્ય વિના નાશ થતો નથી. કામવાસનાની વૃત્તિને મનમાં પ્રગટતી વાર કામબુદ્ધિને વિશ્વાસ ન રાખ. કામના સમાન કેઈ મહાન શત્રુ નથી. અનેક જન્મથી તું મારે ઉપાસક છે, પણ કામવાસનાને તે પિષી છે તેથી તે તારે નાશ કરવા તૈયાર થઈ છે. એ તારા હૃદયમાં ઉત્પન્ન થનાર શુદ્ધબુદ્ધિને હટાવી દે છે. તેથી તું કામને ગુલામ બન્યા છે. રાજાઓના રાજાએ હોય પણ જેઓ કામના દાસ છે તે ગુલામે છે. જ્યાં સુધી હૃદયમાં કામ છે ત્યાં સુધી શાંતિ અને સુખ નથી.
૧૪
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
અધ્યાત્મ મહાવીર “કામ તે હલાહલ વિષ છે. કામ તે જ રાક્ષસ છે. કામના તાબે થનાર વિશ્વના તાબે થાય છે. કામરૂપ મહાશસ્ત્રથી કામીઓ પિતાનું મસ્તક કાપી નાખે છે. કામના વિચારોમાં આનંદ નથી, એમ નિશ્ચય જાણ. સ્પર્શેન્દ્રિયદ્વારા સુખ ભોગવવા જે ધારે છે તે રેતી પીલીને તેમાંથી તેલ કાઢવા જેવું છે એમ જાણ” ઈત્યાદિ ઉપદેશ શ્રવણ કરીને રતિસાર તથા દેવીઓ બંધ પામ્યાં અને રતિસારે વ્યભિચારકર્મને ત્યાગ કર્યો. દેવીઓએ પાપકર્મને ત્યાગ કરી પ્રભુનું શરણ સ્વીકાર્યું. રતિસારે ત્યાં રાખેલી સર્વ સ્ત્રીઓની માફી માગી તેઓને છોડી દીધી. રતિસારે પાપકર્મને અત્યંત પશ્ચાત્તાપ કર્યો. તે પ્રભુની કૃપાથી આત્મસામ્રાજ્યધારક ન બને અને શાંતિ-સુખ પામે. શત્રુસિંહને બોધ:
પ્રભુ મહાવીરદેવ ત્યાંથી વિહાર કરી ગાંધારનગર તરફ દરિયાકિનારે ગયા. ત્યાંના શત્રુસિંહ રાજાને શિકાર કરવાને શોખ હતો. તે દરરોજ સેંકડે પશુઓની અને પંખીઓની હિંસા કરતે હતો. તે કોઈની શિખામણ માનતો નહતો. તે
ઋષિઓને અને બ્રાહ્મણોને તિરસ્કાર કરતો હતો. પ્રભુ જ્યાં બિરાજમાન થયા હતા ત્યાં હરણ વગેરે હજારો પશુઓ અને મયૂરે વગેરે હજારો પંખીઓ આવીને પ્રભુનાં દર્શન કરી બેઠાં હતાં. શત્રુસિંહ રાજા ત્યાં આવ્યો. તેણે પશુઓ વગેરેને મારવા બાણ ફેંકવા માંડયાં, પણ તેનું એક પણ બાણ પશુપંખીઓને વાગ્યું નહીં. તે થંભી ગયે. તેનું ધનુષ્ય થંભી ગયું. રાજાને શ્વાસોચ્છવાસ રૂંધાવા લાગ્યું. તેથી તે પ્રભુની પ્રાર્થના-સ્તવના કરવા લાગે. પ્રભુએ તેને કહ્યું કે, “અરે, પાપ કરીને તું કેમ નરકમાં જવાની તૈયારી કરે છે. હૃદયમાં દયાભાવ ધારણ કર. પશુઓને અને પંખીઓને મારી નાખવાને તને હકક નથી. પશુઓ અને પંખીઓ તારા આત્મસમાન છે. તારા શરીરનો ઘાત કરવાથી તેને જેવું દુઃખ થાય છે
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૧૧ તેવું પશુપંખીઓને ઘાત કરવાથી તેઓને દુઃખ થાય છે.
“અન્ન, વનસ્પતિ, ઔષધિ વગેરે ભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરી પશુહિંસા કરવાથી અશુભ પાપ કર્મોને તું બાંધે છે. તારે પરભવમાં તે કર્મો ભોગવવાં પડશે. કર્યા કર્મો ભગવ્યા વિના કોઈને પણ છૂટકે થતો નથી. જીવોની હિંસા કરવાથી પાછી તારા અનેક જન્મમાં તારાં શરીરની હિંસા થવાની. આ પૃથ્વી તારી નથી. પશુઓને અને પંખીઓને તેં બનાવ્યાં નથી, તેથી તેઓનો તું માલિક નથી. તેઓને નુકસાન કરવામાં અને તેઓની હાય લેવામાં તારી દુર્ગતિ છે. પિતાના પ્રાણ જેમ તને વહાલા છે અને તારી રક્ષા માટે મારી પ્રાર્થના-સ્તુતિ કરે છે, તે પ્રમાણે તેઓના પ્રાણ તેઓને પ્રિય છે અને તેઓ મારી પ્રાર્થના કરે છે એમ નિશ્ચય માન.
પશુઓ અને પંખીઓની હિંસા કરનારા રાજા નથી. તે -મારી શિક્ષાને પાત્ર બને છે. પશુઓને અને પંખીઓને મારી નાખવાથી તેને સત્ય શાંતિ મળનાર નથી. પશુઓની અને પંખીઓની હિંસા કરવામાં ધર્મ માનનાર મનુષ્ય અધમી, રાક્ષસ અને મહા પાપી છે. આજ સુધી તે અહેડાકર્મ કરીને ઘણા જીને મારી નાખ્યા છે. તે જ તારા પર વેર લેવા તલપી રહેલા છે. અહિંસા વિના રાજ્ય, પ્રજા અને રાજાની શાંતિ નથી. અહિંસાથી અનેક કુકર્મો ટળી જાય છે અને શુદ્ધબુદ્ધિ પ્રગટે છે એમ નિશ્ચયથી જાણ.
“સર્વ પ્રકારના પાપનું મૂળ હિંસા છે, ક્રોધ છે, અહંકાર છે, અજ્ઞાન છે અને સર્વ પ્રકારના ધર્મનું મૂળ દયા છે. જ્યાં વ્યા નથી ત્યાં મારે પ્રેમ નથી અને શ્રદ્ધા નથી. દયાવૃત્તિવાળા દેવો છે અને હિંસાવૃત્તિ અને પ્રવૃત્તિવાળા દાનવો છે, રાક્ષસ છે. દયા સમાન કોઈ મહાધર્મ નથી. જે દયા કરતો નથી તે મારી દયાને પાત્ર બનતો નથી. દયાવૃત્તિ-પ્રવૃત્તિવાળા મનુષ્યો આર્યો છે અને હિંસાવૃત્તિ-પ્રવૃત્તિવાળા મનુષ્યો અનાર્યો
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર
છે. પેાતાના પ્રાણ જેવા પેાતાને પ્રિય છે તેમ સર્વ જીવાના. પ્રાણ તેઓને પ્રિય છે.
'
નિČય મનુષ્યાક્રયા કરે છે અને ભયવાળા મનુષ્યે દયા કરી શકતા નથી. અજ્ઞાની દયાનુ સ્વરૂપ સમજી શકતે નથી. હું શત્રુસિંહ ! અન્ય જીવાને પેાતાના આનંદ માટે મારી નાખવા એ ધર્મ નથી. પેાતાના આનદ માટે અન્ય.
જીવાનો આનન્દ્વ લૂટી લેવા તે મહા પાપ છે. જેનામાં ક્રૂરતા છે તે પેાતાના આત્માની અધારિત કરે છે. પેાતાના કરતાં. અશક્ત, નિરાધાર અને નિઃશસ્ત્ર જીવાને મારવામાં તારું પરાક્રમ નથી, પણ તારુ ખાયલાપણું છે. આકાશમાંથી મેધ એકલે શુ' તારા માટે વર્ષે છે? અન્ન શું તારા માટે થાય છે? શસ્ત્રા શું અન્ય લેાકેાને વિના કારણે મારવા માટે છે? જે પ`ખીએ કલ્લેાલ કરે છે તેએને ખાવાથી તારામાં સદ્ગુદ્ધિ ઉત્પન્ન. થવાની છે? અર્થાત્ તારામાં આત્મવત્ સવ જીવા પર પ્રેમ પ્રગટ્યો નથી ત્યાં સુધી તું આ મનુષ્ય તરીકે બન્યા નથી.. અન્ય જીવા પ્રતિ તું જેવા છે તેવા અન્ય જીવાને તું લાગે. છે. હવે જાગ્રત થા અને હિ’સાવૃત્તિને ત્યાગ કર.
• તું ત્યાગી સાધુઓની અને ઋષિએની શિખામણ માનતા નથી તેથી તારું ઘણું અહિત થયું છે. બ્રાહ્મણેાની સત્ય શિખામણેા પ્રમાણે વર્ત્યા વિના તારામાં ક્રૂરતા, હિસાબુદ્ધિ રહી છે. તારા અપરાધા એટલા બધા છે કે તેનેા નિકાલ ન થઈ શકે. તારું' જીવન તે' પાપમય કરી નાખ્યું છે. તે માટે હવે જાગ્રત થા, ધર્મ કર, સર્વ જીવાની સેવા કર, પશુઓની રક્ષા કર, મનુષ્યાની રક્ષા કર, ઋષિઓના બેષ શ્રવણુ કર અને તેની ભક્તિ કર. ગાયાની રક્ષામાં તારા પ્રાણની આહુતિ આપ.. બ્રહ્માણોનું પાષણ કર. ’
એ પ્રમાણે પરમેશ્વર મહાવીરદેવનાં વચને શ્રવણુ કરીને શત્રુસિંહ રાજાના હૃદયમાં પ્રભુભક્તિ અને ધમ જાગ્રત થયાં અને
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૧૩
તેણે પશુપ ́ખી, મનુષ્યાની હિંંસા કરવાના ત્યાગ કર્યાં. તે પ્રભુના ચરણકમળમાં આળાટવા લાગ્યા, પશ્ચાત્તાપથી ડૂસકે ડ્રુસકે રડવા લાગ્યા અને વારંવાર આત્માદ્ધાર માટે પ્રભુને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. તેણે સર્વ જીવાને ખમાવ્યા. તે સ જીવાની માફી ચાહવા લાગ્યા. પ્રભુએ તેને ભક્ત બનાવ્યે અને તેના ઉદ્ધાર કર્યો.
શત્રુસિંહે આત્મામાં દયા પ્રગટાવી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે ઋષિ અને બ્રાહ્મણાનાં હિતવચના શ્રવણુ કરવા લાગ્યા. પ્રભુએ ઋષિએ, બ્રાહ્મણા વગેરેને ભક્તો બનાવ્યા. તેઓને તેઓના પૂર્વભવે દેખાડથા. રાજાને પણ તેના પૂજન્મે દેખાડયા. રાજા અને સ` પ્રજા જૈનધમી બની. પ્રભુએ સાગરતટવાસી મનુષ્યાને પેાતાના ભક્ત બનાવ્યા,
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. ગુરુનો મહિમા અને જ્ઞાની–અજ્ઞાનીની ઓળખ
પ્રભુ મહાવીરદેવે સમુદ્રતટ પરનાં ગામમાં વિહાર કરીને ભૃગુકચ્છ, જે નર્મદા નદીના તટ પર આવેલું છે, તેની પૂર્વ દિશાએ નદીતટ પર આવેલા ઉદ્યાનમાં મુકામ કર્યો. પ્રભુ મહાવીર દેવનું આગમન શ્રવણ કરી નર્મદા નદીના તટ પર વાસ કરનારા ઋષિઓ, ગુરુકુલના બ્રહ્મચારીઓ, યેગીઓ, સંતો, મહાત્માઓ, વસિષ્ઠઋષિના વંશજ ઋષિઓ, ભૃગુઋષિના વંશજ ઋષિઓબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો, સ્ત્રીઓ, ભૃગુપુરને રાજા પૌલક્ષ્ય અને તેને ધૃષ્ટકેતુ નામને પ્રધાન વગેરે પ્રભુનાં દર્શન કરવા આવ્યાં. પ્રભુને દેખીને તેઓએ વંદન–નમન કર્યું અને પ્રભુને પ્રદક્ષિણા કરી, પૂજી પ્રભુના સામે લાખે મનુષ્યો બેઠા. પ્રભુએ પૌલત્ય રાજા વગેરેને ત્યાગીઓની સેવા કરવાને ઉપદેશ. આપે, ઋષિઓની સેવાચાકરી કરવાને સદુપદેશ આપે.
પ્રભુએ જણાવ્યું કે, “મારા પ્રતિનિધિ અપરિગ્રહી ધર્માચાર્યો છે. મારી પેઠે ધર્મગુરુને માને. ગૃહસ્થ ગુરુની સેવા. કરો તથા ત્યાગી ગુરુઓની સેવા કરો. ગુરુ પર શ્રદ્ધા–પ્રેમ ધારણ કરે એ જ ગુરુની ભક્તિ છે. ગુરુમાં પ્રભુ દેખો.. મહાત્માઓના આશીર્વાદ ગ્રહણ કરે. ઋષિઓ પાસેથી સદા, તત્વજ્ઞાન ગ્રહણ કરો. ઋષિએ મારા દ્વારા પ્રકાશિત જૈનધર્મનું
સ્વરૂપ સમજાવશે. ઋષિ, મુનિ, ત્યાગીઓ તેમના વેશ, વ્રત, નિયમ, આચારમાં સ્વતંત્ર છે અને ભવિષ્યમાં સ્વતંત્ર રહેશે. વેષ અને ક્રિયાને તેઓ ધર્મના સાધન તરીકે ઉપયોગ કરે છે. તેઓ પિતાથી ઈચ્છા પ્રમાણે વેષ અને ક્રિયામાં ફેરફાર કરી.
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુને મહિમા અને જ્ઞાની–અજ્ઞાનીની ઓળખ ૨૧૫ શકે છે. તેઓ પિતાની રુચિ પ્રમાણે લઘુ બાળકોની પેઠે નિર્દોષભાવે છે તેઓને ચગ્ય લાગે છે તે કરે છે. તેઓ વેષ વા અમુક મતની ક્રિયાને કરે છે અને કરતા પણ નથી. તેઓ મારા પ્રેમ-ધ્યાનમાં મસ્ત રહે છે. તેઓ ઈન્દ્ર અને ચક્રવતી સરખાની પણ સ્પૃહા કરતા નથી. તેઓ મૃત્યુને લેશમાત્ર ભય રાખતા નથી. તેઓ સત્યનો પ્રકાશ કરવામાં કદાપિ અચકાતા નથી. તેઓ પોતાની સ્વતંત્રતા એ જ મારી આજ્ઞા છે. એમ માની પ્રવર્તે છે. તેઓ ફક્ત મને જ પ્રિયમાં પ્રિય માને છે. તેના પર જે પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખે છે તેઓને તેઓ મારા તરફ ખેંચે છે. તે બાબતને તેઓના પ્રેમીઓ પણ જાણી શક્તા નથી.
“મારા ભક્ત કષિઓ પર પ્રેમ-શ્રદ્ધા ધારણ કરનારાઓના ગક્ષેમને હું વહન કરું છું. જ્યારે કેની પડતી થવાનો વખત આવે છે ત્યારે તેઓની ઋષિઓ, ત્યાગી અને સાધુઓ પરથી શ્રદ્ધા ઊઠી જાય છે. જડ લક્ષ્મી અને બાહ્ય સત્તાને નાકના લીટ સમાન ગણીને જેઓ મારામાં મન રાખી બાહ્ય કર્તવ્ય કાર્યોને કરે છે એવા મારા ભકતો ઋષિપદને પામે છે. મારા ભક્ત જ્ઞાની હંસની અને પરમહંસની સેવાભક્તિ કરનારાઓનાં હૃદયમાં મારો પ્રકાશ થાય છે. મારા ભક્ત ત્યાગી મહાત્માઓ ઈન્દ્રિય અને મન પર સંયમ ધારે છે. તેઓ હસે છે, રૂએ છે, એક ઠેકાણે રહે છે, કાં તે વાયુની પિઠે પરિભ્રમણ કર્યા કરે છે. તેઓ શું કરે છે અને શું નહિ કરે તે તેમની ઈચ્છાને આધીન છે. તેઓનું અમુક લક્ષણથી લક્ષ્યસ્થાન નકકી કરવું તે અશક્ય છે. ત્યાગીઓનું ધ્યેય મારું સ્વરૂપ છે. તેઓ એક ક્ષણમાં સર્વ સ્વર્ગના આનંદ કરતાં પણ અનંતગુણ આનંદને પામે છે. તેઓના આત્માઓ અત્યંત શુદ્ધ બને છે.
જ્યારે અધર્મયુગ બેસે છે ત્યારે ધર્મગુરુ અને ત્યાગી
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
અધ્યાત્મ મહાવીર મહાત્માઓની લોકોને અનુપયોગિતા ભાસે છે અને તેના પર અરુચિ તેમ જ અશ્રદ્ધા વધતી જાય છે. તેઓની સેવાભક્તિ તરફ અલક્ષ વધતું જાય છે. સાધુ ગુરુઓની શ્રદ્ધાપ્રીતિ જ્યાં છે,
જ્યાં બ્રાહ્મણે પર બહુમાન અને સેવાભક્તિ છે ત્યાં મારો વ્યક્ત મહાવીરભાવ છે. જ્યાં સર્વ સમાજ દ્વારા સ્થાપિત એવા રાજા પર પ્રેમ, શ્રદ્ધા અને આદરભાવ છે ત્યાં મારી સેવાભક્તિ અને ઉપાસના છે.
જે ખંડ દેશ કે કેમની પડતી થવાની હોય છે ત્યાં પ્રથમ ત્યાગીઓ અને બ્રાહ્મણે પર તેમ જ તેઓના ઉપદેશ પર અશ્રદ્ધા અને અપ્રીતિ થાય છે તથા મારા ઉપદેશોમાં વિશ્વાસ રહેતો નથી. લોકોને જડ વસ્તુઓ તરફ આસક્તિથી આકર્ષણ થાય છે અને પરસ્પર એકબીજા પર અવિશ્વાસ પ્રગટે છે તથા પ્રેમનું સ્થાન સ્વાર્થ અને કુરતા ગ્રહણ કરે છે. જે દેશના કે સમાજના વિચારો અને આચારમાં હું નથી તે દેશ અને સમાજ મૃતક સમાન બને છે. જે દેશના લેકે શરીર કરતાં આત્માની અનંતગુણી મહત્તા જાણે છે અને તે પ્રમાણે વર્તે છે તે દેશ જીવતોજાગતો અને સ્વતંત્ર વર્તે છે. જે લેકો સ્વાર્થ માટે જીવે છે તે અંતે મનુષ્ય જન્મને હારે છે. પરમાર્થ અને સ્વાર્થ અને ગૃહસ્થાશ્રમ વગેરે આશ્રમમાં સાથે રહે છે.
“હે લેક! તમારાં ગૃહસ્થાનને પવિત્ર રાખે, આશ્રમની પવિત્રતા જાળવ, અભ્યાગતોની સેવા કરે, અપવાદ કારણ સિવાય સત્યમય જીવન ગાળો, ત્યાગી મહાત્માઓની કડવી લાગતી શિખામણોને અમૃત જેવી માને. દેવ-ગુરુ-ધર્મ પર એક ક્ષણ પણ પ્રેમ વિના ન રહે. પવિત્ર નદીઓના કાઠે રહી મારું ધ્યાન ધરનારા ઋષિઓની ભોજન વગેરેથી ભક્તિ કરે. નિસ્પૃહ જ્ઞાનીઓની સંગતમાં જીવન ગાળવું એ ઈન્દ્રના જીવન કરતાં અનંતગણું ઉત્તમ જીવન છે. આત્માની આગળ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
ગુરુનો મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ કોઈ જડ વસ્તુ કિંમતી નથી. જડ વસ્તુઓના મોહથી ન મર. લઘુ બાળકોની પેઠે નિર્દોષ, પ્રેમી, વિશ્વાસી, સરલ બને. જ્યાંત્યાંથી ગુણ ગ્રહણ કરે, પણ કેઈની નિંદા ન કરો, જ્યાંત્યાંથી સત્ય ગ્રહણ કરો. આત્મા જ સત્યરૂપ છે માટે તમે આનંદમય અને જ્ઞાનરૂપ બને.
“આખે સાગર પી જવાના ઉત્સાહ જેવો ઉત્સાહ રાખીને આત્માની શક્તિઓ મેળવવા પ્રયત્ન કરો. તમારી માન પ્રતિષ્ઠાને મારા ઉપદેશ પ્રમાણે સતત ચાલી જાળ. સર્વ પ્રકારની વિદ્યાઓને સર્વ વર્ણમાં વ્યાપ્ત કરે. આત્મશક્તિઓ આગળ અન્ય શક્તિઓનું કશું કંઈ ચાલતું નથી. ઋષિઓની પાસે વિનયપૂર્વક બેસી મારી પ્રકાશિત આત્મવિદ્યા ગ્રહણ કરે. આત્મવિદ્યાથી વિશ્વોદ્ધાર થાય છે અને થશે. જડ વસ્તુઓને લક્ષમી માનીને આત્માની સત્ય લક્ષ્મીથી એક શ્વાસોચ્છવાસ માત્ર પણ વિમુખ ન બને. આત્માને માટે સર્વે પ્રિય છે, પણ જડ વસ્તુઓની કામના માટે આત્માને પ્રિય ન માને. પિતાના આત્માની પ્રિયતા પિતાનામાં અનુભવે.
“મારા ભક્તોને વૈમાનિક, તિષ, ભવનપતિ અને વ્યંતર એ ચાર નિકાયના દેવે સહાય કરે છે. કળિયુગ અને શાંતિસુગમાં દેવેની સહાય મળે છે. ચાર નિકાયના દેવેનું દેવત્વ મારી ભક્તિથી છે. મારા ઋષિ–સંતોના ગુણ ગ્રહણ કરે અને દુર્ગુણે તરફ લક્ષ ન આપે. મારા સંતની નિંદા ન કરો, તેમના પર ખોટાં આળ ન દે. મારા ભકતોમાં જે કાળે જે જોઈએ તેવી સ્વાત્મરક્ષણની શક્તિ રહે છે. ઋષિએ આદિ સર્વ લેકો! તમારા આત્માનો પ્રકાશ કરવા માટે મારી સાથે જોડાએ, અજ્ઞાન દૂર કરો અને જ્ઞાનની પ્રાપ્તિ કરે.” ની-અજ્ઞાનીની ઓળખાણ:
અજ્ઞાની કરતાં જ્ઞાની અનંત ગુણ ઉત્તમ છે. અજ્ઞાનીના
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
અધ્યાત્મ મહાવીર
વિશ્વાસથી અમૃત પીવા કરતાં જ્ઞાનીના વિશ્વાસથી હલાહલ વિષ પીવું અન ́ત ગુણ ઉત્તમ છે. અજ્ઞાની સ્વપરનું હિત જાણી શક્તા નથી, જ્યારે જ્ઞાની સ્વપરનુ` હિત જાણી શકે છે. અજ્ઞાની શિષ્ય થવાને લાયક છે અને જ્ઞાની ગુરુ થવાને લાયક છે. અજ્ઞાનીમાં અધકાર છે અને જ્ઞાનીમાં પ્રકાશ છે. અજ્ઞાનીમાં મરણુ છે અને જ્ઞાનીમાં જીવન છે. અજ્ઞાની અંધ છે અને જ્ઞાની દેખતા છે. અજ્ઞાનીને સ'વરનાં કાર્યો છે તે આસવમાં હેતુભૂત થાય છે અને જ્ઞાનીને આસવનાં કાર્યાં છે તે સ'વર માટે થાય છે. અજ્ઞાની સલેપ છે અને જ્ઞાની નિલેપ છે. અજ્ઞાનીની સ'ગતમાં મેહ છે અને જ્ઞાનીની સંગતમાં હું છું. અજ્ઞાની જડ છે, જ્ઞાની જ વસ્તુતઃ ચેતન છે. અજ્ઞાની ઊંઘતા છે અને જ્ઞાની જાગતા છે. અજ્ઞાની મરેલેા છે અને જ્ઞાની જીવતા છે. અજ્ઞાનીની બુદ્ધિ અસ્થિર છે અને જ્ઞાનીની બુદ્ધિ સ્થિર છે. અજ્ઞાનીમાં મેહ છે અને જ્ઞાનીમાં પ્રેમ છે. અજ્ઞાનીની અવળી અને સંકુચિત દૃષ્ટિ છે, જ્ઞાનીની સવળી અને વ્યાપક દૃષ્ટિ છે. અજ્ઞાની ઉપર કની સત્તા ચાલે છે અને જ્ઞાની પર કની સત્તા ચાલતી નથી. અજ્ઞાની જ્યાંત્યાં પ્રતિષદ્ધ છે અને જ્ઞાની જ્યાંત્યાં અપ્રતિબદ્ધ છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાની પરતંત્ર છે અને જ્ઞાની સ્વતંત્ર છે. અજ્ઞાની અવિવેકી છે અને જ્ઞાની વિવેકી છે. અજ્ઞાનીમાં શુષ્કતા છે અને જ્ઞાનીમાં રસિકતા છે. અજ્ઞાની જ્યાંત્યાં દુઃખ દેખે છે અને જ્ઞાનીને જ્યાંત્યા આત્મસુખ છે. અજ્ઞાની અવિશ્વાસી છે અને જ્ઞાની શ્રદ્ધાવત છે. અજ્ઞાનીમાં અસત્ય છે અને જ્ઞાનીમાં સત્ય છે. અજ્ઞાનીમાં સ્વાર્થ છે અને જ્ઞાનીમાં પરમાથ છે. અજ્ઞાનીમાં પશુબળની મુખ્યતા છે અને જ્ઞાનીમાં આત્મબળની મુખ્યતા છે. અજ્ઞાનીમાં અવિનય છે અને જ્ઞાનીમાં વિનય છે. અજ્ઞાની મિત્ર કરતાં જ્ઞાની મિત્ર અનંત ગુણ ઉત્તમ છે. મારામાં જેને શ્રદ્ધા-પ્રેમ છે તે જ્ઞાની છે અને મારામાં જેને શ્રદ્ધા-પ્રેમ
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
6
ગુરુના મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની આળખ
૨૧૯
નથી તે અજ્ઞાની છે. જે મને જાણે છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે તે જ્ઞાની અને ચારિત્રી, સ્વાધિકારથી છે. જે મને જાણે છે તે સર્વ વિશ્વને જાણે છે અને જે મને જાણતા નથી તે સર્વ વિશ્વને જાણુતા નથી. મને પિંડ અને બ્રહ્માણ્ડમાં સત્તાએ એક અનુભવે છે અને વ્યક્તિથી અનેક અનુભવે છે તે જ્ઞાની છે. ભાષા જ્ઞાનથી વા શબ્દજ્ઞાનથી જ્ઞાનીપણું નથી, પણ મને જાણવાથી જ્ઞાનીપણુ` છે. મારા સદુપદેશ પ્રમાણે વર્તવાથી જ્ઞાનીપણું અને ભક્તપણું છે. જ્ઞાનીઓમાં મારા તરતમાગે વ્યક્ત પ્રકાશ છે. જ્ઞાની અને મારામાં અભેદ છે. જ્ઞાનીઓની આજ્ઞામાં સવ થા ધમ છે. મારા ભક્ત જ્ઞાનીએની આશાતના કરે! નહીં. જ્ઞાનીઓના આશયા સમજો અને કઠ્ઠાગ્રહરહિત થઈ વ.. સર્વ પ્રકારની ધમ અને ક્રેનની દૃષ્ટિએમાંથી પ્રત્યેકમાં મારી અશતા છે અને સર્વ ધર્મ અને દર્શનની અસખ્ય દૃષ્ટિએના સમુદાયમાં મારા સ્વરૂપની પૂર્ણતા છે. આત્મામાં અનત પૂર્ણતા છે. આત્મામાં અસંખ્ય, અનંત દૃષ્ટિએ છે. તેઓના પ્રકાશ કર. એકેક મતદૃષ્ટિની માન્યતામાં મૂંઝએ નહીં, પણ એકેક મતદૃષ્ટિમાં સાપેક્ષબુદ્ધિથી વર્તી. અસંખ્ય નયદૃષ્ટિએમાં પરસ્પર સાક્ષેપ બુદ્ધિથી સત્યના નિશ્ચય કરી, અને જે સ્વાધિકારે આચારમાં મૂકવા લાયક હોય તે મૂકે. આત્મમાન જાળવા અને આત્મબળના પશુબળ પર કાબૂ મૂા. સત્ય અને વિશુદ્ધ પ્રેમથી જે સંબધા માંધવા હાય તે બાંધેા. સ્વાર્થ દૃષ્ટિને આગળ કરીને કોઈની સાથે સંબંધ ન આંધેા. સત્ય પ્રેમીના વિશ્વાસઘાત ન કરો. અસત્ય વાર્તાઓમાં નકામું આયુષ્ય ન ગાળા. જેનાથી સ્વપરનુ શ્રેય થાય એવું બેલે અને એવું વર્તો. સત્ય પ્રેમમાં ભય, દ્રોહ, ભેદભાવ, પ્રપંચ, વિશ્વાસઘાત, વિષયકામના વગેરે દાષા હેાતા નથી. મારા વિશુદ્ધ આત્મસ્વરૂપને સંમાં દેખી એકાત્મરસથી રસાઈ જવું તે વિશુદ્ધ પ્રેમ છે. મારા વિશુદ્ધ પ્રેમથી ખેલેા અને વિશુદ્ધ
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
અધ્યાત્મ મહાવીર પ્રેમથી વર્તો, એ જ સત્ય સ્વર્ગ છે. મારામાં પ્રેમથી સમાઈ જઈ નામરૂપનો મોહ ભૂલી જાઓ અને કર્તવ્ય કર્મો કરે. મારામાં આનંદરસ લે તે મારી ભક્તિ છે અને નિર્વિષયાનંદ રસ લે તે મારી સાથે એકતાનતા છે. મારાથી કઈ પણ પ્રકારને ભેદ ન રાખેઃ મને પ્રિય ગણે, પણ મેહને પ્રિય ન ગણે. મને પ્રિય ગણો, પણ મને વૃત્તિઓને પ્રિય ન ગણે. શુભ અને અશુભ કર્મશ્રી આત્માને નિર્લેપ રાખો. સર્વ જાતીય મનુષ્યોની સાથે એકાત્મભાવથી વર્તો અને મનુષ્યમાં પ્રચાર પામેલા હિંસાના આચારને દૂર કરે.
“સર્વાવસ્થામાં મારી આજ્ઞા પ્રમાણે વર્તવાથી મુક્તિ છે. સર્વાશ્રમમાં મારા પ્રેમથી મુક્તિ છે. ગમે તેવા પાપીઓ પણ પાપને ત્યાગ કર્યા બાદ મારાં પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિથી સ્વતંત્ર અને મુક્ત થાય છે. સ્વાધિકાર સર્વ વર્ષે સ્વસ્વ કર્તવ્યકર્મોથી એકસરખી છે. તેમાં કોઈ ઉચ્ચ વા નીચ નથી. કોઈ પણ મનુષ્યની જાતિને નીચ રહેવાને હક નથી. મેં કોઈ પણ મનુષ્યને નીચતાને અધિકાર આપ્યો નથી. વર્ણના ગુણ-કર્મોને નિલેષપણે અનુસરતાં નીચપણું પ્રાપ્ત થતું નથી. સર્વ લોકોએ પરસ્પર એકબીજાને ખવરાવીને ખાવાને પ્રેમ કરવો જોઈએ. જાતિ વા કર્મથી કોઈને ગુલામ કે દાસ ન બનાવવા જોઈએ. વિદ્વાનોને ઘણું માન આપો અને તેઓને સહાય કરો.
ઉન્મત્ત કે ગાંડા બનેલાઓની સેવા કરે અને તેઓને દુઃખ ન પડે એવી વ્યવસ્થા કરો. ચારે પ્રકારના દે મારી શ્રદ્ધા-પ્રીતિરૂપ ભક્તિથી તરે છે એવી શ્રદ્ધા રાખો. ધર્મના મતભેદ હોવા છતાં વિધર્મીઓને સ્વધર્મીઓની જેમ આત્મભાવે ચાહો અને તેઓની સાથે આત્મભાવે વર્તો. કેઈના સ્વતંત્ર વા સત્યશોધક વિચારોને દાબી ન દે. સર્વ મનુષ્યોને પોતાના સ્વતંત્ર વિચાર એકબીજાને કહેવાનો અને સ્વતંત્રપણે જે જે રચે
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુને મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ રર તે માનવાને હક છે, અને સત્ય ન લાગે તે ત્યાગ કરવાનો હક છે. કેઈના મનને અને તનને મૃત્યુ આદિના ભયથી વા. વધથી ગુલામ બનાવવાનું કેઈને હક નથી. સ્વતંત્રતાને ધારે, પણ વિવેક વિનાની સ્વછંદતાને ત્યાગ કરે. સર્વ મનુષ્યોને સ્વાત્મરક્ષણ કરવાને અને અંતરમાં થતી સત્ય પ્રેરણા પ્રમાણે વર્તવાને હક છે. કેઈની સ્વતંત્રતા નાશ કરવા લક્ષ્મી, શાસ્ત્ર કે સત્તાને ઉપયોગ કરવો એ હિંસા અને વધ સમાન છે. કેઈની પણ ગુલામગીરી કરી સ્વધર્મથી ભ્રષ્ટ થવું તેના કરતાં યુદ્ધ ના મૃત્યુ શ્રેષ્ઠ છે.
“પાપીમાં પાપી મનુષ્યોને પણ સુધરવાને વખત આપો અને તેઓને શુદ્ધ કરવા. પાપી સદાકાળ પાપી રહે અને નાસ્તિક સદાકાળ નાસ્તિક રહે એવો નિયમ નથી. સ્ત્રીઓને ગુલામડી જેવી ગણું વર્તવાથી દેશ, સમાજ, રાજ્ય અને ધર્મની ગુલામ દશા આવે છે અને સંતાનો પણ ગુલામ પાકે છે. જેમાં અને જૈન ધર્મમાં અનાદિકાળથી ગુલામપણું નથી. જૈનધર્મમાં સર્વ પ્રકારના સદ્ગણોને મારા જેવા ગણી માન આપવામાં આવે છે અને દુર્ગુણેના ત્યાગનો ઉપદેશ કરવામાં આવે છે.
શ્રી ઋષભદેવ પ્રભુથી આ આરામાં (પંચમ કાળમાં) જૈનધર્મ પ્રવર્યા કરે છે. જેનધમેં લેકોને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સેવા, પ્રેમ, મૈત્રીભાવને આચારમાં મૂકવાનું શીખવ્યું છે. જેના ધમેં અસત્ય યુદ્ધો અને અશાંતિને દૂર કર્યા છે. જૈનધર્મો અધર્મમય રીતરિવાજેનો નાશ કર્યો છે. જૈનધર્મે સર્વ વિશ્વમાં આત્મજ્ઞાનનો પ્રચાર કર્યો છે. સર્વ જીવોથી અભિન્ન જૈનધર્મ છે. સર્વ મનુષ્યને, પશુઓને અને પંખીઓને એકસરખે જીવવાને હક છે એમ મેં પ્રકાર્યું છે, અને જૈનધર્મને પ્રકાશ વા જૈનધર્મની સ્થાપના કરી છે. મારું બાહ્ય-આંતર સ્વરૂપ તે બાહ્યાંતર જૈનધર્મ છે. મન-વાણી-કાયાનું પિતાના
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અધ્યાત્મ મહાવીર
પ્રતિ અને વિશ્વ પ્રતિ પવિત્ર વર્તન તે જૈનધમ છે. સર્વ ખડ અને દેશના લેાકેામાં સત્ય વિચાર એ જ મારે જૈનધમ છે. તે અનાદિકાળથી અનંતકાળ પર્યંત વશે. સેવા, ભક્તિ, પ્રાથના, પરાપકાર, નીતિ, સદાચાર, પ્રેમ, સત્ય, દયા, શમ, દમ, દાન ઇત્યાદિ જે સર્વાં ગુણા છે તે જૈનધર્મ છે. નિત્યગુણામાં અપેક્ષાએ હું નિત્ય છું અને ઉપાધિરૂપ અનિત્ય ગુણેામાં અનિત્યરૂપ છું. મને ભજે છે તે જૈનધમ ને ભજે છે જ. મારા પ્રેમથી સર્વાં ગુણ્ણાના સાગર જેવા મારા ભક્તો બને છે.
• વિશ્વવતી કેટલાક મનુષ્યા એવા હેાય છે કે તેઓના આત્માની તપથી વિશુદ્ધિ થાય છે, કેટલાકેાની જપથી વિશુદ્ધિ થાય છે, કેટલાકેાની ભક્તિથી વિશુદ્ધિ થાય છે. દરેક ગુણુ, વ્રત કે ધમ માં ગાડરિયા પ્રવાહની રીતે લેાકેા વર્તે છે ત્યારે વિકાર થાય છે, અને તેથી લેાકેાની રુચિમાં ફેરફાર થાય છે. પરિણામે તેથી સ'ક્રાંતિયુગે આવે છે અને જાય છે. મારા ધર્મીમાં સર્વાં ગુણધર્મોની દેશકાલાનુસારે મુખ્યતા કે ગૌણતા થયા કરે છે, થઈ છે અને ભવિષ્યમાં થશે. દેશકાલાનુસારે મુખ્ય ગુણા તે ગૌણ થાય છે અને ગૌણ ગુણાતે મુખ્ય થાય છે. કેાઈ વ્રત, ગુણ ક સદા ગૌણપણે રહે નહીં અને મુખ્ય પણ સદા રહે નહી.. સર્વાં મનુષ્યેાની રુચિ આદિ અનુસારે મુખ્ય તે જ ગૌણ છે અને ગૌણ તે જ મુખ્ય છે. તમેગુણુ, રજોગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ગુણા પૈકી એકની કેાઈ પણ દેશ કે સમાજમાં જે મુખ્યતા વર્ત્યા કરે છે તે પણ અમુક કાળપ ત, પશ્ચાત્ અન્ય ગુણની અમુક કાળપર્યંત મુખ્યતા થાય છે. એમ સદાકાળ વિશ્વમાં થયા કરે છે.
હે માનવ! ! તમારું કંઈ પણ મારાથી છાનું નથી. તમેા પાપેા કરતાં ભય પામે અને ધમ કરવામાં નિય થાઓ. ગુપ્તમાં ગુપ્ત એવા તમારા વિચારો અને કર્મને હું જાણું છું. ગુપ્તમાં ગુપ્ત વસ્તુ પણ મારાથી છાની નથી. તમારા
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
ગુરુનો મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ ભાવ પ્રમાણે તમને ફળ મળ્યા કરે છે એવા વિશ્વાસથી વર્તો. કેઈને હરકત, નુકસાન કે દુઃખ થાય એ પ્રમાદ જરામાત્ર ન કરે. કોઈનું દિલ ન દુભા, કેઈને સતાવો નહિ. અજ્ઞાન અને મેહના વિચારોનું વિષ મહા ખરાબ છે. તેનું પાન કરે નહીં અને અન્ય લોકોને તેનું પાન કરાવે નહીં. મુખ પર વિષ રાખે નહીં. હૃદયમાં વિષ રાખે નહીં. આમાં અગ્નિ રાખે નહીં. અન્ય લોકોને ઠગે નહીં. મારા ભક્તોને સ્વર્ગ અને સિદ્ધિની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. હાલ જે મારા ભક્તો બન્યા નથી તે પણ ભવિષ્યમાં મારા ભક્ત બનીને શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરશે. માટે વર્તમાનમાં જે અભક્તો છે, મારા પર જે શ્રદ્ધા-પ્રેમવાળા નથી તેઓ પર પણ મિત્રીભાવ ધારણ કરે. જે આ મનુષ્યજન્મમાં મારા ભક્ત બન્યા નથી તેમને અન્ય ભવમાં ભક્ત જેન બનવાના માટે તેઓ પર મૈત્રીભાવ ધારે. મારા વિશ્વાસી પ્રેમીઓને અનંત આનંદ મળે છે. મારા દ્વેષીઓ પણ પ્રતિકૂળભાવે મને હૃદયમાં સ્થાપીને છેવટે મારા પ્રેમી શ્રદ્ધાળુ બની આ ભવમાં વા અન્ય ભામાં મુક્તિ પામે છે. તમારી ગમે તેવી દુઃખી દશામાં પણ મારામાં મન રાખવાથી મુક્તિ છે એવા પૂર્ણ નિશ્ચયથી વર્તો. સર્વ લેકોને સુખનો દિલાસો આપ. મારી પૂર્ણ શ્રદ્ધા–પ્રીતિથી દુષ્ટ, પિશાચ વગેરે પણ તમારા સેવકો બની જશે અને શત્રુઓ પણ તમારા મિત્ર બની જશે. મારા નામના જાપથી અનેક રોગીઓના રોગોને દૂર કરવાને મારા ભકતો સમર્થ બને છે એવી શ્રદ્ધા રાખો. શાસ્ત્રોનું એકદેશીપણું :
ધર્મશાસ્ત્રો એકદેશી છે. જ્ઞાનીઓ, ગુરુઓ, સંત અસંખ્ય સર્વ દેશી છે અને આત્મા અનંતદેશી છે. વ્યવહારજ્ઞાની એકદેશી છે અને અધ્યાત્મજ્ઞાનીઓ સર્વદેશી છે. સર્વ ધર્મશા દિશા દેખાડે છે અને તેને અનુભવ તો આત્મજ્ઞાનીઓ પામી શકે છે. અનુભવજ્ઞાન વિના એકલા
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
અધ્યાત્મ મહાવીર, શાસ્ત્રજ્ઞાનથી અખંડ રસ પ્રાપ્ત થતો નથી. અનુભવજ્ઞાનથી આત્માનો નિશ્ચય થાય છે. મારામાં એકતાનથી રસિયા બનેલાઓને અવશ્ય અનુભવજ્ઞાન હેય છે. હે ભક્ત કો! તમે આત્માનુભવજ્ઞાન પ્રાપ્ત કરે તમારી પાસે સમાગમ કરવા આવનારાઓને આત્માનંદ પ્રાપ્ત કરવા ઉત્સાહિત કરે. તમે આત્મત્સાહથી સર્વ કેનાં હૃદયને ભરી દે.
“ભૃગુ ઋષિએ આ સ્થાને બેસીને મારી બ્રહ્મસત્તાનું ધ્યાન ધરી, સર્વ બાહ્ય સંકલ્પથી રહિત થઈ નિર્વિકલ્પજ્ઞાન મેળવ્યું હતું અને મારા પરમ ભક્ત બની પરમ સમાધિ પામીને આત્માનંદમાં મગ્ન થયા હતા. તે પ્રમાણે તેઓના સંતાનિક ઋષિઓએ મારી સત્તાનું ધ્યાન ધર્યું હતું. મારા ભક્ત કૃષ્ણ વ્યાસે અહીંથી પૂર્વદિશાએ બે જન પર નર્મદા નદીના કાંઠે મારી પરબ્રહ્મ સત્તાનું એકાત્મભાવે ધ્યાન ધર્યું હતું અને મારું મહાદેવ
સ્વરૂપ અનુભવ્યું હતું તેથી તે સ્થાનનું શુકલતીર્થ એવું નામ પડ્યું છે.” આત્મિક તીર્થો:
“અંતરમાં જ્ઞાનવૃત્તિ તે નર્મદા છે. જ્ઞાનાત્માઓના વિચારો તે જ રષિઓ છે. શુકલધ્યાન તે શુકલતીર્થ છે. આત્મજ્ઞાન તે જ સાગર છે. શુભ ભાવના સમૂહ તે જ ભૃગુકચ્છ છે. આત્મપગ તે જ કારેશ્વર છે. મારા ભક્ત ત્યાગીઓ ! તમે ગૃહસ્થ લોકેની પરતંત્રતામાં ન આવો. તમે ગામ કે નગરીની બહાર નદીતટ, ઉદ્યાન વગેરે સ્થાનમાં જેમ બને તેમ આજીવિકાકર્મની અલોપાધિથી રહે. જે કાળે જે લોકોમાં જે શક્તિની જરૂર હોય છે તે કાળે તે શક્તિને લોકોમાં પ્રાદુર્ભાવ કરું છું, જેથી વિશ્વના લેકની સદન્નતિ થાય છે. તે મારાથી વ્યક્ત થાય છે એ દઢ નિશ્ચય કરે. તમારી મનોવૃત્તિઓ તે નદીઓ છે એમ માનીને તેઓને આત્મરૂપ સાગરમાં ભેળવી દે અને આત્માના સાક્ષીભાવે જે જે પ્રારબ્ધના ખેલે થાય છે
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુના મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ
૨૫
અને થશે તેમાં સાક્ષી બની વર્તો કરો. પ્રારબ્ધકમ ભેાગવતી વખતે મારામાં ચિત્ત રાખેા અને તે વખતે આકાશની પેઠે આત્માને નિલેપ ભાવેા. આકાશ કરતાં આત્મા અનંતગુણુ નિઃસ'ગ અને નિર્લેપ છે અને તે સ જડ વિશ્વમાં રહ્યો છતાં તેના પર કેાઈની અસર થતી નથી. એવે હું પાતે શરીરમાં છતાં અશરીરી આત્મા છું. હું સર્વ વિશ્વનેા જ્ઞાતા છું, એવા દૃઢ નિશ્ચય કરી વર્તે. સર્વ પ્રકારની દુઃખની ભાવનાએનું ઉત્થાન ખરેખર અજ્ઞાનથી છે. આત્મજ્ઞાન થયા પછી તમે। દુઃખની ભાવનાઓને અડકી શકતા નથી અને તે તમારી પાસે આવી શકતી નથી.’
વિદેશી પ્રજા પ્રત્યે સમભાવ :
‘ પરખંડમાંથી સમુદ્રમા દ્વારા અહીં આવનારી અન્યપ્રજાએ સાથે બંધુભાવથી વર્તો. પરખ'ડવાસીઓને સદાચારના અને સદ્વિચારાને લાભ આપેા. સર્વ ખંડ, દ્વીપ અને દેશામાં રૂપર’ગના ભેદને કલેશ ન રહે એવી શિખામણેાને સર્વ વિશ્વમાં ફૂલાવેા. સર્વ વિશ્વના મનુષ્યા એકબીજાને આત્મવત્ ગણી પ્રવર્તે તે માટે મારે અવતાર છે. જેએમાં જીવતી શક્તિ છે તે જીવતા છે. મરેલાએને મારી બતાવેલી જીવતી શક્તિઓના મત્રો ફૂંકી જાગ્રત કરેા. મરેલાએને મારવામાં તમારી મહત્તા નથી. પેાતાનામાં ઉત્પન્ન થનાર દુર્ગુણ્ણાને મારા અને સ ગુણાને જિવાડા. હૃદયની શુદ્ધ સત્ય દૈવી પ્રેરણાના અવાજ તે જ મારી જીવતીજાગતી વેદશ્રુતિ છે. તેને ઢાખી ન દો અને તેને માન આપીને વર્તો.
· જડ પદાર્થોની ઉપયોગિતા સમજો અને સ્વાધિકારે વિવેકથી તેને ખપ કરા. જડ લક્ષ્મીથી આત્માની અંશમાત્ર પણ ઉન્નતિ નથી, માટે જડ વસ્તુએના લાભથી લેાભી, અહંકારી કે પ્રમાદી ન અનેા. જેનામાં મારા પ્રેમ પ્રગટે છે તે જ વિશ્વમાં જીવતા છે. પ્રેમમાં તર્ક, ભય, શંકા, લજજા નથી. જેએ તમારા
૧૫
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આત્માઓની સાથે વિશુદ્ધ પ્રેમરસથી જોડાય છે તેમાં મારી ભક્તિ છે એમ જાણી તેઓને મારી પિઠે ચાહો. તેઓ પર સર્વસ્વ વારી દો. તમારી પ્રિયમાં પ્રિય વસ્તુઓને મારા પ્રેમમાં વારી દે અને જ્યાં જ્યાં પ્રિયતા લાગે ત્યાં ત્યાં મને દે. પ્રેમ વિના મુક્તિની પ્રાપ્તિ નથી.” પ્રેમની ભૂમિકા:
* પ્રેમને વિશુદ્ધ બનાવવા માટે પાંચ પ્રકારની દીક્ષામાંથી અનુક્રમે પસાર થવું પડે છે. આત્માની પૂર્ણતાને પ્રકાશ કરવા માટે પાંચ ભૂમિકામાંથી પસાર થવું પડે છે. પાંચ પ્રકારની ભૂમિકાઓના ગુરુઓ તે તે ભૂમિકામાં વિશ્વમાં જ્યાંત્યાં નિયત હોય છે. જે જે ભૂમિકાને અધિકારી જે બન્યું હોય છે તે તે ભૂમિકાના ગુરુને તે ઓળખી શકે છે, અન્યને ઓળખી શકતો નથી. જેને જેટલી દષ્ટિ ખીલી હોય છે તેટલું તે જાણ શકે છે, દેખે છે. તેની દષ્ટિમર્યાદાની બહારનું તે દેખી શકતો નથી. જેની પ્રિય દષ્ટિ જે પ્રમાણમાં ખીલી હોય છે તે પ્રમાણમાં તેનામાં પ્રેમદષ્ટિ છે. મેં સર્વ ભૂમિકા તથા સર્વ પ્રકારની દીક્ષાના ગુરુઓને નિયત કર્યા છે. તમારી જેવી યોગ્યતા તે પ્રમાણમાં ગુરૂઓ આજુબાજુ ઊભા હોય છે અને તે તમને અનંતની દષ્ટિ ખીલવવા સહાયક બને છે. તમારું પ્રિય કરનારા તમારી પાસે જ હોય છે, પણ તે પ્રસંગોપાત્ત દેખાય છે. તમારું પ્રિય કરવા માટે જે જે ઉપસ્થિત છે તેમાં મને દેખે અને તેઓને મારી પેઠે સત્કારો પ્રેમ અને પ્રેમી એ બેમાં હું એકાત્મ રૂપ છું એમ સંગ્રહનયસત્તાદષ્ટિએ દેખો. તમારું મન પરિવર્તનને કરે છે, પણ તે મનને ઉપરી પ્રભુ મહાવીર આત્મા છે.
હે ભવ્ય માન ! તમારી રાગદ્વેષવૃત્તિને મારામાં આરોપ ન કરો. તમે મારા ભકત છે અને તમારું પ્રિય અને હિત થાય તેમ હું કહું છું. મારામાં રાગદ્વેષવૃત્તિની કલ્પના, તર્ક, સંશય કે મેહ કરીને પતિત ન થાઓ. જેટલી તમારી ગ્યતા
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુનો મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની એળખ
૨૨૭
હશે તેટલું તમને સત્ય સમજાશે. તમે જેવા ભાવે મને દેખશે। તેવા હું તમને દેખાઈશ અને તેવા ભાવવાળા તમે થશે. તમારામાં જેવા મારા પ્રતિ ભાવ છે તેવા તમે છે. ભાવના પરિવત નની સાથે તમારામાં પરિવર્તન થશે. જેવી તમારી દૃષ્ટિ તેવી તમને સૃષ્ટિ દેખાશે. મારા નિશ્ચયભાવથી તમે આત્માને પામશે. તમારા હૃદયમાંથી અનેક પ્રકારના સંશયા દૂર કરે. આત્માથી તમે અનંત છે, પણ કાયાથી એકદેશી અંતવાળા છે. તમારા હૃદયથી તમે સદેશી છે, પણ આચારથી એકદેશી છે. આત્માથી વ્યાપક છે, પરંતુ આચારથી વ્યાપ્ય છે. જેટલું તમારા હૃદયમાં આવશે તેને અન તમે ભાગ તમારી કાયાથી આચારમાં મુકાશે. તમે આત્મભાવથી મને મળશેા, પણ કાયાની પ્રવૃત્તિથી તેા એકદેશે મળશે. તમારી જે પ્રમાણમાં દૃષ્ટિ ખીલી છે તે પ્રમાણમાં મારી પ્રભુતાને જાણેા છે અને ભવિષ્યમાં વિશેષ દૃષ્ટિ ખીલતાં વિશેષ પ્રમાણમાં જાણશે. તે કાળે તમેા મારા ઉપદેશના અત્યંત નિશ્ચયી થશે।. તમને આગળ જતાં સજ્ઞ થતાં તે જણાશે. તેના પહેલાંથી ખ્યાલ આવતા નથી. જે જેટલું સમજી શકે તેને તેટલું ઉપયોગી સમજાવવું.
‘તમે। આવરણેાના નાશ કરે, સ્વાત્માવલંબી થાઓ. આત્માની સ્વગ સૃષ્ટિમાં વિચરા. દુષ્ટ વિચારાના નરકમાંથી જીવાને કાઢી શુભ વિચારના સ્વર્કીંમાં લઈ જાઓ. તમે જેવા વિચારામાં અને આચારામાં હા તેવા દેખાઓ, પણ ડાળ કરીને અન્યને ઢગવા વિકારી ન અનેા. પેાતાની જે સ્થિતિ હેાય તેનાથી હલકા દેખાવા તથા અધિક દેખાવા પ્રયત્ન ન કરેા. માન, પૂજા, લક્ષ્મી, સત્તાની લાલચે પેાતાની પ્રાપ્ત ન થાઓ. તમે! તમારી સ્વાધિકારે પ્રાપ્ત ગુણ અનેકની પ્રવૃત્તિથી જેટલા મારા પ્રિય છે તેટલા અનધિકાર પ્રવૃત્તિથી મારા પ્રિય નથી. તમે આત્મદૃષ્ટિથી પાસેના પાસે છે અને
સ્થિતિથી ભ્રષ્ટ
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮
અધ્યાત્મ મહાવીર
અનાત્મદૃષ્ટિથી દૂરના દૂર છે.
‘ ભેાજવંશી, રાષ્ટ્રવંશી, વૃષ્ણુિવ'શી રાજાએએ તથા પારસદેશી રાજાએએ મારી આજ્ઞા સ્વીકારી છે અને સ્વસ્તિક મંગલ ચિહ્નને મારી પ્રતિકૃતિ, મૂર્તિ અથવા પ્રતીક માની તેએ મારું સામીપ્ય પામ્યા છે. તેઓએ સારી રીતે મારી પાસેથી ધર્મ જાણ્યા છે. હે પૌલત્ય રાજન્ ! પૂર્વથી જૈનધમી હેાવા છતાં તું મારી ભક્તિથી જૈનધર્મનું સત્ય રહસ્ય હાલ પામ્યા છે તથા સાચા પૂજ્ય અને સામીપ્યભાવને પામ્યા છે. તારી આત્મદૃષ્ટિ ખૂલી છે. તે મારા પ્રેમથી આજ આત્મખળ પ્રાપ્ત કર્યુ છે. હે પોલસ્ત્ય ! તે લાટદેશને દીપાવ્યેા છે. તારી પ્રજામાં ભક્તિ ખીલેા, સેવાધર્મ ખીલેા. તારી પ્રજામાં સર્વ અંગોને અંગી મની સને એકાંગી મનાવ અને મારી સાથે આત્મભાવે રહી એકચરસથી રંગાઈ રહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• હું પૌલસ્ત્ય રાજન્ ! આત્માને પ્રાપ્ત કરવાથી તું ખાદ્ય રાજ્યમાં અપ્રતિબદ્ધ રહીશ. પ્રાતઃકાળમાં વહેલા ઊઠી આત્માની શુભ ભાવનાએ ભાવ અને મારી સાથે એકચભાવથી સંબધિત થા. આત્માના શુદ્ધ ભાવ પામ અને અંતરમાં સર્વ જીવાની સાથે ઐકય અનુભવ. ઋષિ, મુનિ, બ્રાહ્મણેાની સંગત કર. હે પોલસ્ત્ય ! એક ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવા ઘટતા નથી. એકાંતે દીનતાભાવ ન ધાર. પુનઃ પુનઃ માનવભવ મળવા દુ ભ છે. વિષયામાં વિષ દેખ અને વિષાજ્ઞની પેઠે તેને માની તેને ત્યાગ કર. વિષયાના ભાગેાના દાસ ન અન. સર્વ માનવજાતની વ્યાવહારિક અને ધાર્મિક વિચારાચારની સ્વતંત્રતાનું પાલન કરવું તે જ રાજ્ય છે. પ્રજાના હૃદયને પ્રેમથી જીતી લે. શસ્ત્રાથી મનુષ્યને જીતવા કરતાં પ્રેમ, અભાવ, પરેપકાર, સેવા અને ભક્તિથી મનુષ્યાને જીત. દુષ્ટ પાપી મનુષ્યાને સદ્વિચારાથી સુધાર અને તેઓને સદ્નાધ આપનાર મહાત્માઓની સેવા. કર. શસ્ત્રાના ઘાવથી મનુષ્યને મારી માવીને તેને સત્ય માગે ચઢાવી શકાતા નથી. સવિચારાથી મનુષ્ય બદલાય છે.
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુના મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ
૨૯
મારીકૂટીને ધર્મ મનાવવો એ નીચ કૃત્ય છે. કેાઈના પર જોરજુલ્મ કરીને ધર્મ બદલાવવા એ ધર્મની અને ઉપદેશકની નિ`ળતતા છે. એવી નિ`ળતા જ્યાં છે ત્યાં દેશ, ધર્મ અને સમાજના ઉદય નથી. વિચાર। ફરવાથી મનુષ્યા ફરે છે. શરીરના નાશ કરી શકાય તથા તેને કેદમાં રાખી શકાય, પણ કાઈના મનના નાશ ન કરી શકાય અને તેને કેદમાં ન રાખી શકાય. મન પર જ્ઞાનથી જય મેળવવા એ જ સત્ય આત્મરાજ્ય અને આત્મસામ્રાજ્ય છે.
:
સજાતીય મનુષ્યાને એકસરખા ગણુ. તેએને આત્મસામ્રાજ્ય મેળવવામાં સહાય કરવી એ તારુ' કતવ્ય છે. આત્મસામ્રાજ્ય પ્રાપ્ત કરનારાઓને જેએ વિઘ્ન કરનારા હાય તેઓને શિક્ષા કર અને તેમને સુધાર એ જ તારું ક બ્ય છે. સર્વ મનુષ્યેામાં આત્માનુ' સૌન્દર્ય દેખ. શેાકથી અલિપ્ત રહેવામાં શારીરિક સ્વાસ્થ્યનું રાજ્ય છે. સર્વ લેાકેા સાથે હળીમળી જા અને સર્વ લેાકેાને તારી સાથે મેળવાળા કર. લેાકેા પરસ્પર એકબીજાથી હળીમળી જાય એવા કવ્યરૂપ રાજ્યને કર. સર્વ પશુએ અને પ`ખીએ સાથે હળીમળી જા અને તેઓની દૃષ્ટિથી તેએનેા સહાયક અન. પશુઓ અને ૫'ખીઓમાં આત્મા છે. તેએ મારા ભક્તો બને છે. નૈસર્ગિક જીવન ગાળ અને સ લેાકેાને નૈસગિક જીવન ગાળતાં શીખવ. સ લેાકેાને પ્રેમથી મળ અને અધમ માગ થી લેાકેાને પાછા હટાવી ધર્માંના મા ં માં વાળ. સ જાતીય મનુષ્યાને ખાવાપીવાનું મળે એવા દાબસ્ત કર. તલવારની ધાર પર ચાલવા સમાન રાજ્યધમ ધારવામાં અપ્રમત્ત અન. એ પ્રમાણે વવું એ જ મારા પ્રકાશિત જૈનધર્મ જાણી તે પ્રમાણે પ્રવ’
એ પ્રમાણે પ્રભુને ઉપદેશ શ્રવણ કરીને રાજાએ પ્રભુનું શરણ સ્વીકાર્યુ અને ઋષિએ વગેરે એ પ્રભુને વન-પૂજન કરી પ્રભુ મહાવીર દેવના ભક્તો બન્યા અને પ્રભુના સદુપદેશરૂપ જૈનધમ ને અને આત્માને અભિન્ન માની પ્રવતવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. મંત્રરહસ્ય અને વિચારબળ
પ્રભુ મહાવીરદેવે નર્મદાનદીના કાંઠે વસનારા ભક્તા લેકોને આશીર્વાદ આપે અને જણાવ્યું કે નર્મદાનદીના કાંઠે વસનારા મારા ભક્ત લોક સાત્વિક ભક્તિ, કર્મ અને જ્ઞાનવાળા થશે અને નર્મદાનદીની પવિત્રતા કાયમ રહેશે. પ્રભુએ નર્મદા નદીના કાંઠે કાંઠે વિહાર કર્યો અને આગળ ચાલ્યા. લાખે નિષાદ, ભિલ લેકોને પિતાના ભક્તો કર્યા. હજારો ઋષિઓને અધ્યાત્મ જ્ઞાન આપ્યું. લાખ લોકોને. સંયમશક્તિઓ આપી. નર્મદાનદી પર એક પવિત્ર સ્થળે. પ્રભુએ મુકામ કર્યો. પ્રભુનું આગમન શ્રવણ કરીને ભાવવંશી અને વિશ્વામિત્ર ઋષિના કુળના હજારે ઋષિઓ પ્રભુનાં દર્શન. કરવા આવ્યા. તેઓએ પ્રભુને વાંધા પૂજ્યા અને પ્રભુની સ્તવના કરી. પછી પ્રભુને મંત્રગના રહસ્ય સંબંધી અનેક પ્રશ્નો પૂછયા. પ્રભુએ અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા. પ્રભુએ પિતાના નામમંત્રનું માહાસ્ય જણાવ્યું અને તેથી ત્યાં “મંત્રગીતપનિષદ” પ્રગટ થઈ. પ્રભુએ પોતાના સ્વરૂપના વાચક કારપ્રણવનું રહસ્ય પ્રદર્શિત કર્યું. તેથી ત્યાં કારનગરની તે જ વખતે ત્રષિઓ વગેરેએ સ્થાપના કરી. બિકાર પિતાની અનંત ગુણપર્યાયશક્તિઓનો વાચક છે. એંકારમંત્ર સહિત પ્રભુનું નામ દેવું અને કાર સહિત પ્રભુના નામની સર્વ કાર્યોના આરંભમાં ઉદ્ઘેષણ કરવી. શ્રી મહાવીર પ્રભુએ ત્યાં આવેલા ઋષિઓને જણાવ્યું કે મંત્રગ સમાન કેઈ શક્તિદાયક યોગ નથી. તેઓએ યોગ શિષ્ય ભક્તોને મંત્રગનાં
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મંત્રરહસ્ય અને વિચારબળ રહસ્ય આપવાની સૂચના કરી, મંત્રોના બીજેનાં ગુપ્ત રહસ્ય સમજાવ્યાં અને તેના જાપ કરવાની શૈલી બતાવી મંત્રોને ગુરુપરંપરાએ વહન કરાવવાને ઉપદેશ આપ્યો. મંત્રની ગુપ્તતા :
શિષ્યભક્તને દીક્ષા આપ્યા બાદ મંત્રોને કર્ણમાં બીજાઓ ન સાંભળે એવી રીતે કહેવા. ગુરુમંત્ર આપવાની વિધિ બતાવી. એંકારમાં સર્વ મંત્રીનો સમાવેશ થાય છે તે સમજાવ્યું. મંત્રોનાં રહસ્ય, કલ્પો વગેરેને લખવાં–લખાવવાં નહીં, પણ કર્ણોપકર્ણ સંભળાવવાં એવો ઉપદેશ આપ્યો. શરીરનાં ચકોમાં મંત્રનો જાપ અને ધ્યાન કરવાનું રહસ્ય સમજાવ્યું, મંત્રથી હદયની શુદ્ધિ થાય છે તે સમજાવ્યું અને મંત્રગ અત્યંત ગુપ્ત રાખવાને ઉપદેશ દીધે તથા અભક્ત, અયોગ્ય અને નાસ્તિકને શક્તિદાયક મંત્ર આપવા નહીં એમ જણાવ્યું. સર્વ મંત્રોના આધાર અને પ્રકાશક પ્રભુ પિતે છે એમ જાહેર કર્યું તેથી ઋષિઓને અત્યંત આનંદ થયે. રેગશાંતિનો ઉપાય:
પ્રભુ મહાવીરદેવે ઋષિઓને રોગનાં નિદાન કહ્યાં અને મંત્રો વડે રોગોની શાંતિ કરવાનાં રહસ્ય સમજાવ્યાં તથા ઔષધિઓ વડે અનેક પ્રકારના રોગોનો નાશ કરવાને બોધ દીધો. અલ્પ દેશ અને મહાલાભ તેમ જ મહાધર્મ થાય એવાં ઔષધો બતાવ્યાં. પ્રભુ મહાવીરદેવે સંકલ્પબળ વડે અનેક પ્રકારના રોગોને વિનાશ કરવાની વિચારશક્તિ દર્શાવી. સ્કૂલ ઔષધો કરતાં સૂક્ષ્મ વિચારોના પ્રવાહથી રોગોનો વિનાશ થાય છે. મંત્રગ સમાન કેઈગ નથી. મંત્રગનો સદુપયોગ કરે, પણ દુરુપયેગ ન કરે તેને મંત્રગ દે. સંકલ્પ શક્તિને પ્રયોગ પરમાર્થે જે કરી શકે તેને સંકલ્પગ દે, એમ પ્રભુએ જણાવ્યું. શસ્ત્ર-અ કરતાં સંકોમાં અનંતગણું બળ રહેલું છે.
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
અધ્યાત્મ મહાવીર વિચારબી :
વિચારમાં અનંતગણું બળ રહેલું છે. વિચારોના પરિવર્તનથી આચારમાં પરિવર્તન થાય છે. શુભાશુભ વિચારોનાં પરિવર્તનથી શરીરનાં શુભાશુભ પરિવર્તને થાય છે. વિચારોના તાબે પુદ્ગલ વતે છે. સતત એકસરખા પ્રવાહથી અને શ્રદ્ધાના જોશથી વિચાર કરવાથી વિચારમાં અનંતગણું બળ આવે છે અને તે આચારમાં પરિણમે છે. જેવી વિચારસૃષ્ટિ તેવી આચારસૃષ્ટિ થઈ જાય છે અને થશે. વિચાર કર્યા વિના મન રહી શકતું નથી. આત્મમહાવીર પરમેશ્વરનું મન પ્રધાન છે અને તે સૂફમ-સ્કૂલમાં કારભાર કર્યા કરે છે. જેવી વિચારસૃષ્ટિ તેવી સ્કૂલ સૃષ્ટિ થઈ જાય છે અને થશે. જ્યાં વિચાર આવ્યવસ્થિત છે ત્યાં કાર્યો અવ્યવસ્થિત થાય છે. જ્યાં વિચારોમાં બળ છે ત્યાં કાર્યોમાં બળ છે. જ્યાં વિચાર અસ્થિર ત્યાં કાર્ય અસ્થિર હોય છે. શ્રદ્ધાબળ વિનાના વિચારમાં બળ રહેતું નથી. અજ્ઞાનીઓમાં શ્રદ્ધાભેદ, બુદ્ધિભેદ તેમ જ સંશય થવાથી આત્મબળ કે મંત્રબળ પ્રગટતું નથી. મંત્રયોગમાં સંશય કરનારાઓની સંગતિ કરવી નહીં. વિચારબળ એ જ મંત્રબળ છે. મંત્રબળથી અનેક માનસિક વ્યાધિઓ અને રોગને નાશ થાય છે. મારામાં જેને જેટલે શ્રદ્ધા–પ્રેમ હોય છે તેટલો તેને મારા નામને મંત્રયોગ ફળે છે. આત્મા શ્રદ્ધાપ્રેમમય છે. તે મંત્રગરૂપ છે. મારા એગ્ય ભક્તોને મારા નામમંત્રનાં રહયે સમજાવવા અને તેને સદુપયેગ કરવાનું શિક્ષણ આપવું.
અભક્ત નાસ્તિક આગળ મંત્ર પ્રકાશ નહીં. ગ્ય ભક્તોને તત્ત્વજ્ઞાનને સદુપદેશ દેવો. બે મનુષ્ય કરતાં વિશેષ મનુષ્ય આગળ મંત્ર પ્રકાશ નહીં. જે લોકો મારા ધર્મ માટે પ્રાણાર્પણ કરવા તૈયાર હોય તે લોકોને તમારી આગળ કહેલે મારો મંત્રગ દે. જે લોકો એકલા સ્વાથી, ક્રૂર, લંપટ, ઘાતક હોય તથા અસિથર મનના હોય તેઓએ મંત્રા
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રરહસ્ય અને વિચારબળ
૨૩૩ ન દેવા. જેઓને ધર્મગુરુ, સંત, મહાત્માઓ પર મારા સરખી શ્રદ્ધા-પ્રીતિ ન હોય તેઓને મંત્રગ દે નહીં. વિચાર, આચાર, શ્રદ્ધા, પ્રેમ, ભક્તિમાં ઐક્ય હોય ત્યાં મંત્રગ પ્રકાશવો.” પ્રભુએ મંત્રગ અને ઔષધિયેગનું યથાર્થ સ્વરૂપ પ્રકાશ્ય અને સર્વ લોકોને જેનભક્ત કર્યા.
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. આત્માની પ્રભુતા
પ્રભુ મહાવીરદેવ વિહાર કરતાં કરતાં માલવદેશમાં પધાર્યા. માલવદેશના લોકોને દર્શનબોધન લાભ આપે. પ્રભુએ ઉજયિની નગરીની બહાર ક્ષિપ્રા નદીના કાંઠા પર મુકામ કર્યો. ઉજજયિની નગરીના રાજા યશોવર્મા અને તેના યુવરાજ ચંડપ્રદ્યતનને ખબર પડતાં તેઓ સર્વ જાતીય પ્રજા સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વિધિપૂર્વક વંદન-નમન કર્યું. ત્યાં રહેલા સુદત્ત, એકાક્ષ, વિરૂપ, સુરૂપ, સુચન, વિશ્વજિત, શ્યામ, સુવ્રત અને સુબંધુ એ નવ નાથ, કે જેઓએ યેગથી. અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, જેઓ આકાશમાં ઊડતા હતા, સાત દ્વીપને દેખતા હતા, વેદસંહિતાઓને સવળીઅવળી ગણી જતા હતા તથા અષ્ટ સિદ્ધિઓને પામ્યા હતા, તેઓ પ્રભુ પાસે આવ્યા. તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન-નમન કર્યું અને પ્રભુના આગળ બે હસ્ત જેડી બેઠા. બાવન વીરે, અને હરસિદ્ધિ દેવી વગેરે ચોસઠ ગિનીઓ પ્રભુનાં દર્શન કરવા આવ્યાં અને વંદન-પૂજન કરી પ્રભુને બોધ શ્રવણ કરવા લાગ્યાં. યશવમને બોધ :
પ્રભુએ યશોવર્માને તથા ચંડપ્રદ્યોતનને રાજાનાં કર્તવ્ય જણાવ્યાં અને કહ્યું કે, “હે રાજન ! તારી પ્રજા પ્રત્યેની જવાબદારી ઘણી છે. દરરોજ ધર્મગુરુ અને સાધુસંતોની સેવા કર્યા કર. રાજસત્તાના મદન ઘેનમાં ઘેરાઈ જઈને તારું કર્તવ્ય ન ભૂલ.
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
૨૩૫ “હે રાજન્ ! તું આત્માના ગુણોને પ્રાપ્ત કર. રાજ્ય સત્તાનો સદુપયેગ કર્યાથી સ્વર્ગ છે અને દુરુપયોગ કર્યાથી નરક છે. પુણ્યકર્મથી રાજ્યસત્તા તને મળી છે. તેનાથી પાપ ન કર. સર્વ લોકોમાં અને તારામાં અભેદભાવ રાખ અને આત્મામૃતરસ ચાખ. પ્રજાની મરજી પ્રમાણે રાજા છે, માટે પ્રજાની સલાહ પ્રમાણે રાજ્ય કર. લોકોને મહાસેવક રાજા છે. સર્વ લોકોમાં મને દેખી સર્વ લોકોની સેવામાં મારી સેવા માન. આત્માના પ્રકાશ વડે સર્વત્ર સંચર. કદાપિ કાનનો કાચે ન થા. ગરીબમાં ગરીબ મનુષ્યને અન્યાય કરી તેની હાય ન લે. જાણતાં છતાં અજાણ્યા જે બની સંત પાસેથી જ્ઞાન ગ્રહણ કર. ત્યાગી ગુરુના બોધમાં ગૃહસ્થ ગુરુ કરતાં અનંતગણું સત્ય દેખ, નિઃસ્પૃહીઓ પાસેથી નિર્ભયતા શીખ. શસ્ત્ર બળ પર રાજ્ય ટકતું નથી, પણ પ્રજાના પ્રેમને જીતવાથી રાજ્ય ટકે છે. પ્રજાલકોને અન્ન ન રાખ. લેકોને સર્વ પ્રકારની વિદ્યા મળે એવા ગુરુઓ પાસે શિક્ષણ અપાવ.” ચંપ્રદ્યતનને બોધ :
ચંડપ્રદ્યતન યુવરાજ ! તારામાં પશુબળની સત્તાનું જોર ન વધી જાય તે બાબતનો સતત ઉપગ રાખ. લેકોનો પ્રેમ મેળવ. ખુશામતિયા લેકેથી ચેતીને ચાલ. મારી આજ્ઞા પ્રમાણે સર્વ કર્તવ્ય કર. અશક્તિઓને હટાવ. સર્વ પ્રકારની શક્તિઓને મેળવ. અત્યંત ભેગવિલાસ અને મેજશોખથી સર્વ લોકોની પડતી છે. ગરીબને દાન દે. બ્રાહ્મણોની સેવા કર. મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખ અને મુખથી સત્ય ભાખ. સર્વ લોકોને એકસરખી રીતે ખાવાપીવાનું મળે અને પરસ્પર લોકમાં શાન્તિ જળવાઈ રહે એવો બંદોબસ્ત રાખવા માટે રાજાની જરૂર છે. રાજાએ પિતાને રાષ્ટ્રનું એક અંગ માનવું અને રાષ્ટ્રનાં સર્વાગોની સાથે વ્યવસ્થિત થઈ પ્રવર્તવું.
યુવરાજ ચંડપ્રદ્યતન ! સત્તાને અહંકાર ન કર. રાજ્ય
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
અધ્યાત્મ મહાવીર સત્તાથી મેહ ન પામ. પ્રજાથી એટલે તું જુદો તેટલે તું મારાથી જુદે છે, એમ જાણી સર્વ જીવોને મારા સમાન માન. પિતાના સ્વાર્થી પ્રજાને કે સિનિકોને નાશ ન કરવું જોઈએ. ન્યાય, સત્ય, દયા, દાન, દમ, વિવેક જ્યાં નથી ત્યાં રાજ્ય નથી. લેકેની સ્વતંત્રતાનો જ્યાં નાશ છે ત્યાં મનુષ્યરાજ્ય નથી, પણ પશુરાય છે. આત્માની સત્તાથી મનુષ્યરાજ્ય પ્રવર્તે છે. મનમાં પ્રગટતી અશુભ કામનાઓને જે વારે છે તે આત્મરાજા છે. સર્વ મનુષ્યોને આત્મરાજા, આત્મમહાવીર થવાનો અધિકાર અર્થાત્ સત્તા છે. લેકમાં સ્વર્ગ બનાવ. સર્વ મનુષ્યને સ્વર્ગ પ્રતિ આકર્ષ અને કોઈમાં શત્રુભાવ ન રાખ.
શત્રુભાવ જેના હૃદયમાં નથી તેઓને શત્રુઓ તરફથી ડરવાનું રહેતું નથી. જે કોઈની નિંદા કરતા નથી તેને નિંદક તરફથી ડરવાનું રહેતું નથી. અન્ય જડ પદાર્થોના જેઓ ગુલામ બને છે તેઓ વસ્તુતઃ રાજા નથી. સર્વસ્વાર્પણ કરવામાં રાજાપણું છે, પણ દેહાધ્યાસ રાખી અસત્ય જીવનથી જીવવામાં રાજપણું નથી. દુશમન રાજાઓને આત્મરાગી બનાવવામાં સત્ય રાજાપણું છે. દુશમન રાજાઓને તાબે થઈ પિતાના સત્ય વિચાર અને આચાર ભૂલવામાં રાજાપણું-ક્ષત્રિયપણું નથી, માટે દુશમનેનાં હૃદય પ્રેમ, પરોપકારથી જીત. કોઈની હાંસી-મશ્કરી ન કર, કોઈને દુઃખી થતો દેખી આનંદ ન માન. ભૂખ્યાઓને પ્રથમ ખવરાવીને પછી ભેજન કર. ગુરુને વિનય અને તેમની સેવા કરવામાં સર્વસ્વાર્પણ કર. ગુરુના એકેક વચનને અમૃત સમાન માન. પરસ્ત્રીને મા–બહેન સમાન માની તે પ્રમાણે પ્રવર્ત. અન્યાય કરીશ તો અન્યાયનું ફળ પામીશ એવો નિશ્ચય રાખ. સ્વાર્થબુદ્ધિથી અન્યાય-અનીતિનું પગલું ન ભર. પરાક્રમની સાથે પગલે પગલે સહન કર.
“ક્ષમા એ જ મોટામાં મોટું પરાક્રમ છે. દષીઓને, શત્રુઓને, પાપીઓને ચાહતાં શીખ, પણ તેઓ પર દ્વેષબુદ્ધિ ન રાખ.
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
૨૩૭
તેઓને સુધારવા પ્રયત્ન કર તથા સુધરવા માટે સમય આપ. વિહાર કરીને આવેલા ત્યાગીઓની તથા માંદા પડેલા ત્યાગીઓની સેવાચાકરી કરવાથી તારા ઉદ્ધાર થશે, માટે ત્યાગીઓની સેવા કર. ડગલે અને પગલે પતિત થવાના પ્રમાદા અને તેવી સામતથી ચેતીને ચાલ. મારા ભક્ત અનેલ કાઈ પણ મનુષ્ય ગમે તેવા પાપમા`થી પણ મુક્ત, સ્વતંત્ર, શુદ્ધ થયા વિના રહેતા નથી. મારી આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે યથાશક્તિ વવું એ જ જૈનધર્મની ઉત્સર્ગ તથા અપવાદમાગ થી આરાધના છે. · હે ચંડપ્રદ્યોતન! સર્વ વિશ્વમાં આત્મપ્રભુતા અવલેાક. સ માંથી સત્ય દેખ. મૃત્યુ અને જીવનમાં આત્મપર્યાય અવલેાક. આત્માના સત્પર્યાયાને સત્યપણે દેખ અને આત્માના અસત્– પર્યાયાને અસપણે દેખ. આત્માની પ્રભુતામાં સર્વ વિશ્વની પ્રભુતા સમાયેલી દેખ. વ્યષ્ટિ અને સમષ્ટિ બન્નેમાં આત્માની સત્તા અનુભવ. શરીરના ભવ કરતાં મનના ભવ પર વિશેષ કાળજી રાખ. આત્માના ભવની આગળ શરીર અને મનના ભવ અલ્પ છે. આત્માના જ્ઞાનાદ્રિ પર્યાયરૂપ ભવને અનુભવ વિચાર અને પ્રવૃત્તિઓ તે બે ઘડી પછીનુ ભવિષ્ય છે. ભવિષ્યના આધાર વમાન પર છે. વમાન સુધાર એથી તારુ ભવિષ્ય સુધરશે.’
કર.
પ્રેમનુ` માહાત્મ્ય :
જેઓ પર સત્તા ચલાવવામાં આવે છે તેઓ પર પ્રેમ નથી. જે લેાકેાને નીચ ગણવામાં આવે છે તેઓ પર પ્રેમ નથી. જેમાં દેષષ્ટિ થાય છે તે પર પ્રેમ નથી. ઉપાધિ વડે જ્યાં પ્રેમ પ્રગટે છે તે પ્રેમ નથી. નિરુપાધિમય આત્મા પર જે પ્રેમ થાય છે તે સત્ય પ્રેમ છે. ઉપાધિ વિનાને જે નિરુપાધિ પ્રેમ થાય છે તે સત્ય પ્રેમ છે. સત્ય પ્રેમથી આનંદ પ્રગટે છે. પ્રેમથી સસ્વાણુ થાય છે. આત્મપ્રેમમાં આપવાલેવાના ભેદ નથી. પ્રેમથી આત્માની અનંતતાની પ્રતીતિ થાય
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
અધ્યાત્મ મહાવીર છે. પ્રેમમાં ખાવાનું નથી; પ્રેમથી મેળવવાનું થાય છે. પ્રેમમાં દાતારપણું છે. આત્મપ્રેમ વિના સમ્યજ્ઞાની નથી, માટે આત્મપ્રેમને પામ. જ્યાં અહંકાર છે ત્યાં મારો વિશ્વાસ નથી. અહંકારને ભૂલ એટલે તું મારું આંતરસ્વરૂપ દેખીશ. મનુષ્ય થઈને કોઈને ધિકકાર નહીં. શત્રુ પર પ્રેમ કરી શત્રુને છત.
અસંખ્ય શસ્ત્રોના કરતાં પ્રેમનું અનંતગણું બળ છે. પ્રેમ વિનાનો આત્મા ખારો છે. તારા વૈરીઓ પર આત્મસરી ભાવ રાખીને દઢતાની વર્ત, એટલે તારા વૈરીઓ તારા પર બૂરું ન કરે એવી સહાય મારા તરફથી મળશે. જેઓ ખરા પરાક્રમીએ છે તેઓ સામું બળ પ્રથમ બતાવતા નથી. તારા શત્રુને તું ભૂલી જા એટલે તે તને ભૂલી જશે. તારા માટે જૂઠી સાક્ષી પૂરનાર તરફ મૌન રાખ એટલે તે સહેજે પશ્ચાત્તાપ પામી સુધરશે. નિંદક તરફ પ્રભુની દૃષ્ટિથી દેખ. પાપીઓને સુધાર. એ જ પ્રભુ થવાનું પ્રથમ પગથિયું છે. તારી હાંસી–મશ્કરી સહી લે અને હાંસી–મશ્કરી કરનારને ચાહી લે. સહેવામાં પ્રેમ છે જ. સર્વજ્ઞતા વિના કોઈનો ન્યાયી ન બન. અજ્ઞને અન્ય ન્યાય કરવામાં ડગલે ને પગલે હિંસા છે. સર્વ દેહધારીઓને આત્મસમ દેખવાથી અને તેઓની સાથે આત્મસમાન વર્તવાથી તું પ્રભુ બનીશ.
અનંત આત્માની અનંત શબ્દોથી પણ પૂર્ણ સત્ય વ્યાખ્યા કરી શકાતી નથી. અનંત આત્માનું ચિંતન કર. અનંત આત્માને અનંત દષ્ટિથી દેખ અને વર્ત. આત્માની શ્રદ્ધામાં નવું શક્તિમય જીવન છે. મારી અશ્રદ્ધા અને નાસ્તિકતા ચિંતવનારા લોકો વિચાર કરતાં કરતાં મારા ભક્ત બની જાય છે. જે મારારૂપ થઈને મને સેવે છે તે મારા જેવો બને છે. મને આત્મદષ્ટિથી દેખતાં તારાથી હું બ્રામાત્ર દૂર નથી. જે મને સર્વ નામરૂપમાં ઈશ્વરી ચિદાનંદભવે દેખે છે તે જ મને દેખે છે. અસંખ્ય યોગો વડે સર્વ વિશ્વમાં સર્વત્ર હું
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા ભક્તોને પ્રાપ્ત થાઉં છું. અમુકના જ હાથમાં મારો ઈજારો નથી. ભક્તિ-જ્ઞાન-કર્માદિ યોગોને પ્રગટાવનારાઓના હાથમાં મારે ઈજારે છે. સર્વ લેકનું પરમ ધ્યેય હું છું. આત્મબલિદાનથી આગળ વધ, પણ ચાચક બનીને આગળ વધીશ નહીં. શુદ્ધ હૃદય તે જ પ્રાર્થના-સ્તુતિનું ફળ છે. શ્રદ્ધાથી મારા અવતારમાં ઈશ્વરતા દેખ અને વર્ત.
“હે ચંડપ્રદ્યતન ! મારામાં ચિત્ત રાખીને જીવ અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કર. પ્રથમ મેહભાવથી મરીને પછીથી આત્મભાવે જીવ ! તારામાં અને મારામાં અભેદપણું દેખ એટલે તું જે છે તે આપોઆપ પિતાને અનુભવીશ. મૃત્યુના અને જીવનના પર્યાયની વચમાં પિતાની સત્તાને અનુભવ. તું સત્, ચિત્ અને આનંદરૂપ છે. મૃત્યુમાં અને દેહપર્યાયમાં આનંદભાવથી વર્ત. સર્વ પર્યાયમાં સૌન્દર્ય અને મારી પ્રભુતા દેખ. બૂરામાં બૂરી વસ્તુના ઊંડાણમાં આનંદ દેખ. સર્વ વિશ્વમાં આનંદના દરિયાથી ઊછળ. આનંદ-ઉલ્લાસમય પિતાને દેખ. જે જે કાળે જે જે બને તેમાં આનંદની ભાવના ભાવ અને આનંદ વિના અન્ય કશું દિલમાં ન લાવ. આનંદરસમય જીવનરૂપ તું છે. તેથી પિતાને ભિન્ન દેખવું તે જ મૃત્યુ છે. તું અનંત તિરૂપ છે. અનંતમાં અંત નથી. માટે પિતાને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી અંત ન દેખ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંતરૂપ પિતાને દેખ. આત્માનંદથી તું લેશમાત્ર પણ ત્રણે કાળમાં ભિન્ન નથી. જ્યાં આનંદ નથી ત્યાંથી મન થાકીને પાછું ફરે છે અને આત્મામાં આનંદ અનુભવી મન સર્વથા શાન્ત થાય છે,
આત્માના આનંદથી જે ભિન્ન છે તે આત્મધર્મ નથી. જ્યાં આનંદ નથી ત્યાં આત્મા નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. જ્યાં વીર્ય નથી ત્યાં આત્મા નથી. જ્યાં જડતા છે ત્યાં આત્મા નથી. સમાજની સાથે સમાજદષ્ટિએ વર્ત
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
અધ્યાત્મ મહાવીર સ્વતંત્ર જીવનમય આત્મા છે એ દઢ નિશ્ચય કરી પરતંત્રતાને વિષની પેઠે ત્યાગ કર. જડ વિષયના તાબે તું ન થા, પણ જડ વિષયને પિતાને તાબે કર અને જડ વિષયમાં આત્મબુદ્ધિને આગળ કરી વર્ત. સર્વ વિશ્વને દેહની પેઠે ઘર જેવું માની વાર્તા અને દક્યાદશ્ય સર્વ પદાર્થોની યોગ્ય ઉપચોગિતા જાણીને પ્રવત.
“સર્વ જીવોની સાથે શુદ્ધ પ્રેમભાવથી વર્ત. કદાપિ કાળે આત્માનું મરણ નથી એમ સર્વ પ્રકારની મૃત્યુની ભીતિથી રહિત થા. કઈ પણ બાબતમાં આત્માની સ્વતંત્રતા ન ભૂલ. કઈ પણ બાબતમાં અન્ય જીવોને પરતંત્ર કે ગુલામ બનાવવાનો નામર્દ વિચાર ન કર. સર્વ લોકોને સુખ થાય અને દુઃખની નિવૃત્તિ થાય એવા વિવેકથી વત અને અન્ય લોકોને વર્તાવ– વાનો પ્રયત્ન કર. જ્ઞાનપૂર્વક રસ પડે એવી ધાર્મિક પ્રવૃત્તિ કર. જ્યાં રસ ન પડે ત્યાં જીવન નથી એમ જાણ. તારામાં શ્રદ્ધા-પ્રેમરૂપ ભક્તિની જ્યોત પ્રગટાવ. સર્વ લેકને પોતાના કરી રાજ્ય કર. સર્વ લેકોને ચાહ અને ચાહીને તથા સહીને તેઓના ભલામાં ભાગ લે. સર્વ જાતીય પ્રજાને મારા ઉપદેશથી જાગ્રત રાખીને સર્વ લોક પર નીતિથી શાસન કર. જે દુઃખ પડે તે મારામાં રહીને સહી લે.”
પ્રભુ મહાવીરદેવે ચંડપ્રદ્યોતનને સર્વ પ્રકારની નીતિએને બોધ આપ્યું. અગ્નિશર્મા પુરોહિતને પણ રાજ્યકર્મનું તાવિક રહસ્ય સમજાવ્યું. માલવદેશીય મનુષ્યોને રાજ્ય અને રાજાની આવશ્યકતા સમજાવી તથા રાજાની આજ્ઞા પ્રમાણે વર્તવામાં શું રહસ્ય રહેલું છે તે સમજાવ્યું.
પ્રભુએ લોકોને કહ્યું કે, “હે મનુષ્યો ! મનુષ્યભવની ક્ષણિક જિંદગીને નકામી ન ગાળે. અંજલીમાં રાખેલા જળની પિઠે આયુષ્ય વહી જાય છે. દુનિયાની જડ વસ્તુઓને એકઠી કરવાની અને એકબીજા પાસેથી અન્યાયથી પડાવી લેવાની અયોગ્ય
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
પ્રવૃત્તિ પરિહર. જેવું કરશે તેવું પામશે. કોઈ કઢાગ્રહથી ગ્રસિત ન થાઓ. મહાત્માએ અને અરુચિવાળા ન થાઓ.
૪
પણ ાતના ઋષિએ પર
ગુરુની મહત્તા :
ગુરુ અને ગુરુની આજ્ઞાને શોષ પર ધારણ કરે. ગુરુ કર્યા વિનાના તમેા ન રહેા. સગુરાને મુક્તિ મળે છે, પણ નગુરાને મુક્તિ મળતી નથી...એ દૃઢ નિશ્ચય રાખી, ગુરુને ધારણ કરી ગુરુની સેવા કરે. જેઆએ મસ્તક પર ધ ગુરુને ધારણ કર્યો નથી તેએની બુદ્ધિ શુદ્ધ થતી નથી. જે લેાકેા ગુરુની મહત્તા સમજતા નથી, રાજ્ય, ધન અને પઢવી
માં મેટાઈ સમજે છે અને ત્યાગી ગુરુને રાજાઓ તેમ જ શ્રીમંતા કરતાં હીન ગણે છે તેએ સ્થિર પ્રજ્ઞાને તથા જ્ઞાન, દન, ચારિત્રને પામી શકતા નથી.
For Private And Personal Use Only
જ્યાં ગુરુ પર નથી પ્રીતિ, ત્યાં રહી છે. ખરી ભાતિ, જ્યાં ગુરુ પર નથી . પૂજ્યભાવ, ત્યાં નથી ધર્મને દાવ; જ્યાં ગુરુ માટે નથી ાણ, ત્યાં રહ્યું છે મરણ, જ્યાં ગુરુ પર નથી વિશ્વાસ, ત્યાં નથી આભેાન્નતિની આશ; ત્યાં ગુરુ પરષદષ્ટિ, ત્યાં નથી ધર્મોની સૃષ્ટિ. જેએ ગુરુને મારારૂપ દેખે છે અને વર્તે છે તે મને અવશ્ય પામે છે. માટે પ્રભુમાં અને ગુરુમાં આચરણ ન દેખા, પણ તેમની પ્રભુતા દેખા. ગુરુને શીખ પર ધારણ કરી તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તો. સંત, ઋષિ, મહા પર મારા પર જેવે વિશ્વાસ મૂકે છે તે વિશ્વાસ મૂકી અને વિવેકબુદ્ધિને ન ચૂકા. ગુરુના હૃદયમાં અને ઢેખે. તમે મારા ત્યાગીએની સગતિ કરે અને જ્યાંત્યાં નગુરા થઈ ભમતા ન ફ્રી. જ્યારે ત્યારે પણ ગુરુમાં હું તુંને લય કરી ગુરુજીવને જીવ્યા વિના ગુરુનુ હૃદય કાઈ પામ્યું નથી અને કઈ પામશે નહી. અસ્થિર તર્ક અને દ્વેષદષ્ટિને આગળ કરીને
૧૬
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
અધ્યાત્મ મહાવીર કોઈ કરડે ભમાં ગુરુને પામ્યું નથી અને પામનાર નથી. ગુરુની સેવાભક્તિમાં સર્વ શક્તિ છે. મારા ભક્તો જ ગુરુઓના પદના અધિકારી છે. તર્ક પર તર્ક કરી અનેક વિવાદો કરે, પણ ગુરમાં શ્રદ્ધા-પ્રીતિ ધાર્યા વિના કેઈમારો ભક્ત બની શકતો નથી. મારા ભક્તોએ મારી પેઠે ગુરુઓની સેવા-ભક્તિ કરવી.
“હે ભવ્ય ભક્તો ! તમે ક્ષણિક ધન, સત્તા, પદવીમાં આસક્ત ન થાઓ; આસક્ત થયા વિના પ્રવર્તે. પ્રથમ અશુભ આસક્તિઓને ત્યાગ કરે અને શુભ આસક્તિઓને ધારણ કરે. પશ્ચાત્ શુભ આસક્તિઓને અનુક્રમે ત્યાગ કરી, શુભાશુભ આસક્તિ વિના આત્મભાવથી રહી કર્તવ્યકર્મો કરો અગર તેથી મુક્ત થાઓ. મારા સ્વરૂપમાં સર્વથા આસક્ત બની રહો એટલે અશુભ આસક્તિઓ સ્વયમેવ ટાળવા માંડશે. અને આગળની આત્મદશાનો પ્રકાશ થશે, એવા વિશ્વાસથી વર્તો.
“લાખ તર્કવાદી નાસ્તિક, અભક્ત, મનુષ્યના સમાગમમાં આવવા છતાં મારા ભક્ત ધર્માચાર્ય, ગુરુ, સંત, ત્યાગી, બ્રાહ્મણના સદુપદેશથી વિમુખ ન થાઓ. મારી આજ્ઞાને અનેક અપેક્ષાએથી જાણે ને આત્માના ઉપયોગે વર્તો. સર્વ વિશ્વમાં સ્વતંત્રતાથી વિચરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ઉત્સર્ગ–અપવાદ, વ્યવહાર-નિશ્ચયથી હિંસામાં હિંસા દેખે. ગમે તેવા પ્રતિકૂલ સંયોગોમાં પણ મારા ભક્તોની સલાહ પ્રમાણે વર્તે. ધર્મગુરુઓની સલાહ લઈ સાંસારિક, સમાજ અને સંઘનાં કર્મો કરો. મારા પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ જેઓની નથી તેઓની અમૃત જેવી શિખામણથી પણ તેઓના વિશ્વાસી ન જ બનો.
'“ગૃહ કરતાં ત્યાગીઓ અનંતગુણ મહાન છે એમ માની પ્રવર્તે. ત્યાગી ધર્મગુરુઓ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવર્તે છે. કલિકાળમાં ત્યાગી ગુરુઓ અપવાદમાગથી પ્રવર્તવાના. ત્યાગી ગુરુઓનાં વાક્યોને મારાં વાક્યો જાણો. જે
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
આત્માની પ્રભુતા ગૃહસ્થ ગુરુએ મારા પર પૂર્ણ શ્રદ્ધા-પ્રેમ રાખી તથા મારામાં મન રાખી પ્રવર્તે છે તેઓને વિનય કરો, તેઓની સેવા કરે, તેઓની આજીવિકાવૃત્તિમાં સહાયભૂત બને. ધર્મગુરુઓ પર સદા પૂજ્યભાવ રાખે. ધર્મગુરુઓની યાત્રા કરો. ધર્મ– ગુરૂને સ્વાર્પણભાવથી સે. ઋષિમાં મારું સ્વરૂપ દેખો. ગમે તે માર્ગથી મનુષ્ય મારી આજ્ઞાના જ આરાધક બને છે, માટે ગમે તે માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરવાના નિશ્ચયવાળાઓની બુદ્ધિમાં શંકા ન પાડે.
“જે ધર્મ પ્રવર્તકે મારી પાછળ ભવિષ્યમાં થશે તેઓ દેશકાળાનુસારે જેમ યોગ્ય લાગશે તેમ પ્રવર્તશે. જેને જે
ગ્ય લાગે તે ધર્મગુરુને શીર્ષ પર ધારણ કરી મારો ભક્ત સંત બની શકે છે અને અન્ય ધર્મગુરુની સાથે મારા ભક્તો આત્મભાવથી વતી શકે છે. જે ધર્મગુરુને ઉપકાર તમારા પર થયેલ હોય તેને સર્વત્ર જાહેર કરો. ધર્મગુરુ પર જેની શ્રદ્ધા નથી તેની મારા પર શ્રદ્ધા નથી. ધર્મગુરુમાં પૂર્ણતા દેખવાથી જ શિષ્યના હદયમાં જ્ઞાનાદિ ગુણોનો પ્રકાશ થાય છે. ધર્મગુરુઓનું દુષ્ટ લેકે અપમાન કે હેલના કરે, તો તેઓને જે ઘટે તે શિક્ષા કરો. ધર્મગુરુઓ વિનાની દુનિયાને મૃતક સમાન જાણે. પ્રાણુને પણ ધર્મગુરુઓની નિંદા ન કરે. ધર્મગુરુઓને સર્વ વિશ્વમાં વિચરવાની સગવડ કરી આપો. મારા પર શ્રદ્ધા-પ્રેમ રાખી સ્વાર્પણભાવથી વર્તનારા ધર્મ– ગુરુઓ પર સર્વસ્વનું અર્પણ કરો.
કઈપણ જૈનને દેખી, તેને ભેટી, તેના પગે પડે અને તેના પર મારા જેટલો શ્રદ્ધાભાવ અને પ્રેમભાવ રાખો. જેનોને મરતાં બચાવો અને તેઓની ભૂમિ વગેરેનું રક્ષણ કરવા દેહમોહનો ત્યાગ કરી પ્રવર્તે. મારા ભક્ત જૈનેની દ્રવ્યભાવથી ચડતીમાં પોતાની ચડતી માનો અને તેઓની પડતીમાં પિતાની પડતી માને. મારા જેનો પર માત્ર દયાભાવ ન રાખો,
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પણ ભક્તિભાવ રાખો. મારા જેમાં દેશદષ્ટિ ન ધારો. ગમે તેવો પણ મારો ભક્ત જેન સેવાભક્તિને ગ્ય છે, તેવી દષ્ટિ રાખવાથી તમે મને પામવાના છો એવો નિશ્ચય ધારણ કરે. મારા ભક્ત જેમાં સર્વ સ્થાવર તીર્થો સમાયેલાં છે એ પૂણે નિશ્ચય કરી સર્વથા તનમન-ધન આદિથી તેઓની સેવા કરો. મારા ભક્ત જેને ! તમે એકબીજાની સાથે. હળીમળીને રહો અને સર્વ પ્રકારના કલેશેને દૂર કરો. મારા ભક્ત જેને! તમ જંગમતીર્થરૂપ ચતુર્વિધ સંઘની અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી ભક્તિ કરે, તેને પૂજે, સેવો.
“હજાર પુસ્તકોને વાચનમાત્રથી અને લાખો કે કરડે. કોની ધારણશક્તિમાત્રથી તમે ખુશ ન થાઓ. હજારોલાખ વખત ધર્માખ્યાને સાંભળવા માત્રથી ખુશ ન થાઓ. સ્પદ્રિયાદિ ઇન્દ્રિયના વિષયમાં નિર્મોહતા પ્રગટે તેવી દશાથી ખુશ થાઓ. જ્યાં સુધી કામ પર વિજય મેળવવામાં આવ્યું નથી ત્યાં સુધી તપ, જપ, વાચન, શ્રવણ અને ધર્મક્રિયાનું ફળ પ્રાપ્ત થયું નથી એમ જાણે. સેંકડે ભાષાનાં શાસ્ત્રો, સેંકડે તર્કશાસ્ત્રો વગેરે હજારો લાખો શાસ્ત્રોથી વિદ્વાન બને, પણ તેથી મનમાં પ્રગટ થતા કામ ન જિતાય તે કશું કાર્ય સિદ્ધ થતું નથી. માટે ભવ્યાત્માઓ! કામને જીતવાની ભાવના કરે. તો આત્મા પર શ્રદ્ધા મૂકો. એક ક્ષણમાં કોઈ પ્રબલ જ્ઞાન વિના મુક્ત થઈ શકતું નથી, પરંતુ એક ક્ષણમાં જ મુક્ત થવાય એવા પૂણેત્સાહથી આત્મા સન્મુખ મન રાખીને સપુરુષાર્થ સેવો.
પુસ્તકિયા જ્ઞાનમાત્રથી હૃદય પર ખરી અસર થતી. નથી. એક શબ્દ વાંચે અગર એક વાક્ય શ્રવણ કરે, પણ તેના ઉપર કલાકોના કલાકે પર્યત વિચાર, મનન, ચિંતવન કશ. પુસ્તકિયા જ્ઞાનમાં આગ્રહી ન બને, પરંતુ આત્માનુભવજ્ઞાન મેળવવા ઉત્કટ અભિલાષા રાખે.
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
૨૪૫
૮ તમા મેાહુને જીતવા પ્રયત્ન કરી છે, અમુક દ્રષ અને વ્યસનને આત્મહાનિકારક માને છે, તેને બુરુ માના છે, પણ તેમાં તમારા ઉપર કબજો મેળવીને એ તરફ દોરનાર કેાણ છે ? ખૂરું જાણવા છતાં અને તેને ત્યાગ કરવા માટે હજારો વખત પ્રયત્ન કર્યાં છતાં તેને ત્યાગ ન કરાવવામાં તમારા પુર સત્તા વાપરનાર કાણુ છે તેના પત્તો મેળવા અને તેની સામે થવા માટે અન્તર્યામી એવી મારી શક્તિનુ ધ્યાન ધરો. મેાહને જીત્યા વિના પુરુષત્વ નથી, વિવેક પ્રાપ્ત કર્યા વિના મનુષ્યત્વ નથી. અન્યના વિચારા પ્રમાણે ચાલવામાં આવે છે ત્યાં સુધી વિચારસ્વાતંત્ર્ય નથી. મન જ્યાં સુધી માહના કહ્યા પ્રમાણે પ્રવર્તે છે ત્યાં સુધી મન સ્વતંત્ર નથી. તેમ આત્મા જ્યાં સુશ્રી વિષયવાસના, લેાકવાસના શસ્રવાસના, નામવાસના, અને રૂપવાસનાથી સર્વથા મુક્ત થયા નથી ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. માટે માનસિક સ્વાતંત્ર્ય અને આત્માનું પૂ ચિદાન દપ્રકાશરૂપ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો. જંડના સબધથી ઉત્થાન પામેલી એવી અષ્ટસિદ્ધિઓ અને નવિધિઓથી આત્માનું શુદ્ધ અને સત્ય સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું એમ કદાપિ ન માની લેા.
· આકાશમાં ઊડવાની અને સંકલ્પમાત્રથી મેરુપર્યંતને ઉડાડી દેવાની શક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તમે મનના ધર્મીમાં છે, પણ આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ધર્મોને પામ્યા નથી એમ માના. આકાશમાં ઊડવુ' સહેલ છે, મેરુપર્યંત જેવ ું શરીર કરવુ` સહેલ છે, પણ કામને જીતવે! મુશ્કેલ છે. કામનાં સ્થાના કે હેતુઓથી દૂર રહેવામાત્રથી કામ જીતી લીધેા એવુ... મિથ્યાભિમાન ન રાખેા. કામને જીતવાના ઉપાયાના વાચન કે શ્રવણ માત્રથી કામને જીતી લીધે। એવું ન માને. · પૌદ્ગલિક સિદ્ધિ મળી હોય તેટલાથી આત્મશુદ્ધિ થઈ એવા મિથ્યા મેડ ન ધરા ચાર નિકાયના દેવે તમારા
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
અધ્યાત્મ મહાવીર પગે પડે તેટલાથી તમે મેહને જીતી લીધું છે એવું ન માનો. અન્ય લોકો કરતાં તમારામાં લાખ-કરોડગુણ બુદ્ધિ વધારે હાય તેથી તમે આત્મજ્ઞાનને પામ્યા એવું ન માને. આત્માનો. અનુભવ થયા બાદ આત્માનંદનો અનુભવ આવે છે અને ત્યાર પછી મેહ જિતાય છે.
પારમાર્થિક કાર્યો કરતાં નામ, રૂપ, કીર્તિ, વાસના, મેહ ન પ્રગટે એવો ખાસ શુદ્ધ પગ રાખો. નિકાચિત પ્રારબ્ધકર્મથી શાતા અગર અશાતા વેદતાં નિર્મોહ અને નિર્લેપ રહેવાનો ઉપયોગ રાખો અને પોતાનામાં જે નિર્મોહતા, પ્રગટે તે પ્રસંગે અન્ય લોકો જાણી શકે એવા ઉપયોગથી વર્તો..
તમને જે શરીર, મન, વાણું આદિ સાધનની પ્રાપ્તિ થઈ છે તે અનંત પુણ્યથી થઈ છે. તેથી શરીર, મન, વાણીને અનંતગણે સદુપયોગ કરો. કોઈનાં શરીર, વાણી વગેરે ઉપયોગી સાધનનો નાશ કરવાને સૂક્ષ્મ સંકલ્પમાત્ર પણ ન કરે. કોઈની સ્વપર ઉપગી અને હિતકારક સ્વતંત્રતાનો નાશ ન કરે. અન્યાત્માઓની પેઠે સ્વાત્માની એકદમ ઉન્નતિ ન થાય તેથી નિરાશ ન બનો, પણ સદા આશા રાખી અભ્યાસી બનો. પુરુષાર્થ કરતાં વચ્ચે વિનો આવે તથા વારંવાર દે પ્રગટે, તો પણ તેથી હતાશ ન થાઓ. જે કંઈ પુરુષાર્થ એક ક્ષણ સુધી કરેલ હોય છે તે પણ ઉપયોગી છે અને તેનું સૂક્ષ્મ ફળ થાય છે, એમ જાણી પુરુષાર્થથી પાછા ન પડે.
હજારો લાખો વખત પતિત થવાનો પ્રસંગ આવે અને દુનિયા હડધૂત કરે તો પણ આનંદથી આત્મગુણે પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કરો. તમે દુનિયાના અભિપ્રાય તરફ મન રાખીને પુરુષાર્થ ન કરો, પણ લાખો વખત પડી જાઓ તો પણ મારા તરફ દૃષ્ટિ રાખીને આગળ ચઢવાની આશાએ પુરૂષાર્થ કરો. તમે ચઢીને પાછા પડી જાઓ તેથી તમે વધારે પાપી બનતા.
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા નથી, પરંતુ આત્મા તરફ જ ગમન કરે છે એવો દઢ નિશ્ચય રાખીને પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરતાં કરતાં મરણ પામે તો તેથી તમો હતાશ ન થાઓ. મરણ પામ્યા પછી તમે બીજા શરીરથી તેમાં આગળ અભ્યાસી બનવાના છે, એમ નકકી છે. તેવો દૃઢ નિશ્ચય કરી અન્તરાત્મપ્રેમથી અભ્યાસી થાઓ. મારું અન્તર્યામી સ્વરૂપ યાદ કરે. કીડીના વેગ જેટલું પણ આમપુરુષાર્થ કરે અને અભ્યાસમાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાનો ઉદેશ રાખો. અસંખ્ય વાર ચઢવાનું અને પડવાનું બને છે. જેઓ પડવાના ભયથી, દેાષ લાગવાના ભયથી તથા સંશયથી મારી દશા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરતા નથી તેઓ અજ્ઞાની અને અશ્રદ્ધાવંત છે.
“મારા ભક્તો પુરુષાર્થ, ઉત્સાહ અને આશા રાખી. સદા આત્માની શુદ્ધતા કરવા પ્રયત્ન કર્યા કરે છે. તેઓ વાસનાના જોરથી પાછા પડે છે, તો પણ દિલગીર, અનુત્સાહી, અપુરુષાથી બની જતા નથી અને લાખો વખત ભૂલે થવા છતાં આત્માના ગુણ પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં પૂર્ણ વિશ્વાસ અને ધર્યથી પ્રવર્યા કરે છે. તમે આત્મા તરફ જતાં પતિત થાઓ તે મારું સ્વરૂપ વિચારી ઉત્સાહી બને અને અન્ય જીવને પણ પૂર્ણ ઉત્સાહી બનાવો. અન્ય લોકોને પ્રાપ્ત થયેલા ગુણોથી પાછા પડેલા દેખવા છતાં તેઓ પર સ્નેહભાવ રાખો. તેઓને ઉત્સાહ આપે, પરંતુ તેઓને ધિક્કો નહીં, કારણ કે તમે પણ એવી અવસ્થામાંથી પસાર થયા છો અથવા થવાના છો. તમે આગળ ચઢીને, પડી, પાછા ચડી, આગળ વધીને શુદ્ધાત્મા થવાના છે. ઉત્સાહ, વિશ્વાસ, પ્રેમ અને ઉપગથી આત્માની ઉન્નતિમાં આગળ વધી શકાય છે.
“આ જન્મમાં આત્મન્નિતિ માટે જે જે અભ્યાસ કરેલ હોય છે તે તે પરભવમાં ખપમાં આવે છે. તમે પિતે વિશ્વના કર્તા અને હર્તા છે. એટલી તમારામાં શક્તિ છે એ વિશ્વાસ
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
C
રાખી પુરુષા કરો. મન-વાણી-કાયાના પુરુષા ન ફળ ક છે અને કર્માંના કર્તા તમે છે, પણ તમારું' કમ કર્યાં નથી—એવા દૃઢ નિશ્ચય રાખીને અશુભ કર્મો કરવાના પુરુષા ન કરતાં ઉપયોગી શુભ કર્મો કરવાનો પુરુષાર્થ કરે. તમે। તમારા પુરુષામાં હારા વખત નાસીપાસ થાએ તાપણુ તેથી ખેદ ન કરો, કારણ કે તેથી તમેા આત્માન્નતિના ધ્યેયની ડેડ નજીક ગમન કરે છે એમ જાણેા. જ્યારે ત્યારે પણ આત્મપુરુષા વિના ભાનુમાજીનાં આવરણાને નાશ થતો નથી. એક ક્ષણમાત્ર પણ તમે પ્રમાદ્રી જિનૢગીન ગાળે. કંઈ ને કંઈ કત વ્યકમ કર્યા કરશુ. ચેાગ્ય આરામ લઈ શરીરનુ આરોગ્ય જાળવે. આલસ્યથી દૂર રહેા અને આગળ મુસાફરી કરા. સવ પ્રકારના પ્રતિખધામાં અપ્રતિબદ્ધ રહે.
"
જેમ સ જડ વસ્તુઓના સંબંધથી ઘેરાયેલુ આકાશ વસ્તુતઃ નિ:સંગ અને નિલે પ છે તેમ તમે તમારા આત્માને જાણા અને સ દશ્ય-અદૃશ્ય વસ્તુના સબંધમાં આકાશની પેઠે પાતાને શુદ્ધોપયાદૃષ્ટિએ મધ અને નિઃસગ માને. જન્મમરણાદિ સર્વ પર્યાઐમાં આત્માને પ્રતિબ`ધ, મમતા અને વિષમતા કઈ નથી એવા હૃદયમાં દઢ નિશ્ચય કરીને વર્તા. અન્ન અને મેાહી જીવે! જ્યાં જ્યાં રડે છે ત્યાં ત્યાં તમે હએ. અજ્ઞ અને માહી જીવેના કરતાં જ્ઞાનીઓનું રડવુ' અને હસવુ. આર પ્રકારનુ હાય છે. જ્ઞાની ભક્તોને શરીર, ઇન્દ્રિયે, મન, કર્મ વગેરે સર્વ આત્માની શુદ્ધતામાં અને પછ્યાત્મદશા પ્રગટ કરવામાં સાનુકૂલ, સહાયકારક, ઉપયાગી અને નિર્જરાથ હેતુભૂત મને છે. જ્ઞાનીઓનાં અને અજ્ઞાનીઓનાં ખાનપાન દિ બાહ્ય કર્મો એકસરખાં હાય છે, પરતુ તે કર્મો કરતાં આત્મા ના પરિણામથી જ્ઞાનીએ નિલે પ રહી ક્રર્માની નિર્જરા કરે છે, જ્યારે અજ્ઞાનીએ ખાનપાનાદિ કર્મો કરતાં અંતરમાં મેહ રાખીને બધાય છે. ખાહ્ય કર્યું સરમાં હાવા છતાં આત્માના
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
ર૪૯ પરિણામ અને મેહ પરિણામથી અન્તરથી જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ફેરફાર પડે છે, માટે મારા પર વિશ્વાસ રાખીને વર્તો.
તમ જ્ઞાની છે . અજ્ઞાની છે ? ધમી છે વા અન્તરમાં અધમ છે?તેના નિર્ણઝની માથાકૂટમાં ન પડે. તમે ફક્ત મારા પર વિશ્વાસ રાખીને કર્તવ્યકર્મો કરે, ગુરુ આદિની ભક્તિ કરો. જેના હૃદયમાં મારા પર વિશ્વાસ, પ્રેમ છે અને જે પુરુષાર્થ કરે છે તે ધર્મ અને જ્ઞાનના માર્ગમાં વહ્યા કરે છે, એવું પૂર્ણ વિશ્વાસથી માને. મારા પર વિશ્વાસ અને પ્રેમ રાખીને પુરુષાર્થ કરો. તમને આગને માર્ગ ન સૂઝે તે પણ પુરુષાર્થ ન મૂકો. તમારા પુરુષાર્થથી આગળને માર્ગ સૂઝશે અને તમારે છેવટે વિજય થશે.
‘ભવિષ્યમાં થનારાં અનંત જન્મ અને મરણોને તમારે શિડા જન્મમાં નિકાલ કરવાનું છે તેથી તમે ભૂલ, દેષ કે પતનથી એકદમ રહિત થવાના નથી, છતા પાછા પુરુષાર્થથી જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમારી નજીક ધ્યેય પ્રાપ્ય દેખાશે. વડતાઓને દિલાસો આપો, દુઃખીઓને દિલાસો આપો અને તેઓને મારા પંથે આવવાનો દઢ નિશ્ચય કરાવો. મારા પથમાં વહે. દેહ વગેરે સર્વ પ્રકારની સંતવાળી ત્રસ્તુઓમાં અંતને દેખે અને તેમાં સુઅને વિશ્વાસ ન મૂકો. અનંત એવા આત્મમહાવીરમાં સુખને વિશ્વાસ મૂકો અને વિશ્વમાં મુસાફરી કિરતાં કુત્રાપિ (કેઈ પણ જગ્યાએ) પ્રતિબંધ ન પામતાં પુરુપ્રાર્થથી આગળ વધો! આગળ વધો !
ખાવાપીવા વગેરે સર્વ પ્રવૃત્તિઓમાં આનંદી રહે. ઉદાસીનતાને સ્વમમાં પણ પાસે આવવા દેતા નહિ. શત્રુઓને ભય રાખ્યા વિના પુરુષાર્થ કરો. નિર્ભય પરિણામ અને તમે આત્મામાં છે અને ભય પરિણામ વખતે તમે મનમાં છે, માટે નિર્ભય બની પુરુષાર્થ કરે. પ્રકૃતિ પર અને આત્મા પર તમારી સત્તા છે. બન્નેમાં તમે પિતાને ભૂલીને ભયના
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાવીર
મામાં ન વહેા. સ કાર્યો કરતાં ઉલ્લાસમય જીવન ગાળા અને નિરાશા-નિરુત્સાહને પાસે આવવા ન દે. તમારી સ વિશ્વ પર આત્મસત્તા છે. માટે આત્મસત્તાના ઉપયાગી રહેા. પણ જડની સત્તાના તાબે ન થાઓ. જડ વસ્તુઓમાં મૂ ઝાવું તે જ મરણુ છે, પણ પ્રાણાદિકને આત્માથી વિયાગ તે વસ્તુતઃ મરણુ નથી. તમે આનંદરૂપ છે, છતાં મેહને વશ થઈ દુઃખની ભ્રાંતિમાં ન પડેા. વસ્તુતઃ દુ:ખ છે જ નહી. આત્મા અનંત સુખરૂપ છે.
‘આત્માનું અનંત સુખ વસ્તુતઃ આત્મામાં છે, માટે આત્મામાં સુખ શોધેા. બાહ્ય જડ વસ્તુઓમાં અનંત કાળ પંત સુખ શેાધશેા તે પણ ત્યાંથી સત્ય સુખ મળવાનું નથી. માટે જડ વસ્તુઓના ભાગથી સુખ થવાનું છે એવી મિથ્યા ભ્રાન્તિને ત્યાગ કરે। અને આત્મામાં જ અનંત સુખ રહેલું છે એવા દૃઢ નિશ્ચય કરે।. આત્મા પર આવેલા મેહ અને અજ્ઞાનનાં આવરણે દૂર કરે. આત્મસુખ શેાધવા દેહાર્દિકને ભેગ આપેા. મારા માટે અન્ય લેાકેા પુરુષાર્થ કરે અને મને આત્મસુખ મળે એવી પરાશ્રયવૃત્તિને દૂર કરી સ્વાત્માવલંબી તેમ જ સ્વાશ્રયી અને અને પરાધીનતાનાં મધનેાથી આત્માને મુક્ત કરી.
‘દ્રવ્યમુક્તિથી ભાવમુક્તિ સાધેા. જે કાર્યના પુરુષાથ કરવાના હાય તેમાં મનને લયલીન કરો. કાર્યની સિદ્ધિમાં હજારો વર્ષોં કે હજારા જન્મની વાર લાગવાની હાય, તેાપણુ તેને આજે જ હું સિદ્ધિ કરીશ એવા ઉત્સાહથી કામ કરો. કાર્ય કરવામાં પુરુષા ને વિવેકથી વાપરો. સર્વ પ્રકારના સયેાગેાને અનુકૂલ કરી કાર્ય કરે અને આગળ વધેા. પુરુષાર્થ કરતાં જે જે ભૂલા કે દેષા થાય તે નિહાળેા અને તે દોષાને દૂર કરવાના પુરુષાર્થ કરો. તમારા કરતાં જે અન્ય આત્માઓ આગળ વધતા હાય તેએ પૂર્વભવના સંસ્કારી છે એમ માનેા. તેઓને પાછા પાડવા પ્રયત્ન કરવા નહીં.
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા તમારાથી જે બિલકુલ પાછળ પડેલા હોય તેઓનો હાથ ઝાલીને આગળ ખેંચવાનો પુરુષાર્થ કરવાનું ચૂકતા નહીં.
“અંતની પિલી પાર અનંતને પામવા માટે આગળ મુસાફરી કરો. મુસાફરને મુસાફરીમાં એકબીજાને સહાય આપવાને પુરુષાર્થ ન મૂક જોઈએ. મુસાફરીનો અંત ન દેખાય તો પણ તમે મારા પર વિશ્વાસ અને પ્રેમ રાખી આગળ વધે અને શત્રુઓની સાથે પ્રેમ અને હર્ષથી યુદ્ધ કરો. શત્રુઓ પર શત્રુબુદ્ધિ ન રાખો. તમારી આગળ કોઈ શત્રુ નથી. તમારે. કોઈ શત્રુ નથી એવો નિશ્ચય થતાંની સાથે પશ્ચાત્ કઈ શત્રુ રહેતો નથી. એ જ રીતે કોઈ પણ મિત્ર નથી એવો નિશ્ચય થતાંની સાથે કોઈ મિત્ર રહેતો નથી. શુભાશુભ વૃત્તિઓનો નાશ થતાં વિશ્વમાં શુભાશુભત્વ રહેતું નથી. એવી દશા થવી એ જ જીવન્મુક્તિ છે. એવી દશાને પુરુષાર્થ કરો.
પુરુષાર્થમાં પુરુષાર્થની બુદ્ધિ ન રહે. એવી નિવૃત્તિદિશામાં કંઈ કર્તવ્ય બાકી રહેતું નથી. અનંત અકાળરૂપ તમે છે. મનોવૃત્તિથી સંસાર પ્રગટે છે અને આત્મજ્ઞાનથી સંસાર અને રષ્ટિનો સ્વમના નાશની પિઠે નાશ થાય છે. પશ્ચાત્ શરીર અને વાણીથી લોકોના હિતાર્થે પ્રવૃત્તિ થાય છે. એવું સ્વતંત્ર આત્મજીવન, કે જે અનંત જીવન છે, તેના પર રહેલાં અજ્ઞાનાદિ આવરણોને ખસેડી દો. આવરણોને ખસેડવાનો પુરુષાર્થ કરે. પડવું અને ચડવું એ મનવૃત્તિની અપેક્ષાએ છે, અને મને વૃત્તિ હોય ત્યાં સુધી મનોવૃત્તિની અપેક્ષાએ એમ જાણો; આત્મદષ્ટિએ પડવું કે ચડવું કંઈ હોતું નથી.”
એમ ઉજજયિનીવાસી માલવીય લોકોને પ્રભુએ ઉપદેશ દીધો. માલવીય રાજા અને પ્રજાએ પ્રભુને વંદન-પૂજન કર્યું. સર્વ લોકોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. માનવજન્મની દુર્લભતા પ્રભુ મહાવીરદેવ ત્યાંથી મધ્યદેશમાં વિંધ્યાચલ પર્વત પાસેના નાગહદ નગરના ઉદ્યાનમાં પધાર્યા. નાગહદ નગરના ઉરગવંશી નાગદત્ત રાજાએ સર્વ પ્રજા સહિત આવીને પ્રભુ મહાવીરદેવને નમન કર્યું. તે પ્રભુનું પૂજન કરી પ્રભુની આગળ બે હાથ જોડી બેઠા. પ્રભુએ નાગદત્તને ઉપદેશ આપ્યો કે, “હે નાગદત્ત! મનુષ્યજન્મ વારંવાર મળતો નથી. મનુષ્યજન્મ પામીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું જોઈએ. પરમાત્મસ્વરૂપે પ્રાપ્ત કરવા માટે હૃદયની શુદ્ધિની ઘણી જ જરૂર છે. સર્વ વિશ્વમાં રહ્યો છતો તું પોતાને સર્વથી ન્યારે જાણ ભક્તિયેગથી હૃદયની શુદ્ધિ થાય છે અને જ્ઞાનેગથી આત્મા પિતે પિતાને પરમાત્મરૂપે અનુભવે છે. સ્ફટિક સામું જેવા રંગવાળું પુષ્પ મૂકવામાં આવે છે તેવા પ્રકારનું તે કૃષ્ણ-રક્તાદિ રૂપે ભાસે છે. વસ્તુતઃ સ્ફટિક કંઈ રક્ત વા કૃષ્ણાદિ રંગવાળું નથી. તેમ આતમા પણ રાગદ્વેષના પરિણામથી અનેક ઉપાધિવાળા ભાસે છે, પરંતુ આત્મા તે વસ્તુતઃ નથી. અનેક પ્રકારનાં કર્મ, મન, શરીર, કર્મસંયોગવાળી બુદ્ધિ આદિથી ભિન્ન આત્મા છે. માટે સર્વ પ્રકારનાં કર્મોથી રહિત આત્માને પરમાત્મા જાણુ.
“સર્વ પ્રકારની રાગદ્વેષની વૃત્તિઓની પેલી પાર જવાથી બ્રહમશાન્તિ, બ્રહ્માનંદ, મહાવીરત્વ પ્રાપ્ત થાય છે. કેટલાક મનુષ્ય કમગને આશ્રય ગ્રહણ કરીને શુદ્ધ બ્રાહ્મી દશાને અર્થાત્ મુક્તિને પામે છે. કેટલાક લોકો ભક્તિ-ઉપાસનાથી
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માનવજન્મની દુર્લભતા
૫૩
ચિત્ત-બુદ્ધિની શુદ્ધિ કરીને પરબ્રહ્મને પામે છે. કેટલાક જ્ઞાનચેાગથી પરબ્રહ્મસ્વરૂપ થાય છે. તેમ અસંખ્ય પ્રકારના મુક્તિ માટે ચેાગે છે અને તે સર્વ વિશ્વમાં પ્રગટ છે. જેને જે ચેાગથી મુક્ત થવાનુ હોય છે તેને તે યાગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથા કરતાં ગુરુઓથી, મહાત્માઓથી મુક્તિની જલદી પ્રાપ્તિ થાય છે, કારણ કે ગ્રંથા અને તેના વાચન કે શ્રવણુ વિના અનેક મનુષ્યો પેાતાની મેળે હૃદયની શુદ્ધતાને પામે છે અને તેથી સહેજે કેવળજ્ઞાન પામે છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મભાવ પ્રગટાવવાના અનેક યોગેા છે. તેમાંથી જેને જે પસંદ પડે છે તે ગ્રહે છે. અને આગળ જતાં અન્ય યોગનું પણ ગ્રહણ કરે છે. મનની શુદ્ધિ કરવી એ જ એક સ પ્રકારના ચેાગેાનું રહસ્ય છે. જૈનધમ અનાદિકાલીન વિશાળ ધ છે અને તે અનાદિકાળથી સર્વ ચેાગેાને, સર્વ ધર્મને પેાતાના મહાસાગરરૂપ ઉદરમાં ધારણ કરે છે. તેથી જૈનાને સર્વ યેાગેામાં અને સ ધર્મોમાં સમભાવ પ્રાપ્ત થાય છે અને તેથી સર્વ વિશ્વમાં સમભાવની દૃષ્ટિથી દેખાય છે. નાગદત્તને ઉદ્બોધન :
‘હે, નાગદત્ત રાજન્ ! તું શ્રી પાર્શ્વનાથ તીર્થંકરના વંશના રાજા છે. કાશીથી આવીને તારા પૂર્વ વંશજે અહી રાજ્ય સ્થાપન કર્યુ છે. તું જૈનધર્મી રાજા છે અને સ લકાને પ્રભુના માર્ગમાં પ્રવર્તાવવાની તારી પ્રવૃત્તિ છે.
‘હે નાગદત્ત રાજન ! તારી ધર્મભાવના ઉત્તમ છે. તુ આત્મામાં મન રાખે છે અને મારા પર તારા અગાધ પ્રેમ છે. તેથી તું પરાભક્તિથી પરમભક્ત બની વૈદેહભાવને પામ્યા છે. તું તુ દશામાં ઘણીવાર રહે છે અને તેથી તું આત્મમહાવીરના પ્રેમથી મસ્ત અન્યા છે. તું નામરૂપના વ્યવહાર કરે છે, પણ તેમાં માહિત થતા નથી. દેહ છતાં પેાતાને તુ દેહથી
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
અધ્યાત્મ મહાવીર ન્યારો અનુભવે છે. નમિ વિદેહી અને જનક વિદેહીની પેઠે તે સર્વ કર્મો કરવા છતાં નિરાસક્ત બન્યા છે. પૂર્વ ભવમાં તે આત્માનું ઘણું ચિંતવન કર્યું છે, તેથી તું આ ભવમાં ગુરુને બધ થતાં સહેજે આત્મજ્ઞાની બને છે. તું મૃત્યુ પહેલાં કેવળજ્ઞાન પામીશ.
આત્માની સાથે મન અને બુદ્ધિને સંબંધ છે. આત્માનાં મન, બુદ્ધિ એ હથિયાર છે. મન-બુદ્ધિને રાગશ્રેષાદિ વૃત્તિઓ સાથે સંબંધ હોય છે ત્યાં શુદ્ધ જ્ઞાન એટલે કે કેવળજ્ઞાન પ્રગટતું નથી. રાગ દ્વેષની વૃત્તિઓ સર્વથા પ્રકારે ક્ષીણ થતાં આત્મામાં કેવળજ્ઞાન, જે તિરભાવે રહેલું છે તે, આવિર્ભાવે થાય છે. આત્માથી અન્ય એવા પ્રકૃતિના ગુણધર્મોથી આત્માનો પ્રકાશ થતો નથી. આમાથી આભાને પ્રકાશ થાય છે. તે વિના અન્ય માર્ગ નથી. શ્રવણ કરેલાં તો અને વાંચેલા તોથી કંઈ હદયની શુદ્ધિ થતી નથી અને હદયની શુદ્ધિ થયા વિના કેવળજ્ઞાન કે પરમાત્મવ આવિર્ભાવ પામતું નથી. નામરૂપના મેહરહિત થવું એ દુનિયાને ભૂલવાનું છે. દુનિયાને એક વાર ભૂલી જવી. નામરૂપ અને દેહાધ્યાસને ભૂલી જ. પશ્ચાત્ હૃદયની શુદ્ધિ થતાં પરબ્રહ્મને હૃદયમાં પ્રકાશ થાય છે.
હદયની શુદ્ધિ કરવામાં તર્કવાદ, તત્ત્વવાદ, ધર્મ વિવાદ વગેરેની જરૂર નથી. અમુક ધર્મ ના અમુક પુસ્તક વા અમુક મત સત્ય છે અને બીજા અસત્ય છે, એવી માન્યતાઓમાં મધ્યસ્થ બનીને આગળ વધવાથી આત્માની શુદ્ધિ થાય છે અને પશ્ચાત્ વાસ્તવિક આત્મજ્ઞાનથી સર્વ પદાર્થોને યથાતથ દેખવામાં આવે છે. જે વસ્તુને પહેલાંથી યથાર્થ ન દેખી હોય તે બાબતની તકરારમાં ન પડતાં મનની શુદ્ધિ કરવા તરફ લક્ષ દેનારાઓ પરમાત્મસ્વરૂપને જલદીથી દેખે છે. જેઓ કેવળજ્ઞાન પામવા માટે લાયક હોય છે તેઓ સર્વ વિશ્વમાં
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવજન્મની દુર્લભતા
૨૫૫ સમભાવથી વર્તે છે અને હું-તુંના મિથ્યા ભેદભાવથી ન્યારા રહે છે. જેઓ આત્મામાં પ્રકૃતિના ગુણધર્મ કે દોષને દેખવાની વૃત્તિથી રહિત થાય છે તેઓ આભામાં મન રાખીને સર્વત્ર આત્મભાવથી દેખે છે અને આત્માના આનંદના ભોગી બને છે. તેથી તેઓને વિષયમાં સુખની બુદ્ધિ અથવા દુઃખની બુદ્ધિ રહેતી નથી.
રાગદ્વેષવૃત્તિને સર્વથા નાશ થવાથી સૂર્ય જેમ વાદળાં રહિત શેભે છે તેમ આત્મા અનંત સ્વરૂપથી વિલસી રહે છે. પશ્ચાતું આયુષ્ય કર્મ અને અન્ય વેદનીય, નામ તથા ગોત્ર કર્મની સ્થિતિ પર્યત વિશ્વમાં દેહને ધારે છે. તેઓની પાસેથી આસન્ન ભવ્ય ભક્તોને આત્મજ્ઞાનનો લાભ મળે છે. કેવળજ્ઞાન પામવાની પૂર્વે આત્મામાં એટલી બધી લીનતા થાય છે કે જેથી દુનિયાને ઘોર નિદ્રાની પેઠે ભૂલી જવાય છે. પશ્ચાત્ કેવળજ્ઞાન થતાં સર્વ વિશ્વનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાનની પૂર્વે આત્માને જે અનુભવજ્ઞાન થાય છે તે શબ્દનયની દષ્ટિએ કેવળ જ્ઞાન અને જીવન્મુક્તદશા જેવું છે. તેથી કેટલાક ઋષિઓ તે જ્ઞાનને કેવલ્યજ્ઞાન અને જીવન્મુક્તદશા કહે છે. અપેક્ષાએ શબ્દનયની દષ્ટિએ એમ કહેવું પણ યોગ્ય છે. અપેક્ષાએ શ્રુતજ્ઞાની પણ કેવળજ્ઞાની છે. માટે સર્વજ્ઞની પેઠે શ્રુતજ્ઞાની અને અનુભવ જ્ઞાનીની સેવાભક્તિ કરવી.
હે નાગદત્ત રાજન! તને અનુભવજ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટયું છે. તેને પરમાત્મપદ પ્રાપ્ત થશે. નાગહદદેશીય ભક્તો ! તમે નાગદત્ત વિદેહી રાજાની પિઠે નિલેપ રહેવા પ્રયત્ન કરો. કેવળજ્ઞાન પામ્યા બાદ સર્વદેશીય પ્રત્યક્ષજ્ઞાની થવાય છે. કેવળજ્ઞાન પછી કઈ ઉત્તર જ્ઞાન નથી. તમારા રાજા નાગદત્ત કેવળજ્ઞાન પામશે અને તે મારા શાસનમાં પ્રથમ મુક્ત થશે. કેવળજ્ઞાનીઓ ચાર અઘાતી કર્મની સ્થિતિ સુધી સંસારમાં રહે છે. કેવળજ્ઞાન પામ્યા બાદ ત્યાગાવાનો વેષ કે
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
અધ્યામ મહાવીર વ્યવહાર હોય છે. જે અપ્રમત્ત ત્યાગીઓ બને છે તે કેવળ જ્ઞાની થાય છે. કેટલાક કેવળજ્ઞાનીઓ જાહેરમાં કેવળજ્ઞાનીઓ છે એમ જણાય છે અને કેટલાક જાહેરમાં જણાતા નથી. કેટલાક કેવળજ્ઞાનીઓ ભવ્ય લેકેને ઉપદેશ આપે છે અને કેટલાક કેવળજ્ઞાનીઓ ઉપદેશ આપતા નથી.
“અપ્રમત મહાત્માઓ પડાવશ્યકાદિ ક્રિયા કરતા નથી. કેટલાક અપ્રમત્ત મહાત્માઓ ઔપદેશિક પ્રવૃત્તિને સેવે છે અને કેટલાક સેવતા નથી. કેટલાક ગુપ્ત રહે છે, કેટલાક ગડા જેવા બની વિચરે છે અને કેટલાક જાહેરમાં ઉપદેશાદિ સત્કર્મ કરે છે. કેટલાક ત્રિજ્ઞાની મહાત્માએ વનમાં રહે છે, કેટલાક ઘરમાં હોય છે, કેટલાક મંડળમાં રહે છે, કેટલાક એકાકી ફરે છે, કેટલાક આકાશમાગે ફરે છે, કેટલાક ગુફાઓમાં રહે છે. શ્રુતજ્ઞાનધારી કેટલાક મહાત્માઓ વનમાં રહે છે. કેટલાક ગામમાં રહે છે, કેટલાક સમુદ્રમાં રહે છે, કેટલાક આકાશયાનથી, કેટલાક વાહનથી, કેટલાક પાદવિહારથી દેશદેશ, ખંડ ખંડ, દ્વીપે દ્વીપ વિચરે છે. કેટલાક એક જ સ્થાનમાં રહી જિદગી પૂરી કરે છે તે કેટલાક ફરતા ફરી જિંદગી પૂરી કરે છે. કેટલાક સરેવર, નદી કે સમુદ્રકાંઠે શૌચકર્મ કરે છે અને ફળાદિ આહારથી શરીરનું પોષણ કરે છે. કેટલાક ભિક્ષા વડે પિંડનું પિષણ કરે છે. કેટલાક મહાત્માએ ખપ પડતાં વસ્ત્ર ધારણ કરે છે, કેટલાક ખપ પડતાં વસને પણ ધારણ કર્યા વિના દુઃખ સહી જીવે છે. કેટલાક મહાત્માએ એકાકી રહે છે. કેટલાક મહાત્માઓ કેશનું લુંચન કરે છે. કેટલાક મૂંડાવે છે, કેટલાક કતરાવે છે. કેટલાક વાયુ કે જળનું જ સેવન કરીને રહે છે. કેટલાક ફક્ત વનસ્પતિનું સેવન કરીને આત્મધ્યાન ધરે છે. એમ અનેક પ્રકારના આચારવાળા મહાત્માઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા આત્માનું ધ્યાન ધરે છે. આત્માનું ધ્યાન ધરતાં આત્માની શુદ્ધતા વધતી જાય છે અને તેથી પરમાવધિજ્ઞાન
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવજન્મની દુર્લભતા
૨પ૭ અને મન ૫ર્ય વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને છેવટે કેવળજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે.
આત્મામાં લયલીન થતાં મનના દેશો અને વાસનાઓને ક્ષય થાય છે અને તેથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી પ્રકાશે છે. તે આત્મા તે જ પરમાત્મા છે. નાગદત્ત રાજા હવે તેવા કેવળજ્ઞાની પરમાત્મા થશે અને મારા સર્વ ભક્તોમાં તે પ્રથમ રાજર્ષિ ભક્ત તરીકે ગણાશે.
મધ્યદેશના લોકે! તમો નાગદત્તની સેવાભક્તિ કરો. તે જૈન ધર્મને સર્વ દેશમાં પ્રચાર કરવા કેવળી થઈ વિહાર કરશે. તેઓ અનેક મનુષ્યને ઉદ્ધાર કરશે.”
પ્રભુએ તદેશીય લોકોને સર્વ પ્રકારના મહાત્માઓની સેવાભક્તિ કરવાની આજ્ઞા ફરમાવી. ના અંદર રાજાએ પ્રભુને વંદન-પૂજન કર્યું તથા લોકોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું અને પ્રભુના ખરા ભક્ત બન્યા. પ્રભુએ સર્વ લોકેને અભય આપ્યું અને ત્યાંથી વિહાર દેશમાં વિહાર કર્યો. પ્રભુએ ત્યાં ઘણું વિહાર કર્યા તેથી તે દેશનું નામ તે જ વખતમાં ત્યાંના લોકોએ વિહાર તરીકે પ્રસિદ્ધ કર્યું. વિહાર દેશમાં આગમન :
વિહાર દેશમાં પ્રભુએ અનેક સ્થળે મુકામ કર્યો અને પંડિતોને તથા અજ્ઞાનીઓને પ્રભુએ તાર્યા. પિતાના શત્રુ બનીને સામાં આવેલા લોકોને પ્રભુએ ભક્ત બનાવ્યા. પ્રભુએ અનેક લોકોને અહિંસા અને સત્યધર્મ શીખવ્ય, સ્ત્રીઓને સતીધર્મનું શિક્ષણ આપ્યું અને તેમને ભક્તિગ સમર્પો.
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
પ્રભુએ જગન્નાથતીર્થમાં વિહાર કર્યો. અંગ, અંગ, અને ચેદિ દેશના રાજાઓ, પ્રધાને તથા ઉત્તમ ગૃહસ્થો વગેરે જગન્નાથપુરીમાં ચંદ્રપ્રભુ તીર્થંકરની પ્રતિમાનાં દર્શન-વંદન કરવા સારુ આવ્યા હતા. આધ્રદેશ રાજા પણ દર્શન કરવાને આવ્યો હતો. ચૌલરાજા પણ દર્શન-પૂજનાર્થે આવ્યો હતો. સર્વ રાજાઓ વગેરેને પરમેશ્વર મહાવીરદેવના આગમનની ખબર પડી. તેથી તેઓ અત્યંત હર્ષાયમાન થયા અને પ્રભુ પાસે ગયા. તેઓએ પ્રભુને વિધિપૂર્વક વંદના કરી અને પ્રભુનું પૂજન કર્યું. તે સમયે બ્રહ્મદેશને તથા હયદ્વીપનો એમ બન્ને દેશના પૂર્વ દેશીય રાજા આવ્યા. તેમનાં વહાણ દરિયાકાંઠે નાંગર્યા હતાં. તે બન્નેએ પ્રભુ મહાવીરદેવનું વંદન-પૂજન કર્યું. સર્વે રાજાઓ વગેરેએ પ્રભુને વિનયપૂર્વક વંદન-નમન કરી જગન્નાથતીર્થનું પ્રાચીનત્વ તથા માહાસ્ય પૂછ્યું. જગન્નાથતીર્થનું માહાસ્ય :
પ્રભુ મહાવીરદેવે કહ્યું કે, “અહીં આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુનું સમવસરણ થયું હતું. પ્રભુ ચંદ્રવિભુએ અહીં એક પાપી પુરોહિતને પ્રતિબધી ધમી બનાવ્યો હતો તથા અહીં વસનારા હજારો રાક્ષસને પોતાના ધમીભક્ત બનાવ્યા હતા. જવાલા માલિની નામની દેવીને પ્રતિબોધી તેને ભક્તાણી બનાવી હતી. તેમણે અહીંની ભૂમિને સર્વ જગમાં તીર્થ જેવી બનાવી. તેથી સર્વ લોકોએ આ તીર્થનું નામ જગન્નાથતીર્થ સ્થાપ્યું. ત્યાં આકાશથી વાતો કરે એટલું ઊંચું એક મહાન
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીનું માહાત્મ્ય અને ધર્મોપદેશ
૨૫૯
ભવ્ય મંદિર બંધાવ્યુ. અને તેમાં ચંદ્રપ્રભુની મૂર્તિની સ્થાપના કરી. તે દેશમાં જ્વાલામાલિનીદેવી સર્વ લોકાની રક્ષા કરતી હતી તેથી તેની પ્રભુના મંદિર પાસે દેરી બનાવી મૂર્તિ સ્થાપી. આજ સુધી તે મદિરના સાત વખત જીર્ણોદ્ધાર થયેા છે અને સાત વખત નવી નવી મૂર્તિઓ કરાવીને તેને સ્થાપી છે. અહી વણું, નાત, જાત કે અવસ્થાના ભેદ નથી. અહી' ભેદભાવને અવકાશ નથી. આ દેશનો રાજા આ તીની સેવા-ભક્તિ-રક્ષા કરે છે. આ તીમાં અનેક આચાર્યાં, ઉપાધ્યાયેા અને સાધુએ આવ્યા અને ભવિષ્યમાં આવશે. ’
.
પ્રભુ એ પ્રમાણે તીનું વર્ણન કરતા હતા તે વખતે મહાશક્તિમયી જ્વાલામાલિનીદેવી પ્રભુની પાસે આવી. તેણીએ પ્રભુને વંદન કર્યુ' તથા પૂજન કર્યુ અને તે કહેવા લાગી કે, હું પ્રભુ મહાવીરદેવ ! હવે હું આપના ચરણકમલની ભ્રમરી અની છું. આ તીના મહિમા હવે આપની સેવાભક્તિથી વધશે.
6
હું પ્રભા ! આપ અહીં પધાર્યા તેથી આપની મૂર્તિનું અહીં સ્થાપન કરવામાં આવશે. શ્રી ચંદ્રપ્રભુએ કહ્યું હતું કે મહાવતારી ચરમતી કર મહાવીર પ્રભુ અહી' પધારશે. તેથી આ ભૂમિનો મહિમા વધશે. તું તેમની પરમ ભક્તાણી અનજે.’ પ્રભુએસ રાજાએ વગેરેના દેખતાં જવાલામાલિનીને પેાતાના તીમાં અને સંઘની સેવા કરવામાં સ્થાપી.
:
પ્રભુએ ‘ જે અહી’ આવી પેાતાનુ સ્મરણ કરશે તેને પરમાત્માનો સાક્ષાત્કાર થશે ’ એવું પેાતાના પૂર્ણ પ્રેમી ભક્તો માટે જાહેર કર્યુ”. પ્રભુએ સ રાન્તએ વગેરેને જણાવ્યું કે, આ ભૂમિમાં જ્યારે જૈન રાજાએ તથા જૈનો નહી' હાય ત્યારે આ ભૂમિમાં પરાક્રમી વીરા, જ્ઞાનીએ કે ભક્તો પ્રગટશે નહીં. આ ભૂમિમાં જૈનધર્મીએ આવીને મારા નામનો
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર જાપ જપશે, મારું સ્મરણ કરશે, મારું ધ્યાન ધરશે, ત્યારે આ ભૂમિનું પવિત્ર વાતાવરણ ખીલશે અને અપવિત્ર વાતાવરણ ટળી જશે. આ ભૂમિમાં હિંસાના યજ્ઞ થશે ત્યારે આ ભૂમિમાં અપવિત્ર, હિંસક, મિથ્યા દેવદેવીઓને વાસ થશે. તેઓ લોકો પાસે પાપ કરાવવાની પ્રેરણા કરશે. તેથી લોકે વ્યભિચારી, જૂઠા, ચેર, હિંસક, વિશ્વાસઘાતી, તમે ગુણ નાસ્તિક, મિથ્યાધર્મવાળા બનશે. પુનઃ અહીં જેનો પ્રગટશે અને મારા સત્ય વિચારોનો પ્રવાહ વહેવડાવશે ત્યારે અધર્મ અને અપવિત્ર વાતાવરણને નાશ થશે.
અહીં એક જૈનને જમાડ્યાથી લાખે તીર્થોની યાત્રા કરવાનું ફળ થાય છે. અહીં એકવાર મારું નામ જપવાથી સર્વ પ્રકારની હત્યાઓનો નાશ થાય છે. અહીં એક ઉપવાસ કરવાથી લાખો ઉપવાસ કરવાનું ફળ મળે છે. અહીં મારું ધ્યાન ધરવાથી અવશ્ય મારો સાક્ષાત્કાર થાય છે. અહીં એક મનુષ્ય વા જીવને અભયદાન આપવાથી લાખો મનુષ્ય વા જેને અભયદાન આપ્યા જેટલું ફળ થાય છે. અહીં આવીને જેઓ મારા આપેલા ઉપદેશનું સ્મરણ કરશે તેઓ ગમે તેવા પાપી હશે તો પણ છેવટે ધમી બનશે. અહીં ગરીબ લોકોને અન્નવસ્ત્ર આપવાથી લાખોગણું ફળ થાય છે. અહીં અહિંસા, સત્ય આદિના યજ્ઞો કરવાથી અનંતગણું ફળ થાય છે. ”
પ્રભુએ જાહેર કર્યું કે, “એકવાર આ તીર્થ જૈન સંઘથી રહિત કેટલાક કાળ સુધી રહેશે. જૈન સંઘ વિનાના જગન્નાથ તીર્થમાં અધર્મ પ્રવર્તશે. તેથી આ દેશ એકવાર પરતંત્ર થશે. પુનઃ જૈન સંઘ જ્યારે અહીં આવી મારા નામનો જપયજ્ઞ કરશે, મારી મૂતિને સ્થાપશે, ત્યારથી પરતંત્રતાનાં બંધને તૂટવા માંડશે અને સ્વતંત્રતા વધશે. પરાકમી લેકે પ્રગટશે. કલિયુગમાં મારા ભક્ત જૈને અહીં પાછા આવશે અને અહીં આત્મબળ વગેરે સર્વ બળને પ્રગટાવીને સ્વાતંત્ર્યનું સામ્રાજ્ય
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાય અને ધર્મોપદેશ
૨૬૧ સ્થાપશે અને મારામાં પૂર્ણ વિશ્વાસવાળા જેને વિશ્વમાં જયવિજયને વરશે. અન્ય ખંડના મનુષ્યો જ્યારે મારા પર શ્રદ્ધાપ્રેમ ધારશે ત્યારે તેઓ અહીં વસીને જૈનધર્મી બનશે અને મારી આરાધનાથી સ્વતંત્ર અને સુખી થશે, એમાં લેશમાત્ર શંકા ન કરે.
“હે રાજાઓ, આ તીર્થમાં એક પાપકર્મ કરવાથી લાખ ગણું પાપકર્મના ફળને આપનારું થાય છે. અહીં એક સાધુને દાન દેવાથી લાખે સાધુઓને દાન આપવા જેટલું ફળ થાય છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથદેવે અહીં આવી જગન્નાથતીર્થને ભવ્ય લોકો આગળ મહિમા વર્ણવ્યો હતો. પ્રભુ પાર્શ્વનાથના ચિહ્નરૂપ સર્ષની પૂજા કરવાવાળી જાતિ અહીં વર્ષમાં એકવાર યાત્રાથે મહોત્સવ પ્રસંગે આવે છે. જેનધર્મ પ્રવર્તક એવા મારી પટ્ટપરંપરામાં થનારા આચાર્યો પૈકી આચાર્યની ગાદી અહીં સ્થાપિત રહેશે. આર્યાવર્તની ચારે દિશાએ ત્યાગી આચાર્યોની ચાર ગાદીએ સ્થપાશે અને સર્વ વિશ્વમાં જેનધર્મને એકવાર ખૂબ ફેલાવો થશે.” રાજાઓને ધર્મોપદેશ :
પ્રભુએ રાજાઓને કહ્યું કે, “તમે અપ્રમત્ત બની, સેવાભક્તિ-જ્ઞાનની આરાધના કરી શિવપદને પામો. હે રાજાઓ ! તમે વિષયોને વિશ્વની પેઠે સમજીને તેની આસક્તિને મનથી દૂર કરે. સંત, સાધુ, બ્રાહ્મણ, કન્યા અને ગામનું રક્ષણ કરવા તૈયાર રહો અને ત્યાગી, સંત, બ્રાહ્મણાદિકના રક્ષણમાં કાયાના નાશની ભીતિને પરિહરી ધમ્ય યુદ્ધને સ્વીકારે. સાધુ ઓની સેવામાં કાયાદિકનું સ્વાર્પણ કરે. નીતિથી આજીવિકા ચલાવે. ઉદાર મનના થાઓ. જેમ બને તેમ મન, વાણી, કાયાથી અન્ય જીવેનું ભલું કરવા પ્રયત્ન કરે. અશક્ત અને અનાથ લેકેની સેવા અને રક્ષા જાતે કરો. સ્ત્રીવર્ગને તિરસ્કાર ન કરો અને સ્ત્રીવર્ગની જ્ઞાનાદિકથી ઉન્નતિ કરો. માતાઓને
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
અધ્યાય મહાવીર ધિકારવામાં પિતાને ધિક્કાર અનેક રીતિએ પ્રગટે છે તેમ જાણે. સ્ત્રીઓથી વંચાવે નહીં તેમ સ્ત્રીઓને વંચે નહીં. રાજાઓમાં પરસ્પર સુલેહસં૫, પ્રેમ, શાન્તિ કાયમ રહે. એવી રીતે વર્તે.
પાપકર્મમાં એક ડગલું ભરતા પૂર્વે કરડે વખત વિચાર કરે અને પાછા હટે. અહંકાર અને ક્રોધને એકદમ પ્રગટતો. વાર. કપટ ત્યાં અંતે ચપટ છે, માટે કેઈની ભૂમિ, લક્ષ્મી, સત્તાને અન્યાયથી પચાવી પાડવાનું કપટતંત્ર ન કરો. તમારી પ્રજાને આત્મવત્ ગણવાથી અને તે પ્રમાણે પ્રવર્તવાથી તમારી મુક્તિ છે. તમારી પ્રજાનો વિશ્વાસઘાત ન કરે. પ્રજાને કનડવામાં કે સંતાપવામાં રાજાને અધ:પાત થાય છે. કોઈપણ રાજાનું રાજ્ય પચાવી પાડવાની પ્રવૃત્તિથી અંતે આર્યાવર્તમાં રાજાઓની અવનતિ છે, માટે અવનતિને જાતે ન બેલા. રાજાઓ! તમે પરસ્પર સંપીને વર્તે. ક્ષમાં રાખીને તમે ઉન્નતિ પામી શકશે. સૈન્ય વગેરેના બળથી અન્યાય, જુલમ, ખૂન વગેરે પાપકર્મની પ્રવૃત્તિ ન કરો. આર્ય રાજાઓની પેઠે તમારું આર્યરાજયત્વ સંરક્ષે અને અનાર્યપણું સ્વીકારો. નહીં. સત્ય વ્યવહારથી વર્તો.
“જે રાજાઓ મારી આજ્ઞા પ્રમાણે ધર્માર્થે તેમ જ નિયમિત આજીવિકાદિ દષ્ટિએ મનુષ્યોની સેવારૂપ રાજ્ય કરે છે મારી તેઓને અણધારી સહાય મળે છે. જેઓ અધર્મરીતિએ રાજ્ય કરે છે તેઓની વંશપરંપરા કાયમ રહેતી નથી અને તેઓનું રાજ્ય અ૫ કાળમાં ટળી જાય છે. નીતિ વિનાનું રાજ્ય તે રાક્ષસી રાજ્ય છે. મનુષ્યને અધર્મ કરતાં અટકાવવા માટે અને તેમને ખાવાપીવાની વ્યવસ્થામાં સહાય કરવા માટે રાજ્ય છે. મનુષ્યની સ્વાભાવિક સ્વતંત્રતાને નાશ કરવા માટે રાજ્ય અગર રાજા નથી, એમ ખાસ સમજીને રાજ્ય કરે. જૈન ધર્મને પ્રચાર કરવામાં સાધુઓ અને બ્રાહ્મણોને સહાય આપે..
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ ધમી મનુષ્યને અધમીઓ તરફથી સહેવું ન પડે તે માટે સદા શસ્ત્રબદ્ધ તૈયાર રહો. પ્રજાને પ્રેમથી ચાહો. પ્રજા કરતાં તમે ઉચ્ચ નથી. પ્રજાની સારસંભાળ રાખવા માટે તમે મનુષ્યના સેવક છે, એમ જાણે પ્રજાની સાથે વર્તો. પિતાનામાં જે જે દોષ હોય તે દેખીને દૂર કરે. જૂઠી ખુશામતથી દૂર રહો. મહાત્માઓની સંગતિ કરો. ધનના લોભથી અન્યાયી ન બનો. જૂઠી મોટાઈથી અને જૂઠી પ્રશંસાથી દૂર રહો. ઈર્ષાથી કોઈની નિંદા ન કરો. વરરૂપી દાવાગ્નિ સળગે એવા અપરાધેની પરસ્પર ક્ષમા માગે અને એકબીજાને ખમાવો. ગમે તેવા વૈરને પણ મારી ખાતર ભૂલી જાઓ અને પ્રેમથી વિરને ખમા.
આર્યાવર્તાનું રક્ષણ કરે. અન્યાયી દુશ્મનનાં આક્રમણ પ્રસંગે ગમે તેવા વૈરવિરોધ ભૂલી જાઓ અને પરસ્પર એકબીજાને સહાય કરે. પિતાના સ્વાર્થો કરતાં પ્રજાઓના પરમાર્થો પર વિશેષ પ્રેમ રાખો. પ્રજાઓમાં હું છું, પ્રજા અને દેશની સેવા તે અપેક્ષાએ મારી સેવા છે, પ્રજા અને દેશને દ્રોહ કરે તે મારો જ દ્રોહ છે, પ્રજા પર ભેદભાવની દષ્ટિ રાખવી તે મારા તરફ ભેદભાવની દષ્ટિ છે.
પ્રજાઓએ રાજાઓને આત્મવત્ દેખવા અને દેશ, સંઘ તેમ જ રાષ્ટ્રના કાર્યમાં સ્વાધિકારે ભોગ આપ. પ્રજાના હિતમાં બેદરકાર ન રહેવું. ગરીબમાં ગરીબ મનુષ્યની પણ સંભાળ લેવી અને તેને સહાય કરવી. ધર્મતીર્થો, જૈન મંદિરો અને સાધુઓ તથા સાધ્વીઓની સેવાભક્તિ અને રક્ષામાં દેશકાળાનુસારે ઉત્સા કે આપત્તિધર્મ પ્રમાણે વતી રવાધિકારની ફરજ અદા કરવી. આવક પ્રમાણે ખર્ચ કરવું. પ્રજાસંઘની સલાહ લઈ રાજ્યનાં કાર્યો કરવાં. પ્રજાની સલાહથી ધર્યું યુદ્ધોમ પ્રવર્તવું. જૈન સંઘની ઉન્નતિ કરવી અને અન્ય ધમીઓને અન્યાય ન કરવો. આત્માની તરફ મન રાખીને
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
અધ્યાત્મ મહાવીર હૃદયની શુદ્ધતા જાળવે. અહંકાર કે ક્રોધને વશ થઈ એકદમ સાહસ ન કરે. લેભથી કે મેહથી અન્યાય, જુલ્મ કે હિંસા ન કરે. કામના મેહને તાબામાં રાખે અને પરસ્ત્રીઓના રૂપરંગમાં મૂંઝાએ નહીં. સ્વસ્ત્રિી સાથે સ્વાધિકારે ગ્ય બ્રહ્મચર્યથી વર્તો. કોઈના બૂરાને વિચાર ન કરો. દેશ, સંઘ, રાજ્ય, અને ધર્મની પડતી થાય એવા પ્રમાદેથી કરડે ગાઉ દૂર રહે. પિતાના હિતચિંતકોનું શ્રેય કરે. કોઈપણ બાબતને ચારે બાજુએથી તપાસ કરી ન્યાય કરે. મનુષ્યની પરીક્ષા કરે. વિશ્વાસ્ય હોય તેના પર વિશ્વાસ મૂકો અને ખબરદારીથી વર્તો. અતિ વિનયી અને ઘણું ખુશામત કરનાર તરફ તેની ખાનગી બાબતોની તપાસ રાખી વર્તો. પ્રામાણિક ગુપ્ત મનુષ્યો દ્વારા સ્વ-રાજ્યનું તથા પર–રાજ્યનું ગુપ્ત સ્વરૂપ જાણે અને વ્યસન તેમ જ દુર્ગુણથી કરોડો ગાઉ દૂર રહે. વેશ્યા તથા વ્યભિચારી સ્ત્રીઓને હિતશિક્ષા કરો અને તેઓના ફંદમાં ફસાઓ નહીં. સર્વ પ્રજાને એકસરખો ન્યાય આપે. દુષ્ટ, દુર્જન અને પ્રપંચીઓથી સદા સાવધાન રહે.
અલ્પ દોષ અને મહાધર્મને લાભ થાય એવી રીતે રાજ્ય પ્રવર્તા. રાજ્યને સાધન માને, પણ રાજ્ય સાધ્ય છે એમ માની મારી ભક્તિથી વિમુખ ન થાઓ. કુટુંબ અને જ્ઞાતિના દ્રોહથી દૂર રહે. શુદ્ર લોકોને ધિકકાર નહીં. મનુષ્યજાતિ મુક્તિ પામી શકે છે એવો વિશ્વાસ રાખો. સર્વ જાતીય મનુષ્યને ધાર્મિક શિક્ષણ આપે. મનુષ્યજાતિને અસ્પૃશ્ય ન માન. પશુઓ અને પંખીઓ કરતાં મનુષ્યો અનંતગણું મેટા છે. મનુષ્યજાતિનું સર્વથા રક્ષણ કરે. મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખનારા ભક્તોને મારી પેઠે સન્માન. સાધુ, બ્રાહ્મણ, ધર્મગુરુ, કન્યા, સ્ત્રી, ગૌ, બાળની હત્યા ન કરે. ગમે તેવા કોધાદિક પ્રસંગે પ્રાપ્ત થાય તે પણ મનની સમાનતા જાળવી અનીતિ અને અધર્મથી દૂર રહો. સરળ મનુષ્ય
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૬૫ સાથે વક ન બને. શરણાગતને નાશ ન કરે. નિત્ય નૈમિત્તિક કર્તવ્ય કાર્યને કર્મચગીના ગુણે પ્રાપ્ત કરી કરો. માજશેખ અને મોહના તાબે ન થાઓ. પ્રામાણિકપણે વર્તો. કોઈની યોગ્ય દ્રવ્ય કે ભાવ સ્વતંત્રતામાં અંતરાય ન કરો. અધર્મ પ્રવૃત્તિઓથી લોકોને બચાવ અને અધર્મ તેમ જ દુષ્ટ રિવાજને દૂર કરે.
સર્વ જાતીય મનુષ્યને સત્ય ધાર્મિક જ્ઞાન મેળવવામાં સહાયક બને. દેશ અને રાજ્યાદિકની વ્યવસ્થા ધર્માર્થે છે, અધર્માથે નથી—એવું જાણીને લોકોને ધર્મમાર્ગમાં પ્રવર્તતાં સહાયક અને રક્ષક બને. એકાન્તમાં એક અગર બે કલાક આત્મચિંતવન અને રાજ્યાદિકના ચિંતવનમાં ગાળો તેમ જ કૃતકાર્યોનું પર્યાલચન કરે.
“દ્વીપમાં, પર્વત ને ગુફાઓમાં, નદીઓના કાંઠે, જંગલમાં કે બાગમાં રહેલા ત્યાગીઓનાં દર્શન કરે. મઠાધિપતિ, કુલપતિ, યોગીઓની સંભાળ રાખો અને તેઓને વિનય કરો. હિમાલય પર્વત વગેરે પર્વતોમાં ધ્યાન-સમાધિ કરનારા ગીમહાત્માઓની અષાઢ પૂર્ણિમા પૂર્વે સંભાળ લે અને કાર્તિક પૂનમે બહાર નીકળતાં તેઓની સેવાભક્તિ કરો. મહાત્મા, યેગી અને મુનિવરોમાં દેખાતા બાહ્ય મતભેદોમાં અપેક્ષાએ -તત્ત્વદષ્ટિથી એકતા અને વિવિધતા દેખો. આત્માની શુદ્ધિરૂપ એકમાત્ર ધ્યેય એ જ સર્વ મહાત્માઓનું અને ધમી ઓનું લક્ષ્ય છે, એ નિશ્ચય રાખી વર્તો.
શુદ્ધાત્મધ્યેયનાં અનેક ગસાધન છે. તેની પરસ્પર વિરુદ્ધતા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, શક્તિ આદિની અપેક્ષાએ તથા મનુષ્યનાં રુચિભેદ, શક્તિ અને સ્થિતિને આભારી છે એમ જાણે સર્વ દર્શને, ધર્મો અને દેવે વગેરેને મારા અનંત જૈન ધર્મમાં અન્તર્ભાવ થાય છે એમ જાણે. ભિન્ન ભિન્ન મતો, દર્શન અને ધર્મોમાં જે જે અપેક્ષાએ સત્ય છે
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- -
-
-
અધ્યાત્મ મહાવીર તે અનાદિકાળથી જૈન ધર્મનાં સત્યો છે. જૈન ધર્મના અનાદિ અનંત સ્વરૂપમાં સર્વ દર્શન અને ધર્મોને સમાવેશ થાય છે. તેથી જૈન ધર્મની બહાર કઈ દર્શન કે ધર્મ નથી. જૈન ધર્મ આરાધતાં સર્વ દર્શન, મત અને ધર્મની આરાધના છે જ, માટે જૈન ધર્મ પાળવામાં સર્વ ધર્મ સમાય છે. મારા પર શ્રદ્ધા અને પ્રેમ રાખનારા સર્વ લેકે જેને છે.
“મેરુપર્વત પર ચઢવા માટે મેરુ પર્વતની ચારે દિશાવિદિશાઓથી, હજારે અને લાખો ગાઉ દૂરથી લેકે આવતા હોય. કઈ મેરુપર્વતથી લાખ ગાઉ દૂર હોય, કેટલાક હજાર ગાઉ દૂર હોય, કેટલાક સો ગાઉ દૂર હોય, કેટલાક પચીસ ગાઉ દૂર હોય, કેટલાક તળેટી સુધી આવ્યા હોય અને કેટલાક મેરુપર્વત પર ચઢતા હોય. તે સર્વ લેકે ખાતા હાય, પિતા હોય, વાટમાં વિશ્રામ કરતા હોય, ઊંઘતા હોય, કેઈ હળવે ચાલતા હોય, કેઈ ઉતાવળથી ચાલતા હોય, કેટલાક પ્રમાદી હોય, કેટલાક અપ્રમાદી હોય, કેટલાક અંધ હોય, કેટલાક લૂલા હોય, કેટલાક યાનવિહારી હોય, કેટલાક પાદચારી હોય, પરંતુ તે સર્વ લોકોનું દયેય મેરુપર્વતનું શિખર પ્રાપ્ત કરવાનું છે. તેથી તે સર્વ મેરુપર્વતના મુસાફર ગણાય. તેમ હે રાજાઓ ! મારા પ્રતિ આવનાર અને શુદ્ધાત્મમહાવીરના ધ્યેય પ્રતિ લક્ષ રાખી મત કે ધર્મ ભેદરૂપ અનેક દિશાઓથી મારી તરફ આવનારા મારા ભક્તો અને ઉપાસકે જેને છે. તે સર્વ જેનો વહેલામોડા મને પામે છે. માટે ભિન્ન ભિન્ન દર્શન, ધર્મ કે પંથના સમુદાયને જૈન ધર્મ જાણે.
“જૈન ધર્મ અનંત સત્યરૂપ છે, માટે અનંત સત્યરૂપ જૈનધર્મીઓને સર્વ પ્રકારે સહાય કરે. જેને માટે જીવવું અને મરવું સમાન ગણે. જેમાં પરબ્રહ્મ મહાવીરરૂપ હું વ્યક્ત છું. સર્વ વિશ્વમાં મારા જૈન ભક્તો ધર્મના વિચાર અને આચારમાં ઉદાર છે. તેથી વિશ્વમાં દેવોની પેઠે જેનાથી
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથનીનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૬૭ સુખ, શાંતિ અને સંપને પ્રચાર થાય છે. તમે સર્વે અત્રે ભેગા થયેલા જૈન રાજાઓ છો. જ્યાં જીવન્ત સર્વ શક્તિમય એવા જેને છે ત્યાં સંસાર પણ સ્વર્ગ સમાન બને છે. મારા પર શ્રદ્ધા–પ્રેમ રાખનાર અને મારા ઉપદેશને સત્ય માનનાર તથા મારું નામ જપનાર ગમે તે જાતિનો હોય તોપણ સગા ભાઈ કરતાં વિશેષ મારા સરખો પ્રિય માને. લક્ષ્મી વગેરેથી હીન, ગરીબમાં ગરીબ અને નીચ જાતિ તરીકે ગણાતા જૈનમાં અને તમારામાં કોઈપણ જાતને ભેદ રાખ્યા વિના આત્માની પેઠે તેના સહાયક બને.
જેના પર માત્ર દયા ઘટે નહીં, પણ તેઓ પર પૂજ્ય ભક્તિભાવ ઘટે છે, કારણ કે જેનોના દિલમાં મારું વ્યક્ત સ્મરણ છે. જેના દિલમાં મારું નામ છે તેના દુ:ખમાં ભાગ ન લે અને સ્વાથી બની વિપત્તિના સમયમાં તેનાથી દૂર રહે તે મારો સત્ય ભક્ત નથી. મારા માટે સર્વસ્વ અર્પણ કરનારાઓને અને વિશ્વના જીની સાથે આત્મમહાવીરભાવ રાખનારાઓને ગમે ત્યાં હું સહાયક છું. વિધમાંથી કોઈ પણ રીતે જેને હારવા ન જોઈએ. મારું પરબ્રહ્મ પરમેશ્વરનું સર્વ પ્રકારનું સ્વરૂપ તે જ જૈન ધર્મ છે. મને જે મારારૂપ બનીને આરાધે છે તેનાથી હું જરા માત્ર દૂર નથી. જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ભક્તોના હદયમાં હું છું.
રાજાઓ ! તમે કદાપિ જડના પૂજકે ન બને. જડ વસ્તુઓમાં જ સુખ માનીને જડ વસ્તુઓના મેહમાં જે મૂંઝાયા છે તે જડપૂજકોને આત્મસુખનો વિશ્વાસ હેતો નથી. તેથી તેઓ શુદ્ધાત્મા પ્રતિ પ્રયાણ કરી શકતા નથી. જડના પૂજકોને પુનર્જન્મનો વિશ્વાસ હોતો નથી. જડના પૂજકોની નીતિમાં વસ્તુતઃ અનીતિ છે.
“રાજાઓ ! તમે આત્મસુખના વિશ્વાસી બનો. આત્મા તે જ હું છું. આત્માના પૂછે કે સદા સ્વતંત્ર રહે છે અને
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
અધ્યાત્મ મહાવીર
તે મેાહના ગુલામ બનતા નથી તથા કેાઈથી પરાજય પામતા નથી. આત્મમહાવીરના પૂજકે જ જૈના છે અને જે જૈને છે તે જ આત્મપૂજક છે. જૈના પ્રકૃતિની સાથે ખેલે છે, પણ તે પ્રકૃતિના સ્વામી રહે છે, તેના દાસ બનતા નથી. મારી શ્રદ્ધાપ્રીતિથી વિમુખ થયેલી જનતા પેાતાના હાથે પાતે મરે છે અને વારવાર જન્મ લીધા કરે છે. મારા ભક્તો પર કમનુ' સામ્રાજ્ય પ્રતિકૂળ ખની રહેતું નથી. મારા ભક્તો પુરુષાથી હાય છે અને તે ભવિતવ્યતાને વશ થઈ આળસુ બનતા નથી. જે પુરુષ કે શ્રી મારા ભક્ત હોય તે સર્વાંને હું સહાય કરું છું. તમા પુરુષા ને અવલો. મેાજશેાખ અને વિષયભાગના દાસ બની નિવીય ન અનેા. ભક્તોને હું આત્મભાવ રસે મળું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ હે રાજા ! તમે
પ્રકૃતિના જ્ઞાતા અને અને સર્વાં
જાતીય પ્રજાને જૈન ધર્મ પાળવામાં સ્વાત્મભેાગી મને. મારા ઉપદેશ પ્રમાણે વવાથી તમે અનંત જીવનને પામશે.’ જૈનધર્મ સામ્રાજ્યની ધ્વજાનુ' ગૌરવ:
આય રાજાએ ! તમે! સર્વે કાશ્યપ ઋષભદેવ ભગવાનના વંશજો છે. તમારા વશમાં પૂર્વે સૂર્ય અને ચંદ્ર રાજા થયા છે, તેથી તમે સૂર્યવંશી અને ચંદ્રવંશી ગણાઓ છે. જૈનધર્મ રાષ્ટ્રની ધ્વજામાં સૂર્ય અને ચંદ્રને સ્થાપવામાં આવે છે અને હવેથી સૂર્ય અને ચંદ્રની વચમાં મારા લાંછન તરીકે કેસરી સિંહને સ્થાપવામાં આવે છે. મંદિરાની, ગુરુકુલેાની, મઢાની અને ઘરોની ધ્વજાએમાં સૂર્ય, ચંદ્ર અને સિ'હની સ્થાપના થઈ છે અને તેવી સ્થાપના કરવી તે મારી આજ્ઞા છે. સૂના જેવા પ્રતાપી થવું, ચદ્રના જેવા શીતલ થવું તથા સિંહના જેવા પરાક્રમી અને નિર્ભીય થવું.
*
કલિયુગમાં સિંહના જેવા પરાક્રમી અને ગૃહસ્થાવાસમાં પણ જે સંયમપૂર્વક રહેશે તે વિશ્વમાં સિહની પેઠે
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીનું માહાત્મ્ય અને ધર્મોપદેશ
૨૬૯
સવી રહી જીવી શકશે. ધમ યુદ્ધ પ્રસ`ગે જૈનધમ સામ્રાજ્યના ચિહ્ન તરીકે સૂર્ય-ચંદ્ર-સિ’હાંકિત ધ્વજા ધારવી. પ્રત્યેક જૈનનાં ઘરના દ્વાર આગળ મારી મૂર્તિ અગર સૂર્ય, ચંદ્ર સિહ કિત ધ્વજા મૂકવી. કલિયુગમાં સર્વ પ્રકારની શક્તિ મેળવવી. એ માટે મારું ચિહ્ન સિંહ તરીકે પ્રસિદ્ધ છે. કેાઈના ઘેર મારી થા કરવામાં આવે તે પ્રસગે જૈનધમ સામ્રાજ્યના ધ્વજ સ્થાપવે.
· જૈનસામ્રાજ્યધ્વજના સંકેતમાં સર્વ આર્ય, ક્ષત્રિય, રાજા અને પ્રજાના સમાવેશ થાય છે. તેમાં સૂર્ય અને ચંદ્રને માનનારી સ` પ્રજાના સમાવેશ થાય છે. ધ્વજામાં પંચર ગ કરવામાં આવે છે. તેનુ' તાત્પર્ય એ છે કે વિશ્વમાં પચવણી મનુષ્યજાતને જૈન ધર્મ છે. સવ ખ`ડામાં વસનારી પ`ચવણી મનુષ્યજાતિ અનાદિકાળથી જૈન ધમ પાળનારી છે. પંચવણી પૈકી ગમે તે વણીય જાતિમાંથી જે જે તી કરે, મહાત્માએ થયા છે અને થશે તે સર્વ વસ્તુતઃ જૈનધમી છે અને ગમે તે અપેક્ષાએ જૈન ધનુ' સ્વરૂપ પ્રતિપાદન કરનારા છે. જ્યાં સુધી જૈન ધર્મનું અસ્તિત્વ છે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે. જૈન ધર્મના પ્રતાપે સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે. જૈનધમી – એ પર સૂર્ય અને ચંદ્રથી પ્રેમષ્ટિ છે. જૈનધમસામ્રાજ્યની ધ્વજામાં જે પીતરગ છે તે પૃથ્વીને જ્ઞાપક છે, શ્વેતરંગ છે તે જળનો સાપક છે, રક્તર’ગ છે તે અગ્નિ તત્ત્વના જ્ઞાપક છે, નીલરંગ છે તે વાયુતત્ત્વના જ્ઞાપક છે અને કૃષ્ણર’ગ તે આકાશતત્ત્વનો સાપક છે. ધ્વજામાં જે જે વર્ણી જ્યાં જ્યાં સ્થાપન કરવા ચેાગ્ય છે ત્યાં ત્યાં સ્થાપ્યા છે. પંચવણી' પાંચ પરમેષ્ઠીના પ'ચવણી જૈનધર્મ સામ્રાજ્યની ધ્વજામાં અન્તોવ થાય છે. તે જ રીતે પંચ દનનાં તત્ત્વાના જૈનધર્મ – સામ્રાજ્યની ધ્વજામાં અન્તર્ભાવ થાય છે. તે એમ સૂચવે છે કે સર્વ ધર્મોનાં તત્ત્વાને જૈન તજ્ઞાનમાં સમાવેશ થાય છે. · પૃથ્વી, સાગર, દિરયા, જલ, વાયુ, અગ્નિ આકાશ એ
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર
અધ્યાત્મ માહારી પંચતત્ત્વની ઉપયોગિતા અને તેને અન્તર્ભાવ જૈન ધર્મમાં છે. આધ્યાત્મિક દષ્ટિએ અને વેદની ગુપ્ત પરિભાષામાં ક્ષમા એ પૃથ્વી છે, જલ એ ધ્યાન છે, અગ્નિ એ જ્ઞાન છે, વાયુ એ મન છે અને આકાશ એ આત્મા છે. તેઓનું જૈન ધર્મમાં મહત્ત્વ છે, જેથી વેદાદિ શાસ્ત્રને પણ જૈન ધર્મમાં અન્તર્ભાવ થાય છે. એવા અનાદિકાલીન સનાતન જૈન ધર્મની સંકેત દષ્ટિનું ચિહ્ન ધ્વજા છે. ધ્વજાને દંડ સમાન હું પરમાત્મા છું એમ જેઓ જાણે છે તેઓ વેદાગમાદિ શાસ્ત્રસિદ્ધ જૈન ધર્મ એ જ મારું સ્વરૂપ છે એમ સમજે છે અને જેને ધર્મની સેવાર્થે જીવે છે.
“ ધ્વજામાં જે વાયુતત્ત્વ છે તેનાથી પ્રાણાયામ કરી વાયુતત્વ પર જય મેળવવો એમ ગુખ નીલરંગના સંકેત દ્વારા પ્રકાશ્ય છે. પિંડમાં અને બ્રહ્માંડમાં પાંચ તો, મન અને આત્મા છે. પિંડમાં પાંચ તત્ત્વ અને બ્રહ્માંડમાં પણ પાંચ તત્વો છે. પિંડગત પંચતત્ત્વને સંયમ કરવાથી બ્રહ્માંડગત પંચતત્વનું જ્ઞાન થાય છે. પિંડમાં સૂર્ય અને ચંદ્ર છે તેમ બ્રહ્માંડમાં સૂર્ય અને રાંદ્ર છે તે ધ્વજામાં રહેલા સૂર્ય–દ્રના શિથી જાણે. પિંડમાં મન અને આત્મા છે તેમ બ્રહ્માંડમાં અનંત આત્માઓ છે અને પ્રત્યેક આત્માની સાથે મન છે. તેથી અનંત મનદ્રવ્ય છે. પિંડનું જ્ઞાન જેમ આત્મા કરે છે તેમ આત્મા જ્ઞાન વડે અનંત પિંડરૂપ અનંત આત્માઓનું જ્ઞાન કરે છે. પિંડમાં જેમ સુષુમણા નાડી છે તેમ બ્રહ્માંડમાં – રાજલકમાં સનાડી તે જ સુષુણ્ણા નાડી છે. જેટલું પિંડમાં છે તેટલું બ્રહ્માંડમાં છે. પિંડ અને બ્રહ્માંડ બંને ઉત્પાદ-વ્યયધુવાત્મક છે.
જૈનધર્મસામ્રાજ્યના ધ્વજદંડમાં ત્રણ રેખાઓ કરવામાં આવે છે, તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, મન-વાણી-કાયારૂપ તથા ઉત્પાદ–વ્યય-ધ્રુવાત્મક સર્વ વિશ્વ છે એમ જ્ઞાપન કરવા
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામતીનું મહાત્મ્ય અને ધર્મોપદેશ
M
માટે છે. ધ્વજામાં પિઠું અને બ્રહ્માંડના અન્તર્ભાવ કરવામાં આળ્યે છે તેથી ધ્વજા એ મારાથી. અને વિશ્વથી અભિન્ન છે એમ જાણી તેનુ' મહત્ત્વ સમળ્યે પિંડ અને બ્રહ્માંડ સર્વ વિશ્વને જિનમંદિરમાં ધ્વજની પેઠે અન્તર્ભાવ થાય છે.
૨૧
• ધ્વજામાં અગ્નિતત્ત્વ છે. તે અગ્નિતત્ત્વ પર સંયમ કરવાથી અગ્નિતત્વનું જ્ઞાન થાય છે અને અગ્નિતત્ત્વ પર કાબૂ મેળવી શકાય છે. પીતરંગ એ પૃથ્વીતત્ત્વ છે. તેમાં સંયમ કરવાથી પૃથ્વીમાં ગમે ત્યાં ગમનાગમન કરી શકાય છે અને પૃથ્વીમાં રહેલ સુવર્ણ, રત્ન વગેરેના ઉપયાગ કરવાની સત્તા પ્રાપ્ત થાય છે. જળમાં સંયમ કરવાથી જળ પર કાબૂ મેળવી શકાય છે અને તેથી પિંડ અને બ્રહ્માંડમાં રહેલી જળતત્ત્વની સત્તા પેાતાના હસ્તમાં આવે છે. આકાશતત્ત્વમાં સંયમ કરવાથી આકાશતત્ત્વ પર કાબૂ મેળવાય છે. તેથી આત્માના તાબે મન રહે છે તેમ જ અધિ, મનઃપ વ અને કેવલજ્ઞાનના પ્રકાશ કરી શકાય છે.
For Private And Personal Use Only
પાંચે તત્ત્વ! જેમ એક પિંડમાં રહ્યાં છે તથા બ્રહ્માંડમાં પરસ્પર મળીને રહ્યાં છે તેમ મારા વડે પ્રકાશિત તથા અસ`ખ્ય ઋષીશ્વર, તીથ કર દ્વારા પ્રકાશિત સનાતન જૈનધર્મીમાં સર્વ ધર્મ અને સ દશ નેાની દૃષ્ટિએ પરસ્પર સાપેક્ષાએ રહી છે. અનાઢિ– કાલીન જૈન ધર્મના આત્મામાં ગુણપર્યાયરૂપે અન્તર્ભાવ થાય છે. એમ જૈનધમ સામ્રાજ્યના ધ્વજદેંડથી પ્રખેાધ થાય છે. પંચતત્ત્વથી આત્મા ભિન્ન છે એમ રંગથી ભિન્ન ઢ'ડના જ્ઞાનથી જાણેા. પંચતત્ત્વના પુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. પુદ્ગલ દ્રવ્યને રંગ છે, આત્માને રંગ નથી; તેથી અનંત જ્યોતિરૂપ આત્મા છે અને તે સૂર્યાદિ જયાતિઓના પ્રકાશક છે એમ જાણેા. આત્મા એ જ પિંડ-બ્રહ્માંડમાં મહાવીર છે. તેની શક્તિનું સામ્રાજ્ય એ જ સિંહની સંજ્ઞા છે. જ્ઞાન-દર્શનચારિત્રની શક્તિ એ જ સિંહુ છે અને તે મેહની પરિણતિરૂપ પશુના ભક્ષ કરે છે. આત્માની સયમશક્તિ એ જ સિહુ છે અને તે મનરૂપ
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
અધ્યાત્મ મહાવીર પશુનો નાશ કરે છે. વ્યાવહારિક અને નૈશ્ચયિક સર્વ જાતીય શક્તિવૃન્દરૂપ સિંહને જે તાબે કરે છે તે પરબ્રહ્મ મહાવીર બને છે, તે વિશ્વને પ્રભુ છે એમ, રાજાએ ! તમે જાણે.” જિન અને જૈનધર્મ:
“હે રાજાઓ! તમે શક્તિઓ પ્રગટાવો. શક્તિસમૂહરૂપ સિંહના ચિહ્નથી અંકિત મહાવીર બનવા માટે સર્વાત્માઓને હક છે. જ્ઞાનાદિ શક્તિની આરાધના કરવી તે જૈનત્વ છે. અને જ્ઞાનાદિ શક્તિઓને પામવી તે જિનત્વ છે. સાધકને ધર્મ તે જૈનધર્મ અને સિદ્ધત્વ તે જિનવ-મહાવીરત્વ છે. બહિરાત્મભાવથી પ્રારંભીને અન્તરાત્મપદ પામવું તથા ત્યાં સુધીની મનવાણી કાયાની પ્રવૃત્તિ તથા સુવિચાર, ધ્યાન અને જ્ઞાનની પરિણતિ તે અપેક્ષાએ જિન ધર્મ અને જૈન ધર્મ છે.
અનાદિકાળથી જિનધર્મ અને જૈનધર્મ ચાલ્યા કરે છે જે જે અંશે સાધ્યની પ્રાપ્તિ તે જિનધર્મ અને જે જે અંશે સાધનોની પ્રવૃત્તિ કે પ્રાપ્તિ તે સર્વ વિશ્વવતી લોકોનો શ્વાસોશ્વાસે જૈનધર્મ છે. જિનધર્મ અને જૈનધર્મની કાર્યકારણ પરંપરાનો આધાર આત્મા અને બ્રહ્મ છે. આત્મા પૂર્ણ શુદ્ધ થતાં જૈન ધર્મ અને જૈનત્વ રહેતું નથી. પશ્ચાત જિન વગેરે વિશેષણો પણ ઔપચારિક છે. શુદ્ધાત્મા એ જ મહાવીરતા છે. શુદ્ધાત્મા એ જ પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, નિર્ગુણ દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ, હર અને રુદ્રનું સ્વરૂપ:
કર્મપ્રકૃતિને સર્વથા આત્માની સાથે વિયેગ થવો તે અપેક્ષાએ આત્મા તે જ શુદ્ધાત્મા છે અને તે જ પરબ્રહ્મ છે. સાવિક પ્રકૃતિને સ્વામી આત્મા તે જ ઈશ્વર પ્રભુ છે. આત્મા જ્યારે રજોગુણની પ્રવૃત્તિને સાધન તરીકે વાપરે ત્યારે તે અપેક્ષાએ એ બ્રહ્યા છે અને તમોગુણ પ્રકૃતિને જ્યારે તે સાધન તરીકે વાપરે
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૭૩ ત્યારે તે રુદ્રકે હર છે. જ્યારે તે સાત્વિક પ્રકૃતિનો ઉપયોગ કરે છે ત્યારે આત્મા જ પિતે વિષણુસંજ્ઞાને પામે છે. આત્મા જ્યારે જ્ઞાનને પ્રગટાવે છે ત્યારે તે બ્રહ્યા છે. આત્મા જ્યારે ચારિત્રગુણ પ્રગટાવે છે ત્યારે મેહની સાથે તેને ધર્મયુદ્ધ થાય છે, તે કર્મને હરે છે અને પ્રકૃતિને રેવરાવે છે, તેથી તે હર કે રુદ્ર છે. જ્યારે આત્મા જ્ઞાનાવરણને નાશ કરી કેવળજ્ઞાની બને છે ત્યારે તે વિષ્ણુ છે. આત્મા જ્યારે સર્વ વિશ્વના લોકોને તારવા કેવળજ્ઞાન વડે ઉપદેશ દે છે ત્યારે તે અહેતુ છે. આત્મા જ ગુણકર્મ વડે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. આત્મા જ્યારે સર્વ પ્રકારની કર્મપ્રકૃતિથી રહિત થાય છે ત્યારે તે ભાવસિદ્ધ બને છે અને અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓને ફેરવે છે ત્યારે તે વ્યસિદ્ધ બને છે. સર્વજ્ઞ આત્મા તે જ જગન્નાથ અને બુદ્ધ છે. એમ અપેક્ષાએ આત્માને પરબ્રહ્માદિ અનેક વિશેષણો વડે વિશિષ્ટ જાણ.
પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્મા છે. કર્મવેગે અનાદિકાળથી આત્મા અનંત શરીરને ગ્રહણ-ત્યાગ કર્યા કરે છે. સમ્યગ્દષ્ટિ થયા બાદ આત્માની સાથે કર્મ પ્રકૃતિ અનુકૂળપણે પરિણમે છે અને કદાપિ પ્રતિકૂલ પરિણમે છે તો પણ અંતર– માં ઉન્નતિ માટે તે હોય છે, એમ જેઓ જાણીને અષ્ટાંગયોગ, ભક્તિ, સેવા, કર્મપ્રવૃત્તિ વગેરે કરે છે તે મારા ભક્તો છે. મારા ભક્તો છેવટે મુજપદને પામે છે. મારા શુદ્ધાત્મસ્વરૂપ તરફ જેઓ સર્વ કર્મ કરતાં પ્રેમલક્ષ રાખે છે તેઓ અપેક્ષાએ જેનો અને જિને છે.
અનાદિકાળથી સર્વ તીર્થકર શુદ્ધાત્મમહાવીરપદ પામવા માટે જૈન ધર્મને પ્રબોધે છે. તે પ્રમાણે મેં તમારી આગળ જૈન ધર્મને પ્રકાશ કર્યો છે. તે જાણું અને તે પ્રમાણે પ્રવતી આત્માની શુદ્ધિ કરે. મન-વાણું-કાયાની શક્તિઓને પ્રાણુતે પણ દુરુપયોગ ન કરો. મન–વાણુ-કાયાની શક્તિ
૧૮
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
અધ્યાત્મ મહાવીર
એને સદુપયાગ કરો. મન-વાણી-કાયાની-શક્તિઓને ખીલવા જેમ વિશેષ ધ લાભ થાય અને અન્યાય, હિંસાદ્ઘિ પાપે નિવારતાં અલ્પ હાનિ થાય એવી રીતે શક્તિઓના ઉપયાગ કરી,
• સર્વ વિશ્વમાં સર્વ લેાકોને એકસરખી રીતે ન્યાય અને સુખશાન્તિ મળે એવા સદેશીય રાજાએએ પરસ્પર સબ ધિત થઈને રાજ્યકારાબાર કરવા, એવી મારી આજ્ઞા છે. કોઈ પણ ખંડ કે દેશના લેાકેાને અન્યાય, જુલ્મ, સંકટ, વિનાશમાંથી મુક્ત કરવા સહાય કરવી. અન્યાયી, ઘાતકી, જીમી રાજાએથી પ્રજા ન પીડાય તે માટે નિભિપણે તથા પ્રામાણિકપણે બનતા આત્મભેાગ આપવા. કાઈ પણ દેશની પ્રજાનું સ્વાતંત્ર્ય અને તેની શાન્તિ કાયમ રહે તે માટે સહાયક બનવું. પરોપકારાર્થે, ધર્માથે શરીરના ત્યાગ કરવામાં આનંદોત્સવ માનવા. દેહાધ્યાસી રાજાએ દેશ અને રાજ્ય ધર્મની પડતી કરે છે અને દેહાધ્યાસત્યાગી રાજાએ તથા લેાકેા દેશ, કામ, સંઘ, સમાજ, રાજ્ય અને ધર્માની ઉન્નતિ કરે છે. કાઈ પણ મનુષ્ય પર સત્તાને દાખ દઈને તેની સ્વતંત્ર શક્તિઓને ખીલતી ને ખીલતી વિનષ્ટ ન કરેા. મનુષ્યા જેમ જેમ આ ધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારોથી મુક્ત થાય છે તેમ તેમ આત્માના રાજ્યની સુખ-શાન્તિને પામે છે. ખાદ્ય રાજ્યમાં પણ નિર્માંહપણે પ્રવૃત્તિ કરો. ક્રોધ, માન, માયા અને લેાભને તાબે થતાં સ્વપરનું કલ્યાણ થતું નથી.
"
એક સદ્ગુણી રાન્ન દેશનુ' જેટલુ હિત કરે છે તેટલુ જ એક દુર્ગુČણી રાજા દેશનું અહિત કરે છે. સદ્ગુણી રાજાઆથી દેશમાં સુખ-શાંતિ રહે છે, જ્યારે દુર્ગુણી અને પાપી રાજાએથી પ્રજાની હાનિ, પડતી અને દુર્ગતિ થાય છે. હું રાજાએ ! તમેા પેાતાની જે જે ભૂલા થાય તેને દેખેા, અને તેને દૂર કરવા પ્રયત્ન કરો. ધમી, ભક્ત, ન્યાયી લેાકેાને સ પ્રકારે ઉત્તેજન આપેા. સત્યવાદીએની સલાહ માને. મહાત્મા
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાન્ય અને ધર્મોપદેશ
ર૫ ઓની હિતશિક્ષા માને. વારંવાર ત્યાગીઓના સદુપદેશ શ્રવણ કરો, કે જેથી પાપબુદ્ધિ અને પાપપ્રવૃત્તિથી ન્યારા રહી શકે. સંત-ભક્તોના દાસાનુદાસ બને. જેના અપરાધ કરે તેની માફી માગો. અપરાધોનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. આત્મપુરુષાર્થના વિશ્વાસી બને. કર્મનું સ્વરૂપ જાણો, પણ 'ઉદ્યમ, ઉત્સાહ અને ખંતથી હૃદયને ભરીને પ્રવર્તે. તમારી પાસે જે જે ફરિયાદીઓ આવે તેઓની ફરિયાદો સાંભળો અને ગ્ય ન્યાય આપો. પુત્રને પ્રજાને તથા પિતાનો એકસરખો ન્યાય કરો અને પક્ષપાતથી દૂર રહો. બુદ્ધિશાળી પ્રધાનોને રાખો.
જે જેનો મલેચ્છધર્મગામી થયા હોય તેઓને પ્રતિબોધીને અને પ્રાયશ્ચિત્ત આપીને જૈન ધર્મમાં પુનઃ સ્થાપો. જૈન ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાન્યાથી સર્વ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોની સમાપ્તિ થાય છે. સર્વ પ્રકારની હત્યાઓથી મુક્ત થવાની ઈચ્છાવાળ જૈન ધર્મ અંગીકાર કરી સર્વ હત્યાઓથી મુક્ત થઈ શકે છે, એવી જૈન ધર્મમાં શક્તિ રહેલી છે. જૈન ધર્મના પાલનથી ઉત્કૃષ્ટ દશાએ બે ઘડીમાં કેવળજ્ઞાન થાય છે. આત્માથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે એ દઢ નિશ્ચય રાખી પૂર્વોત્સાહથી પ્રવર્તે.
“આત્મપુરુષાર્થ ફેરવતી વખતે પ્રારબ્ધાદિ કર્મોનો વિચાર ન કરો. અન્ય લોકો સહાયક બને તો જ કર્તવ્ય કાર્યો કરવાં એવા પરાશ્રયી વિચારથી દૂર રહો. આત્મામાં મન રાખીને સતત ઉત્સાહથી પ્રવર્તે. કેઈની સહાયની આકાંક્ષા ન રાખે. તમારો આત્મપુરુષાર્થને નિશ્ચયભાવ થતાં તમને અણધારી મારા તરફથી સહાય મળશે. તમારી સત્ય ભાવનાઓને બીજાઓ ન ઓળખે તેની પરવા ન કરો. તમે તમારા સત્ય કર્તવ્યમાં મંડ્યા રહે. હજારો વિદને આવે તે પણ કર્તવ્ય કાર્યથી પરાભુખ ન થાઓ. તમારી સામે હજાર
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
અધ્યાત્મ મહાવીર લાખ લોકે પડે તે પણ તમે તમારા સત્ય વિચારોમાં અડગ રહે. સત્કાર્યો કરતાં પ્રાણ છોડે, પણ મૃત્યુ આદિના ભયથી. સત્કાર્યોને ત્યાગ ન કરો.
આત્મમહાવીરમાં અનંત શક્તિ છે. તેની પ્રાપ્તિમાં પુરુષાથી અને સ્વાશ્રયી અંતે વિજય મેળવે છે. પરના આશ્રયે રહેતાં સ્વાશ્રયશક્તિથી ભ્રષ્ટ થવાય છે, માટે સદા સ્વાશ્રયી બનો. હે રાજાઓ! તમે જાણે છે કે અનંત ચમત્કારોનું ઘામ આત્મા છે. જે અન્યોમાં ચમત્કારો અને શક્તિઓ જાણે છો કે દેખો છે તે તમારા આત્મામાં છે. ચૌદ રાજલેકમાં જે શક્તિઓ રહેલી છે તે પિતાના દેહસ્થ આભામાં રહેલી છે, માટે તે શક્તિઓને આવિર્ભાવ કરવા પુરુષાર્થ કરો. આત્માની શક્તિઓ પ્રાપ્ત કરવાને આભપુરુષાર્થ વિના અન્ય. કોઈ ઉપાય નથી, માટે આભપુરુષાર્થી બનો, સ્વાશ્રયી બને.
આત્મા યાચક નથી, પણ દાનીઓને પણ દાની છે. આત્મા વિધ્વંભર મહાદેવ છે. માટે સ્વાશ્રયી બની ઉત્સાહથી સર્વ કાર્યો કરે. આ ભવમાં પુરુષાર્થ કરતાં જે અધૂ રું રહેશે તે અન્યાવતાર લઈને પૂર્ણ કરવામાં આવશે. આ ભવમાં જ આત્માની જ્ઞાનાદિ શક્તિઓને પૂર્ણ આવિર્ભાવ કરવાના વિશ્વાસી બનો. આ ભવમાં જેટલું થવાનું હશે તેટલું થશે, બાકીનું અન્ય ભવમાં થશે–એવા ભગ્ન, ઢીલા અને ઉત્સાહહન ન બને. ઉંદર મેરુપર્વતને છેદવાને કે તોડી પાડવાનો વિચાર કરે, ટીટોડે જેમ સંપૂર્ણ સાગર ને ઉલેચી નાખવાને દઢ ઉત્સાહ કરી ઉદ્યમ કરે, તેના કરતાં અનંતગુણુ ઉત્સાહ અને પુરુષાર્થથી પ્રવૃત્તિ કરો. કાર્ય ક્યારે પૂર્ણ સિદ્ધ થશે તે તરફ લક્ષ ન રાખે, પરંતુ આત્મત્સાહથી અને સ્વાશ્રયથી કાર્ય કરવા તરફ ભાવ રાખો. કાર્યની સિદ્ધિ કરવામાં કરોડો વાર નાસીપાસ થવું પડે અને મૃત્યુ થાય તો થવા દે, કારણ કે તેથી તમે કાર્યસિદ્ધિની પાસે ઠેઠ આવ્યા છે. તમે
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
૨૭૭ કદાપિ એમ દેખી ન શકે, તો પણ આત્મમહાવીર ઉપરની શ્રદ્ધાથી આત્મોન્નતિ આદિ કર્તવ્ય કાર્યો કરો. સ્વાશ્રયી બન્યા વિના આગળનાં કર્માવરણે હટતાં નથી. તમોએ અજ્ઞાનાદિકથી જે કર્માવરણ ગ્રહ્યાં છે તે તમે પિતે જ દૂર કરી શકે તેમ છે. આત્મપુરુષાર્થ આગળ અનંતકાલીન આવરણને નાશ કરવાને હિસાબ નથી.” ભક્તોને ધર્મોપદેશ :
પ્રભુએ જગન્નાથપુરીમાં પ્રભુનાં દર્શન કરવા આવેલા યાત્રાળુ ભક્તોને તથા પરિવારની ભક્તોને જણાવ્યું કે, “હે ભવ્ય ભક્તો ! જુદા જુદા ધર્મો, તેના સંપ્રદાયો અને ઉપપંથમાંથી જે જે સત્ય લાગે તે તે ગ્રહણ કરો અને પરધર્મની સહિઘણુતા રાખો. દરેક ધર્મમાં અમુક દેશકાળાનુસારે ક્રિયા, વિધિ કે આચારમાં સત્ય રહેલું છે અને દેશકાળ બદલાતાં તે તે
સ્થાને ભિન્ન કિયાનુષ્ઠાન, આચાર કે પ્રવૃત્તિઓ દ્વારા સત્ય દાખલ થાય છે. ક્રિયાચારના ગર્ભમાં જે મુખ્ય હેતુ કે ઉદ્દેશ રહેલું હોય તે જાણે. પિતાનાથી ભિન્ન ધર્મ કે મત માનનારાઓની સાથે કેદાગ્રહ, કલેશ કે ધર્મયુદ્ધ ન કરે. બહિરંતરાત્મા પ્રભુને સાક્ષાત્કાર થતાં કદાગ્રહ અને અસત્ય ધર્મો ભિમાન ટળશે. વિરુદ્ધ ધમઓને ચાહો અને તેઓને પુત્રની પેઠે મદદ કરો.
“રાગદ્વેષને નાશ થતાં વીતરાગદશા પ્રગટે છે અને એની વીતરાગદશામાં સમભાવ રહે છે. એવા વીતરાગ અને સમભાવવાળા વિધિમાં વ્યવહારથી ગમે તે ધર્મ, મત કે સંપ્રદાયમાં હોય, તો પણ તે જીવન્મુક્ત સત્ય જિનો છે અને -તેઓના સમભાવને અનુસરી સર્વ ધર્મ, મત કે પન્થ પર થતો જે રાગદ્વેષ છે તેને જય કરવા પ્રવૃત્તિ કરનારા જેને છે, એમ સર્વ દર્શન, ધર્મ, મત કે પન્થોમાં રહેનારા માર ભકત અને કતદષ્ટિવાળા સમભાવીઓ હોય છે. તેથી તેઓ ઠેઠ
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭.
અધ્યાત્મ મહાવીર:
મારી નજીકમાં આવે છે. મતાભિમાનમાં ન મૂઝાએ. અમુક જ મારા મતધમ છે એવા સમજ્યા વિના આગ્રહ ન કરે. જેમ જેમ ધમ અને સૌંપ્રદાયા પર સમભાવવૃત્તિ ધારણ કરી અને મારું ધ્યાન ધરી સત્ય શેાધશે। તેમ તેમ તમે સત્ય જૈનો અને અપેક્ષાએ જિનેન બનશે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહસ્થ સર્વ આત્માએને ચાહેા અને તેનુ યથાશક્તિ ભલું કરો. ભિન્ન ભિન્ન ધર્માંવાળા મનુષ્યા અને તેઓની પરસ્પર વિરુદ્ધ ધ ક્રિયાઓમાં સાપેક્ષ દૃષ્ટિએ સત્ય દેખવા પ્રયત્ન કરે અને જે અસત્ય લાગે તેના કટ્ઠાગ્રહ ન કરે. અમુક ધ પુસ્તક પ્રાચીન છે અને તેથી તે સત્ય છે, બાકીનાં અસત્ય છે એવે. મિથ્યા રાગ ન ધરા.
6
સર્વ વિશ્વમાં આત્મા સદા પવિત્ર છે. તેનું જ્ઞાન કરા એટલે મિથ્યા દૃષ્ટિને નાશ થશે. પેાતાને ધર્મ, સંપ્રદાય વધારવા માટે ભિન્ન ધર્મ કે સંપ્રદાયવાળાને અન્યાય ન કરો, તે પરજીમ ન ગુજરા તથા તેએ પર સત્તાના દાખ બેસાડી તેઓને ગુલામ ન બનાવા; એવે મારા પ્રકાશિત જૈન ધર્મ છે. જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ સ જીવેાને સત્ય, ઢયા, પ્રેમ, જ્ઞાન અને સાચે। આનંદ પ્રાપ્ત કરાવવાના છે. ધર્મના નામે કેાઈ જીવનેા નાશ કરવે તે ધર્મ નથી. જે લેાકેા અસત્ય ધર્મને આરાધતા હાય તાપણ તે પર આત્મભાવ વધારા, પણ દ્વેષભાવ ન રાખેા. સર્વ જીવેશ અસત્ય ધર્મોંમાંથી અનુક્રમે નીકળી સત્ય ધર્મ તરફ વળે છે. જેમ જેમ મનુષ્ય અસત્ય અને સત્ય સમજે છે તેમ તેમ તે સત્ય તરફ વળે છે.
ભિન્ન એવા એકબીજાને
· આત્મા એ જ સત્ય છે, માટે પરસ્પર ધમ અને વિચારાથી પરસ્પરમાં ભેદભાવ ન કરે. નાશ કરવા માટે જે મેાહુ પ્રગટે તેને વારે. વિવેકથી અન્યોને સત્ય સમજાવવા પ્રયત્ન કરો. સમભાવી જેના અન્ય ધી એને.
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ આગળનું સત્ય સમજાવી શકે છે.
કોઈ પણ તીર્થકર અપેક્ષા વિનાનું સત્ય છે એમ કહેતા નથી. પરસ્પર વિરોધી એવા સર્વ ધર્મ, દર્શન, મત અને પંથમાં સાપેક્ષાએ અમુક અમુક સત્ય છે એમ સમભાવ– દષ્ટિ થતાં સમજાય છે એમ જે જાણે છે તે જૈનધમી છે. તેના હૃદયમાં પરસ્પર વિરોધી એવાં સર્વ ધર્મશામાંથી જૈનધર્મરૂપ સત્ય સમજાય છે અને પરસ્પર વિરોધી મત કે પંથમાં રહેલું સાપેક્ષિક સત્યરૂપ જૈન ધર્મ સમજાય છે. તેથી તે સર્વ પ્રકારના મત કે કદાહોથી મુક્ત થઈ જિન બને છે.
જૈન ધર્મનું આવું વ્યાપક અને ઉદાર સ્વરૂપ છે, તેથી જૈન ધર્મ જાણીને તેને પાળતાં સર્વ જીવોની સાથે મૈત્રીભાવ પ્રવર્તે છે અને પરસ્પર વિરુદ્ધ ધમમાં સાપેક્ષાએ જેન– અંશે અંશે અનુભવાય છે. માટે હે ભવ્ય ભક્તો ! મારા ઉપદેશો એ જ જૈન ધર્મ છે એવું જાણો. ક્રિયાવિધિઓમાં અપેક્ષાએ સત્યતા દે. પિોતે જે ધર્મકિયા કરો તે જ સાચી છે અને અન્ય ધર્મની કિયા જૂઠી છે એવું વિચારે નહીં અને એવું વધે નહીં. એમ શ્રદ્ધા રાખનારા જેને સર્વ વિશ્વને તારવા સમર્થ બને છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીઓ સમભાવે વત ને ગમે તે ધર્મ, સંપ્રદાય, જાત કે પંથમાં રહી આત્માની શુદ્ધતા કરી શકે છે. જે તત્ત્વનો હૃદયમાં અનુભવ ન થાય તે માટે ધ્યાન ધરે, પરંતુ અપરોક્ષદશામાં તેનું જ્ઞાન ન છતાં પરસ્પર વાદવિવાદ કે કદાગ્રહ ન કરે.
જેટલું તમોને સત્ય અનુભવાય તેટલું અનુભવો અને જેને અનુભવ ન થાય તે માટે મૌન રહે, પણ મિથ્યા વાદ ન કરે. એ જ જેનધમીનું સાપેક્ષિક જૈન ધર્મનું મંતવ્ય છે. એવા ઉદાર અને વ્યાપક જૈન ધર્મને સર્વ વિશ્વમાં પ્રચાર
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
અધ્યાત્મ મહાવીર કરવાથી સર્વ વિશ્વમાં સત્ય, શાંતિ, સુખ અને ન્યાયને પ્રચાર થવાને છે અને અજ્ઞાન તેમ જ મેહમાં ડૂબેલી દુનિયાને ઉદ્ધાર થવાનું છે. પ્રાચીન રૂઢિઓમાંથી સત્ય ગ્રહો. અમુક મત, દર્શન કે પંથ સત્ય છે, તેને જ વિશ્વમાં પ્રચાર થવું જોઈએ અને બાકીનાને નાશ થ જોઈએ, એ મનમાં વિચાર ન કરો.
જે જે મત, પંથ, દર્શન કે ધર્મમાં જે જે અંશે આચારમાં જીવતું સત્ય છે ત્યાં સુધી તે જીવે છે. પશ્ચાત્ તે પિતાની મેળે લય પામે છે. દુનિયામાં અમુક જ ધર્મ રહે અને બાકીના ન રહે એવું જ્યાં સુધી જીવોની સાથે કર્મ પ્રકૃતિ છે ત્યાં સુધી બનતું નથી. માટે મારા ઉપદેશરૂપ જૈન ધર્મમાં વિશ્વાસ રાખી સત્યના માર્ગમાં આગળ વધે એટલે આપ આપ તમે સત્યને સ્વીકારશે અને અસત્યનો ત્યાગ કરશે. તે પ્રમાણે અન્ય લેકે પ્રવર્યા અને પ્રવર્તશે એવું અનુભવવા મધ્યસ્થ જૈન બનો. મધ્યસ્થ જેને મારા માર્ગમાં સત્ય પ્રકાશ દેખે છે, પરંતુ તેઓના જેટલું અન્ય લેકે સત્ય દેખવા સમર્થ થતા નથી. વિશ્વના સર્વ લોકોને એ સત્ય જૈન ધર્મ જણ અને અનેક પ્રકારની મિથ્યા દષ્ટિઓથી થતાં ધર્મયુદ્ધોને શમાવો. સર્વ લોકો પરસ્પર ભિન્ન એવા ધર્મ અને વિચાર-આચારવાળા હોવા છતાં મારામાં મન રાખી મને પામે છે.
સ્વાત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રની શક્તિથી મહાવીર જાણી મહાવીર બનો. તમે મહાવીર છે અને હું મહાવીર છું. મારામાં અને તમારામાં ભેદ નથી. મારામાં છે તે તમારામાં છે અને તમારામાં છે તે મારામાં છે. મારું, તમારું અને વિશ્વનું સત્તાએ એકાત્મપણું છે. અનંત ગુણે તે મહાવીરના પર્યાય છે. દ્રવ્યની અપેક્ષાએ સત્તારૂપે મહાવીર અનાદિ– અનંત છે, પર્યાયપ્રવાહની અપેક્ષાએ પર્યાયરૂપ મહાવીર અનાદિ-અનંત છે અને સાદિ-સાંત પર્યાની અપેક્ષાએ પર્યાયરૂપ મહાવીર સાદિ–સાંત હવાની સાથે દ્રવ્ય અપેક્ષાએ
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીનુ` માહાત્મ્ય અને ધર્મોપદેશ
૨૮૧
અનાદિ–અનત છે. સર્વ વિશ્વમાં બહિર'તર, ઉપર–નીચે મહાવીર પરબ્રહ્મને દેખા. તે જ મહા સત્ય છે. સર્વ પ્રકારનાં સત્યાનું પ્રકાશક તે સત્ય છે સ જાતિના તેજોવું તે તેજ છે. સવ શક્તિઓની તે શક્તિ છે. એવા મહાવીરને જે માને છે તે ગમે તે ધર્મીમાં કે ક્રિયાકાંડમાં વતં તા હાય અગર ન વતા હાય અને સમભાવદૃષ્ટિએ વિશ્વની સાથે સ'ખ'ધી હાય તે જૈના અને જિનેા છે અને તેમનુ' વિચાર-આચારપ્રવર્તન તે જૈનધમ છે- -એમ જે જાણે છે તે જ મને અને જૈન ધર્મને જાણે છે અને તે જ મારા ભક્તો છે અને તેઓ જ મારા સ્વરૂપના જ્ઞાતા છે એમાં અંશમાત્ર સશય નથી. મારા ભક્તો ! તમે અધમી પર તિરસ્કાર ન કરો, પણ અધમ પર તિરસ્કાર કરો. પાપ ઉપર તિરસ્કાર કરો, પણ પાપી ઉપર તિરસ્કાર ન કરેા. અસત્ય પર તિરસ્કાર કરે, પણ અસત્યવાદી પર તિરસ્કાર ન કરે. આગળની સમભાવની દશા પ્રગટતાં પુણ્ય પાપ ઉપર પણ રાગદ્વેષ રહેશે નહીં.
· ગમે તેવા વિરુદ્ધ મિથ્યાધમી એના આત્માએ પર ગમે તેવા સયાગે વિષે પણ પ્રેમ રાખેા, પણ પ્રાણાંતે દ્વેષ ન રાખે!; છતાં ગૃહસ્થદશામાં તેઓની દુષ્ટ વૃત્તિથી થયેલાં યુદ્ધો અને આક્રમણેાને જીતવા સદા અપ્રમત્તપણે તૈયાર રહે અને તેઓને પેાતાના જેવા બનાવેા. તેઓના વેરના મલે પ્રેમથી આપેા. દાષા ઉપર પણ આત્માની ઉચ્ચ દશા થતાં દ્વેષ રહેતા નથી. દેષા અને હશે! પર દ્વેષ કે અરુચિ ન રહે એવી સમભાવદશા થતાં આત્માની પૂણ વિશુદ્ધિ થાય છે અને તેથી તેના સમાગમમાં આવનારા દોષી, દુગુ ણી, વ્યસની કે અધમી' મનુષ્યેાની ઘણી વિશુદ્ધિ કરી શકાય છે. તેથી જ વીતરાગીએ સર્વ જીવાનુ' કલ્યાણ કરે છે’એવું મે પ્રરૂપ્યું છે. વીતરાગ અનેલા આત્માએ જિના છે. તે પાપીએ અને અજ્ઞાનીઓના ઉદ્ધાર કરી શકે છે.
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
અધ્યાત્મ મહાવીર “કોઈપણ મનુષ્યને એકદમ બધ દેવાથી અને પિતાનામાં દે છે, મેહ અને અજ્ઞાન છે એમ જાણવા છતાં તે એકદમ દોષથી મુક્ત થઈ શકતો નથી. દુર્ગણીઓ અને દોષીઓ પર ઘણે પ્રેમ રાખે અને તેઓને બહુ વહાલ ધરીને સુધારો.
અનેક મનુષ્ય પોતાના દોષ જાણે છે અને એ દોષોને ટાળવા પ્રયત્ન કરે છે, છતાં પુનઃ પુનઃ પાછા પડે છે, તોપણ તેઓ પર પ્રેમ રાખે અને તેઓને ભય ન આપો. તેઓની સાથે આત્મવત્ ભાવ રાખો, એટલે તમારા જીવનની તેઓ પર ઘણી સારી અસર થશે.
આત્મન્નિતિના વિકાસમાં કેટલાક કીડી વેગે વહે છે અને કેટલાક અધવત વહે છે. તે સર્વને પ્રેમથી ચાહે અને તેઓના દે સામું ન જોતાં તેમને આશા, હિમ્મત, ઉત્સાહ અને પ્રેમ સમર્પો. એ જ જૈન ધર્મ છે અને એવી રીતે વર્તનારા જેને છે. મારા ભક્તોમાં દષ્ટિબિંદુઓના ભેદે પ્રથમાવસ્થામાં ધર્મોમાં ભેદે વર્તે છે, પણ જેમ જેમ તેઓ વિશાળ જ્ઞાનદષ્ટિના પ્રકાશથી દેખે છે તેમ તેમ તેઓ એકમતવાળા બને છે. મારા ભક્તો અસંખ્ય ગધર્મોનું રહસ્ય જાણે છે. તેથી તેઓ ધર્મભેદે મૂંઝાતા નથી. તેઓ સૂમમાં સૂક્ષમ અનંત તેજવાળા આત્મમહાવીરને સાક્ષાત્કાર કરે છે અને સ્થળમાં– કર્મપ્રકૃતિયોગે બનેલા દેહમાં રહેલ આત્મમહાવીરને દેહની સાથે અનુભવે છે.
કોઈપણ ધર્મની ઉપયોગિતા કઈ દષ્ટિએ, કોના માટે અને કેવી પરિસ્થિતિમાં છે તે જાણે. કયા દેશમાં, કયા કાળમાં કેવા પ્રકારના લોકોને કે ધર્માચાર અનુકુળ થઈ પડે છે તે. ગુપ્ત તત્તવ જ્ઞાની મહાત્માઓ મારી કૃપાથી જાણી શકે છે. તેથી તેઓ દેશકાળાનુસારે અમુક લોકોને માટે અમુક ધર્મ કે વિચાર–આચાર પ્રગટાવે છે. પશ્ચાત્ ધર્માચાર અને ક્રિયા
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩.
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધમોપદેશ કાંડની ઉપગિતા અને તેને પ્રગટ થવાનું કારણ જાણવામાં નથી આવતું ત્યારે તેમાં મલિનતા, અશુદ્ધતા અને ગાડરિયા પ્રવાહની રૂઢિપ્રવૃત્તિની પરંપરા ચાલ્યા કરે છે. તેથી લોકો સત્ય આત્મજ્ઞાનથી અને ધર્મ પ્રવૃત્તિથી વિમુખ બને છે. અજ્ઞાન અને મેહાદિકનું જોર વધવાથી વિશ્વમાં અશાંતિ, યુદ્ધ, કલેશ, દુઃખ, હિંસા, જૂઠ, વ્યભિચાર, ખૂન વગેરે પાપકર્મની પ્રવૃત્તિ વધી પડે છે અને લોકો ત્રાહિ ત્રાહિ પોકારે છે, ત્યારે આત્માઓ અનેક જ્ઞાનાદિ શક્તિઓનો પ્રકાશ કરી વિશ્વ, દેશ અને ખંડનો ઉદ્ધાર કરે છે. ઈશ્વરી અવતારની મહત્તા અને ઉપયોગિતા તે કાળે અને તે દેશ સમ્યક્ સમજાય છે.
“ભવ્ય લોકો ! તમે મારા પૂર્ણ સ્વરૂપમાં સર્વે ઈશ્વરી અવતારોની સત્તા સમાય છે એમ સાપેક્ષ જ્ઞાનદષ્ટિએ જાણે અને મારા પર પૂર્ણ શ્રદ્ધા–પ્રેમ રાખી વર્તો. મારા આ જગન્નાથ તરીકે પ્રસિદ્ધ તીર્થમાં એક આચારભાવથી વર્તો
કલિયુગમાં છેવટે અહીં આવનારાઓનાં હૃદયમાં મારા ઉપદેશોની પ્રેરણા થશે. અહીં ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ ધર્મવાળાઓનું શિકય ભવિષ્યમાં પુનઃ પ્રગટશે. મારા નામનો જાપ જપનારા અહીં એકવાર જાપ જપવાથી કરોડો વાર જાપ કરવાના ફળને પામશે. મારા વડે સ્પર્શાયેલાં ભૂમિ, નદી, સરોવર, પર્વત વગેરે દ્રવ્યતીર્થ તરીકે પ્રસિદ્ધ થશે અને એ તીર્થમાં સાધુ, ત્યાગી અને બ્રાહ્મણોને યથાયોગ્ય દાન દેનારાઓ મુક્ત થશે.”
એ પ્રમાણે પરબ્રહ્મ મહાવીર પ્રભુએ રાજાઓને અને લોકોને સદ્ધર્મનો ઉપદેશ આપે. રાજાઓ અને ભક્ત લોકોએ પ્રભુ મહાવીદેવને સેંકડો વાર વંદન-નમન કરી તેમનું શરણ સ્વીકાર્યું. પ્રભુ મહાવીરદેવે ત્યાંથી મગધ દેશમાં વિહાર કર્યો.
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. મૃત્યુ પછીનું જીવન
રાજગૃહીમાં શ્રેણિક રાજા રાજગાદીએ બેઠા હતા. તેની ચેલણા નામની પટરાણ હતી. મગધદેશના બળદેવ ગ્રામમાં અગ્નિવૈશાખ નામને તાપસ સરોવરકાંઠે મઠમાં રહેતો હતો. તે મૃત્યુ પામવાની તૈયારીમાં હતા. પ્રભુ મહાવીરદેવ તેની પાસે ગયા. ધર્મકેતુ કુલપતિએ પ્રભુની પાસે આવી વંદન કર્યું. પ્રભુ બેઠા ત્યાર બાદ કુલપતિ, તાપ અને બ્રહ્મચારીઓ બેઠા. અગ્નિશાખને બોધ–મૃત્યુનું સ્વરૂપ:
અગ્નિશાને પ્રભુને બે હાથ જોડી, વંદન કરીને કહ્યું કે, “હે પ્રભો ! આપનાં દર્શન કરવાની મારી ઉત્કટ ઈચ્છા હતી. આપનાં દર્શન કર્યા બાદ શરીર છૂટે તે ઠીક એવી ઈચ્છા હતી તથા આપની પાસે મૃત્યુનું સ્વરૂપ જાણવાની ઈચ્છા થઈ હતી. સ્વમમાં ઘણી વખત આપનાં દર્શન થતાં હતાં. મારી એકસો પચીસ વર્ષની ઉંમર થઈ છે. હવે દેહત્યાગ કરવાને સમય આવ્યે છે. શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે આત્મા કઈ ગતિમાં ગમે તે શી રીતે જાણે શકાય તેને પ્રકાશ કરશે.
સર્વ જાતિના ઋષિ-મુનિઓએ પ્રકાણ્યું છે કે આપ મહાવીર પરબ્રહ્મદેવ અવતર્યા છે. મને એવી શ્રદ્ધા પ્રગટી છે. આપનું શરણ મેં અંગીકાર કર્યું છે. મેં બાલ્યાવસ્થાથી અખંડ બ્રહ્મચર્ય પાળ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, સંતોષથી જીવન ગાળ્યું છે. મારી પાસે રહેનાર આ બેઠેલાં મૃગોએ
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનુ જીવન
૨૮૫
પણ સત્ય અંગીકાર કર્યુ છે અને તે પવિત્ર જિ'નૢગી ગાળે છે. દ્વારિકાથી એકવાર ખળદેવ અહી આવ્યા હતા. તેમના નામથી આ ગામનું નામ બળદેવ પડ્યું છે.
હે પરમાત્મન્ ! હવે મૃત્યુ અને મૃત્યુ બાદ થનારી ગતિ કે અવતારનું સ્વરૂપ પ્રકાશે. આપની કૃપાથી જાણું છું કે મારું શરીર એક પ્રહર સુધી ટકશે. કુલપતિ, તપસ્વીએ, બ્રહ્મચારીએ અને હરણાંઓને મારા પર અત્યંત પ્રેમ છે. તેઓ સવે મારા મૃત્યુના આગમનથી ઉદાસ બનેલાં છે. તેએની ઉદાસીનતા ટાળા. ' એ પ્રમાણે અગ્નિવૈશાખે પ્રભુ મહાવીર– દેવને વિજ્ઞપ્તિ કરી.
'
પ્રભુએ કૃપા કરી અગ્નિવૈશાખને કહ્યું કે, હે ઋષિ ! તારુ જીવન પવિત્ર છે. તું મારા ધ્યાનથી મૃત્યુનું સ્વરૂપ જાણે છે. તને મૃત્યુ પર સમભાવ છે. તને હમણાં જ કેવળ– જ્ઞાન પ્રગટવાનું' છે.’
પ્રભુએ મૃત્યુનુ સ્વરૂપ સમજાવતાં કહ્યુ` કે, હું અગ્નિવૈશાખ ! આત્માથી દેહ અને પ્રાણના વિયેાગ તે મૃત્યુ છે. આયુષ્યની સમાપ્તિ થતાં દેહ અને પ્રાણથી આત્મા મુક્ત થાય છે અને જો આત્માની સાથે સત્તારૂપ સંચિત કર્મીના સબંધ હાય છે તે એ કર્માનુસારે તે અન્ય જન્મ ધારણ કરે છે. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્માંણુ એ પાંચ પ્રકારનાં શરીર છે. તેજસ કરતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાણુ શરીર છે. પરભવ જતાં તેજસ અને કાણુ અને શરીર સાથે રહે છે. કામ ણુશરીરમાં પુણ્ય અને પાપનાં દલિકા રહે છે અને તે પ્રમાણે શુભાશુભ શરીર તેમ જ સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. હે અગ્નિવૈશાખ ! સિદ્ધ કે મુક્ત દશા થતાં પાંચે પ્રકારનાં શરીરમાંથી એકે શરીર રહેતું નથી. દિવસે કે રાત્રિએ મૃત્યુ થતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. સહુથી ઉત્તર શુદ્ધાત્મપદ છે. તેમાં જ્ઞાનાપયેાગરૂપ સૂર્યનું ગમન હોય છે તે આત્મા મુક્ત
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર બને છે. બાહ્યના ઉત્તરાયણના સૂર્યને અર્થ ન લેતાં આધ્યાત્મિક ઉત્તરાયણના સૂર્યને અર્થ ગ્રહણ કરે.
આત્માનું મહ પ્રતિ ગમન તે દક્ષિણાયન છે. તે માર્ગ માં વહેતાં આત્મા મુક્ત થતો નથી. આત્માનું આત્મસ્વરૂપે થવું અને સર્વ કષાય તેમ જ વાસનાથી મુક્ત થવું અને જ્ઞાને પગરૂપ સૂર્યમાં રહેવું તે મુક્તિની નિશાની છે. વર્ષનાં સર્વ દિવસ અને રાત્રિઓમાં આત્મા શુદ્ધોપગે વર્તવાથી મુક્તિપદને પામે છે. આત્મા કેવળજ્ઞાનરૂપ સૂર્યને પામી મુક્ત, શુદ્ધ બને છે. મૃત્યુ વખતે જો મૃતરૂપ ચંદ્ર પામે છે તો તે દેવલેકમાં ગમન કરે છે. કેવળજ્ઞાન એ જ સૂર્ય છે અને શ્રુતજ્ઞાન
એ જ ચંદ્ર છે.” કર્મ પ્રમાણે ગતિ:
આત્મા પુણ્યના ઉત્કર્ષથી દેવલોકમાં જાય છે, અત્યંત પાદિયથી નરકોમાં અવતરે છે તથા ધાર્મિક પ્રકૃતિથી પુણ્યપાપની મિત્રતાએ મનુષ્યલોકમાં અવતરે છે. શુભાશુભ કર્મના સંબંધથી આત્માનું ચારે ગતિમાં અવતરવું થાય છે. અવિવેક, અભક્ષ્યભક્ષણ, અશુભ કષાયના યોગથી તે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય પશુ, પંખી, જલચર વગેરેના અવતાર ધારણ કરે છે. અત્યંત અશુભ કર્મકષાયથી નરકગતિમાં અવતાર થાય છે. પ્રાણ અને દેહનો ત્યાગ વખતે જેઓને કોઈપણ પ્રકારની શુભાશુભ વાસના રહેતી નથી તેઓ મુક્તિપદને પામે છે. મરતી વખતે દેહમાંથી પ્રાણ છૂટતાં દુઃખ થાય છે, છતાં જેઓ દેવલોકના અથવા મનુષ્યલોકના સુખની ઈચ્છા રાખતા નથી તથા કઈ પર રાગ યા શ્રેષના પરિણામ ધરાવતા નથી અને વિશ્વ પર જેઓ સમભાવ ધારણ કરે છે તેઓ મુક્તિપદને પામે છે.
જેઓ યુદ્ધમાં મૃત્યુ પામે તોપણ છેવટે સર્વ પ્રકારની
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૮૭ આસક્તિ અને કષાયથી મુક્ત થાય છે તેઓ કેવળજ્ઞાન પામી, દેહને ત્યાગ કરી મુક્તિપદ પામે છે. ગમે તેવા શુભ નિમિત્તથી અથવા અગ્નિભક્ષણ, વિષભક્ષણ, ગિરિ–વૃક્ષપતનથી મૃત્યુ થાય તો પણ મૃત્યુ પહેલાં અંતમુહૂર્તમાં ઉત્કૃષ્ટ સમભાવ પરિણામ આવે છે તે મુક્તિ પદની પ્રાપ્તિ થાય છે. સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હય, અશુભ યોગો હોય કે અશુભ તિષી યોગ હોય તે પણ સર્વ વાસનારહિત થઈ આત્મપયોગે મરતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે આભા ધારણ કરેલા દેહનો ત્યાગ કરીને મુક્ત, સિદ્ધ, બુદ્ધ, મહાવીર બને છે. કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી મરતી વખતે મારામાં મન રાખે અને સર્વ પ્રકારની ઈચ્છા કે વાસનાનો ત્યાગ કરે તો તે બે ઘડીમાં કેવળજ્ઞાની બની મુક્તિપદને પામે છે, તેમાં જરામાત્ર શંકા નથી.” ગમે તે અવસ્થામાં મુક્તિ :
જ્ઞાની ગમે તે કર્મ કરવા છતાં ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં મુક્ત છે. તેથી મૃત્યુ વખતે સર્વ વાસનાઓથી મુક્ત હોવાથી તે મુક્ત થાય છે. મરતી વખતે ભક્તજ્ઞાની પૂર્વભવના કર્મોદયને લીધે રોગથી પીડાય કે બૂમો પાડે, તે પણ તે આત્માથી નિર્લેપ હોવાથી મુક્તિપદને પામે છે. આત્મજ્ઞાની ત્યાગી કદાપિ વાત, પિત્ત અને કફના સન્નિપાતથી પીડાય અને તેથી ગમે તેમ મનથી લવે, તો પણ તે ઊંઘમાં બકનારની પેઠે જાણવું. તેથી કંઈ જ્ઞાનીના આત્માની અશુદ્ધિ થતી નથી. મનુષ્ય જે વિચાર કરીને ઊંઘે છે તે જ વિચારથી જાગે છે.
જ્ઞાનાત્માને સન્નિપાત કે ગાંડપણ પૂર્વે જે શુદ્ધ ભાવ હોય છે તે જ મર્યા પછી અન્ય ભવમાં કાયમ રહે છે. જ્ઞાની ગાડ થતો નથી, પણ તેનું વર્તન ગાંડા જેવું અર્થાત્ અવ્યવસ્થિત હોય છે. જ્ઞાનીને મરણ નથી. જ્ઞાની મહાત્મા અમર છે. તે તો
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
અધ્યાત્મ મહાવીર વસ્ત્રની પેઠે દેહને ત્યાગ કરે છે. તે વ્યવહારથી વ્યવહારનાં કર્મો કરે છે, પરંતુ તેને પિતાનાં માનતા નથી તથા તેમાં રાગ કે દ્વેષભાવથી લેપાત નથી. તેથી નિલેપ જ્ઞાનીને પુનર્જન્મ કે મરણ નથી. સુકાયેલ નાળિયેરના ગોળા જે જ્ઞાની હોય છે. જેમ સૂકેલું નાળિયેર ભાગતાં કાચલ અને ગોળે જુદા પડે છે, તેમ જ્ઞાની મહાત્મા આયુષ્ય છતાં શરીર, પ્રાણ અને મનના મેહથી છૂટા પડીને નિર્મોહભાવે પ્રવર્તે છે. તેથી તે દેહથી છૂટો થતાં સ્વતંત્ર, મુક્ત, શુદ્ધ, બુદ્ધ, મહાવીરદેવ થાય છે.” આત્માનું અમરપણું :
દેહ છતાં જીવતાં જે મહાવીર છે તે દેહ અને પ્રાણને વિયેગ થતાં પણ મહાવીર છે. આત્મા ત્રણે કાળમાં મરતો નથી, જે વિનાશ પામે છે તે આત્મા નથી—એમ ભક્તો અને જ્ઞાનીઓ જાણે છે. ભક્તો અને જ્ઞાનીઓ મૃત્યુકાળે આત્મામાં સ્થિર થાય છે તેથી તેઓને વિશ્વમાં રસ લાગતો નથી. મરણવખતે જ્ઞાનામાઓ સર્વ ધર્મશાસ્ત્રોની યાદી કરી શકતા નથી. તેઓ આત્મમહાવીરમાં લગની લગાડે છે. મૃત્યુના દુઃખથી પૂર્વના મનના અભ્યાસે તેઓ કદાર બૂમો પાડે તો તેથી તેઓને નિર્બળ અને અસમાધિમરણવાળા નહિ જાણવા.
“મૃત્યુવખતે ભક્તજ્ઞાની ગભરાઈ જતો નથી, કારણ કે તે જાણે છે કે આત્માની મુસાફરીમાં મરણથી આગળ માર્ગ ખુલ્લો થાય છે એક દ્વાર પછી અન્ય દ્વારમાં પ્રવેશ થાય છે, તેમ મૃત્યુ થકી આ ભવમાં કરેલાં કર્મનું ફળ ભેગવવા અન્યાવતારનાં દ્વાર ઊઘડે છે અને તેથી આત્માની ઉન્નતિ થાય છે.” રૂપાંતરતા:
“આત્માનું પર્યાય દષ્ટિએ રૂપાંતર થવું તે આત્માનું પર્યાયમૃત્યુ છે, અને એવું મૃત્યુ સમયે સમયે થયા કરે છે. મનનું અન્ય વર્ગણાઓના વિચારોની અપેક્ષાએ રૂપાંતર થવું તે મને મૃત્યુ છે.
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન દેહ-પ્રાણુનું રૂપાંતર થવું તે દેહપ્રાણમૃત્યુ છે. શ્વાસોચ્છવાસે આયુષ્યકર્મની વર્ગણ ખરવાથી શ્વાસોચ્છવાસમૃત્યુ થયા કરે છે. ધમી પુરુષ અને સ્ત્રીઓ જેવા પિતાના વિચારોવાળાં હોય છે તેવા અવતાર(જન્મ)ને ધારણ કરે છે. પ્રાણ છોડવાની પૂર્વે કઈને રાગદ્વેષનું નિમિત્ત હોય છે, પરંતુ મરતી. વખતે જે મારું સ્મરણ અને ધ્યાન આવે છે અને સમભાવ પ્રગટે છે, તે કાચી બે ઘડીમાં તે અંતકૃત કેવળજ્ઞાની, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અને તેની અજ્ઞ મનુષ્યને ખબર પણ પડતી નથી.
“જ્ઞાનીઓ, ભક્તો મૃત્યુકાળે આત્મામાં રહે છે. તેમનું મન કંઈ બકે અથવા કંઈ ગાંડાઈને ચાળા થાય તેથી તેઓની મુક્તિ થવામાં બાધા આવતી નથી. તેઓનું બકવું, ગાંડાઈન ચાળા ઇત્યાદિ તે શેષ ભાગ્ય પ્રારબ્ધકર્માધીન છે. તેથી મૃત્યુ કાળે આત્મા પર પ્રારબ્ધકર્મની અસર થતી નથી. તેથી તેવી સ્થિતિમાં દેહ અને પ્રાણ ત્યાગ કરીને જ્ઞાનીઓ મુક્ત થાય છે.
મૃત્યુકાળે સર્વ શરીરમાંથી કે ગમે તે શરીરના સ્થાનથી આત્મા છૂટે તો પણ નિર્લેપ ભક્તજ્ઞાનીને આત્મા મુક્તિ પામે છે. સર્વ શરીરમાંથી પ્રાણ છૂટે વા આંખ, મુખ, ગુદા વગેરે ગમે તે સ્થાન થકી પ્રાણ છૂટે, તે પણ તેથી જ્ઞાનાત્મા મુક્ત, શુદ્ધ, સ્વતંત્ર બને છે. જે સ્થાનોથી પ્રાણ છૂટે તે સ્થાનેથી આત્મા છૂટે એ નિયમ નથી. મૃત્યુકાળે ઈન્દ્રિયે, પ્રાણુ અને દેહથી આત્મા છૂટે થાય છે. મૃત્યુકાળ જ્ઞાનીના આત્માને સમભાવ હોય છે, તેથી તે મુક્ત બને છે. મયુકાળ જ્ઞાનીને ઉપયોગ અંતરમાં હોય છે તેથી તે આંખથી ન દેખી શકે, ન બોલી શકે, ન સાંભળી શકે, તોપણ તે આપગી છે એમ. જાણવું.' જ્ઞાની કમલની પેઠે નિલેપ:
જ્ઞાની કમળની પેઠે નિર્લેપ રહે છે, તેથી તે મૃત્યુકાળે
૧૯
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
અધ્યાત્મ મહાવીર
રાગદ્વેષના વિચારોથી લેપાતા નથી. એક સરોવરમાં ઊ'' કમળ હાય છે અને એવામાં ખસે હાથ પાણી ઉપર આવે છે, તે તે કમળ પણ તરત ઉપર આવે છે, તે પાણીમાં ડૂબી જતું નથી. તેમ મૃત્યુકાળે જ્ઞાની ભક્તાત્મામાં આત્માપયેાગની શક્તિ જાગ્રત થાય છે. તેથી તે સંસારની ઉપર તરી મુક્ત જ રહે છે અને દેહની સાથે રહેલી છેવટની ક`પ્રકૃતિ પણ શુદ્ધાત્માથી જુદી પડે છે. ભક્તજ્ઞાની તપસ્વીને મૃત્યુકાળે ચેાદ્ધાની પેઠે જ્ઞાનાગ્નિ તાજી રહે છે તેથી તેને સંસારમાં અંધાવાનું થતું નથી. દુગ્ધ બીજને વાવવાથી જેમ તે ઊગી નીકળતું નથી, તેમ જ્ઞાનીના આત્મા સંસારમાં રહ્યા છતાં રાગદ્વેષના નાશથી દુગ્ધ ખીજ જેવા વર્તે છે. તેથી દેહપ્રાણના મૃત્યુ બાદ તેના જન્મ થતા નથી. જ્ઞાની કે જીવન્મુક્ત મહાત્મા અવશિષ્ટ કર્માને મૃત્યુકાળે સૂક્ષ્મ રીતે ભાગવી લે છે, તેથી તેને અન્ય જન્મ લેવાની જરૂર પડતી નથી.’ આસક્તિ એ મધ અને નિરાસક્તિ એ અખધ છે :
"
‘લીલે। ચીકણી માટીના પીંડ (ગાળા) હાય છે. તેને ભીંત પર પછાડવામાં આવે છે તે તે ભીંત પર ચેાડાઘણા અશે ચાંટી રહે છે, તેમ આસક્તિવાળા આત્માએ સંસારમાં ચાંટી રહે છે. પરંતુ સૂકે! ગાળા જેમ પછાડવાથી ભીંત પર ચાંટી રહેતા નથી, તેમ જ્ઞાની ભક્ત મહાત્માઓને પણ સંસારના કોઈ પણ પદ્મા પર—પુત્ર, પુત્રી વગેરે સવ પર આસક્તિ હેાતી નથી. તેથી તેઓ દેહપ્રાણના મૃત્યુ પછી વીતરાગી હાઈ જન્મ, જરા અને મરણના ધનમાં આવી શકતા નથી. વાસનારહિતને * જન્મ હેાતા નથી.
મૃત્યુસમયના અધ્યવસાય :
t
મૃત્યુ પૂર્વે બે ઘડી અથવા અંતમુહૂત પહેલાં વાસના હાય છે, પણ જે ખાસ મારે ભક્ત અને જ્ઞાની હાય છે તે એ ઘડીમાં તે આત્માના ઉપયાગથી સર્વ પ્રકારની વાસનાના ક્ષય કરી મુક્ત બને છે. તે દુઃખ સહીને તથા વાસનાને ક્ષય
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૃત્યુ પછીનું જીવન
૨૯૧
કરીને એ ઘડીમાં નિર્વાણપદ પામે છે. મૃત્યુકાળે જ્ઞાની આત્મા અંતરમાં જે કંઈ ધ્યાન ધરે છે તે ખાદ્ય લક્ષણેાથી અજ્ઞાની લેાકેા જાણી શકતા નથી. મારા ભક્ત નાની મહાત્માએ ગમે તેવા મરણે મરે છે, તેાપણુ છેવટની ઘડીએ મારું' શરણુ અગીકાર કરેલુ' હાવાથી નિર્વાણુ અને મુક્તિને પામે છે. જેએને સંસારમાં મારુંતારું કંઈ નથી તે દેહ છતાં પણ મુક્ત છે, અને દેહપ્રાણના વિયાગરૂપ મૃત્યુ. છતાં પણ મુક્ત છે.
આત્મા અને જડની ભિન્નતા :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને વ, રસ, ગંધ અને સ્પર્શી નથી. પુદ્ગલ પ્રકૃતિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પ છે. શરીરાદિ સર્વે સાકાર પદાર્થોં પુઠૂગલપર્યાયરૂપે છે. પુદ્ગલના સાકાર, સ્થૂલ કે સૂક્ષ્મ સર્વાં વિશ્વમાં આત્માનું કંઇ નથી. પુદ્ગલપર્યાય અનિત્ય છે. પુદ્ગલપર્યાયરૂપ દેહમાં જ્ઞાનીઓને આત્મબુદ્ધિ થતી નથી. તેથી તેઓ મૃત્યુકાળે આકાશવત્ નિર્લેપ રહે છે. દ્રવ્ય મન પણુ પુદ્ગલપર્યાય અર્થાત્ પ્રકૃતિ છે. તેમાં આત્માનું કંઈ પણ નથી. જે જે પદાર્થો આંખે દેખાય છે તે સ જડ છે. પાંચ ઇંદ્રિયાના વિષયા જડ છે. તેમાં આત્માનુ કશુ કાંઈ નથી. આત્માનું મન નથી, વાણી નથી, કાયા નથી અને સ જડ જગતના પર્યાય પણ નથી.
6
આત્મા ત્રણે કાળમાં સર્પ છે, જ્ઞાનરૂપ છે અને આનંદરૂપ છે. પુણ્ય અને પાપ અને પુદ્ગલપર્યાયની પ્રકૃતિ છે તેમાં આત્માના ધર્મ પણ નથી અને આત્માનો અધમ પણ નથી. પાંચ પ્રકારનાં શરીરો પણ પુદ્ગલપર્યાયપ્રકૃતિનાં અનેલાં છે. રાગદ્વેષયુક્ત બુદ્ધિ પણ આત્માની બુદ્ધિ નથી. આત્માના શુદ્ધ જ્ઞાનમાં રાગદ્વેષની પરિણતિની અશુદ્ધતા નથી. મન-વાણીકાયાથી જે જે કરવામાં આવે છે તેમાં આત્માનું કશું કઈ નથી. આત્મા તેા જ્ઞાનાનદરૂપ છે અને તે મન-વાણી-કાયાના
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
અધ્યાત્મ મહાવીર વ્યાપારથી ભિન્ન છે, એમ અગ્નિવૈશાખ ઋષિ ! તું જાણ અને આત્માના શુદ્ધોપગે વર્ત.
“જન્મથી પ્રારંભને જે સર્વ દશ્ય પર્યાયેના સંબંધ થયા છે તે જ્ઞાનીને આત્માની શુદ્ધિમાં નિમિત્તપણે પરિણમે છે. તેથી તે મૃત્યુકાળે તે તેમાં અનંતગુણ નિર્લેપ રહે એ સ્વાભાવિક છે, અને તેથી તે આમે પગમાં પૂર્ણ શૂરો રહે એ પણ સ્વાભાવિક છે.” મૃત્યુ—એક પ્રવેશદ્વાર
જ્ઞાનીઓ મૃત્યુને આ ભવ અને પરભવ વચ્ચેની એક બારી જેવું—એક પર્યાય જેવું ગણે છે. તેથી તેઓ મૃત્યુથી હર્ષ પણ પામતા નથી અને શેક પણ પામતા નથી, છતાં મૃત્યુને ઉપયોગી ગણે છે અને મૃત્યુકાળે તેઓ અત્યંત આમેગી બને છે. મૃત્યુકાળે નાડીઓ વગેરેમાંની પ્રાણ નીકળવાથી મૃત્યુની વેદના થાય છે. તેથી શરીર-ઈન્દ્રિયની ક્ષીણતા થવાથી જ્ઞાનીઓનો ઉપગ તેઓ પોતે અનુભવી શકે છે. દેખનાર તે તેઓના શરીરમાં થતી પીડા, શ્વાસગતિની મંદતા અને શરીરની નિદ્રા જેવી ચેષ્ટને વિકી શકે છે અને આવું જોઈને તેઓ બાહ્ય ચેષ્ટાઓમાં શુભાશુભ મૃત્યુને ઉપચાર કરે છે, તેથી તેઓ જ્ઞાનીઓ ના આત્માની શુદ્ધ પરિણતિને દેખવા સમર્થ થતા નથી.
જ્ઞાની ભક્ત સર્વ જડ પદાર્થોના આધારભૂત છતાં સર્વ જડ પદાર્થોથી નિર્લેપ એવા આકાશની પેઠે આત્માને દેખે છે અને તેવા ઉપગમાં છેવટે ઠરે છે. તેથી તેઓ શુદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. આકાશ ચારે તરફથી ઘેરાયેલું છે, તે સર્વ જડપુદ્ગલ વિશ્વનું આધારભૂત છે, છતાં તેને અન્ય જડ પુદ્ગલ વિશ્વને ત્રણે કાળમાં લેપ લાગતો નથી. તેમ જ્ઞાની ભક્તાત્માને જડ પુગલ પદાર્થોના સંબંધમાં રહ્યા છતાં દેહને વિગ થતાં કામાદિ વાસના અને કષાયોને લેપ લાગતો નથી.
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૩ તેથી તેને પુનર્જન્મ નથી. તે પુનઃ અહીં આવતો નથી. જે જ્ઞાનીએ શરીરમાં રહ્યા છતાં તેને ભાડાની કોટડી સમાન સમજે છે તે ભાડાની કોટડી પડી જતાં તેમાં મૂંઝાતા નથી. જેને શરીર માં કોઈપણ પ્રકારની વાસના રહી નથી તે પુનઃ શરીરમાં અવતરતો નથી.” નિર્મોહી આત્મા :
આત્માને અને વિશ્વને સંબંધ કરાવનાર તો મનમાં પ્રગટ મોહ છે. મનમાંથી મોહ દૂર કરતાં વિશ્વની સાથે નિર્લેપ ભાસક‘ભાસ્યસંબંધ રહે છે. તેથી મૃત્યુકાળે નિર્મોહી આત્મા કોઈપણ
પ્રકારે મૂંઝાતું નથી. રણમેદાનમાં ઝૂઝતા યોદ્ધા કરતાં મૃત્યુકાળે -જીવન્મુક્ત આત્મજ્ઞાની અનંતગણ ઉપયોગી બને છે. તેથી તેને ઘેરી લેવા મેહ સમર્થ થતો નથી. જીવન્મુક્ત જ્ઞાનીઓને મૃત્યુનું દુઃખ વેદાય છે, તેથી તેઓ છેલ્લા સમયનું દુઃખ વેઠવા છતાં આત્માના સ્વરૂપમાં રહે છે અને મન-કાયાથી દુઃખ ભેગવી લે છે.” મૃત્યુ—એક મહોત્સવ
“જીવન્મુક્ત જ્ઞાનીઓને અવશેષ નિકાચિત અશાતા વેદનીય -મૃત્યુટાણે ભોગવવું પડે છે. તેથી તે કાળે મૃત્યુને મહોત્સવરૂપ ગણે છે. દેહના વિયોગરૂપ મરણકાળે જ્ઞાનીઓ વધારે શૂરા -બને છે. તેઓનું શૌર્ય આત્મામાં હોય છે તેથી તે વખતે એ મન-વાણી-કાયાદ્વારા બાહ્યમાં પ્રકાશિત થતું નથી. પરિણામે જ્ઞાનીઓની પાસે બેસનારા અન્ન લેકો કંઈ તેનું રહસ્ય સમજી શકતા નથી.” -જાતિનું જયોતિમાં મિલન:
આત્મા અનંત સિદ્ધોની અનંત જ્યોતિની સાથે પતિરૂપે મળે છે. તે જ આત્માની સર્વ મુક્તિમાંથી છેવટની મુક્તિ છે, અને જે આત્મારૂપ હું છું તેનું પણ તે જ પરમધામ છે. -જ્યોતિના પંજરૂપ આત્મા છે. તેના પર કોઈ જડ વિશ્વની
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
અધ્યાત્મ મહાવીર સત્તા ચાલતી નથી. આત્માને બંધનમાં લેવા અન્ય કઈ શક્તિમાન નથી. આત્માને જડ પદાર્થો ઓળખી શકતા નથી. કોઈ પણ જડ પદાર્થથી આત્માને સુખ થયું નથી અને ભવિષ્યમાં કદાપિ થનાર નથી, છતાં મોહી જીવો તેમાં સુખની બુદ્ધિથી મૂંઝાય છે અને મૃત્યુકાળે જડ પદાર્થોમાં મમતા-અહંતાને પરિણામ ધારણ કરીને તેમાં મૂંઝાઈ પાછા તે પદાર્થોના સંબંધમાં આવી જન્મ ધારણ કરે છે.” જ્ઞાની અંતરથી ન્યારા:
“જ્ઞાની ભક્ત મહાત્માઓને મમતા–અહંતા રહેતી નથી. તેઓ પ્રારબ્ધકર્માનુસારે જડ પ્રકૃતિ અર્થાત્ માયાના ખેલમાં પાત્રભૂત બને છે, પણ અંતરથી ન્યારા રહી એ ખેલ ખેલે છે, અને જડ પ્રકૃતિ કે માયામાં આનંદનું બિંદુ પણ નહીં અનુભવતા હોવાથી તે જડમાં મૂંઝાતા નથી. જ્ઞાની ભક્ત લોકોને મૃત્યુ મહત્સવ જેવું છે, કારણ કે તે મૃત્યુરૂપ પર્યાયની પિલી પાર ગમન કરી, સર્વથા મુક્ત થઈ અનંતાનંદમય બને છે.” મૃત્યુનું ક્ષણિકપણું
મારા પર પૂર્ણ વિશ્વાસી મારા ભક્ત તપસ્વી, યેગી, મહાત્માઓને મૃત્યુ તો સ્વપ્ન કરતાં પણ અત્યંત ક્ષણિક લાગે છે. તેઓ આત્માને આત્મરૂપે દેખે છે અને જડને જડરૂપે દેખે છે. તેઓ આત્મામાં પરિણમે છે, તેથી તેઓ જડ મૃત્યુમાં સમભાવે. તટસ્થબુદ્ધિએ વર્તે છે. તેઓ મૃત્યુના પર્યાયને દેખતા નથી. સર્વ દશ્ય પદાર્થોમાં અનાસક્ત હેવાથી તે વિશ્વમાં બંધાતા. નથી. તેઓ પૂર્ણ બ્રહ્મરૂપ શુદ્ધાત્મમહાવીર થાય છે. મૃત્યુથી આત્મા નવીન પર્યાયથી વિભૂષિત થાય છે. જે લોકોએ ઘણું પુણ્યકર્મ કર્યા હોય છે અને મૃત્યુકાળે પણ જે સકામભાવવાળા હોય છે તેઓ મૃત્યુ પામીને સ્વર્ગલેક કે વૈકુંઠમાં ઉત્પન. થાય છે. સકામભાવે પુણ્યકર્મો કર્યા બાદ અંતકાળે જે ભક્તોને નિષ્કામભાવ પ્રગટે છે, તે તેથી તેઓ પુણ્ય-પાપને ક્ષય.
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૯૫ કરીને મુક્તિપદને પામે છે. ઘણું પાપકર્મો કરનારાઓ પણ છેલ્લા જીવનમાં આત્મજ્ઞાન-દર્શન-ચારિત્રને પામી અને સર્વ પાપની સત્તાને નાશ કરીને મુક્તિપદને પામે છે.” જ્ઞાનીની મુક્તિ, અજ્ઞાનીને સંસાર ઃ
આત્મજ્ઞાની એક ધામેચ્છવાસમાં સર્વ શુભાશુભ ઘાતી તથા અઘાતી કર્મોને ક્ષય કરીને પરમાત્મા બને છે. તેથી જ્ઞાની મૃત્યકાળે સર્વ કર્મથી રહિત થઈ મુક્ત થાય એમાં કશું આશ્ચર્ય નથી. જેઓ મારા પર શ્રદ્ધા–પ્રેમ ધારતા નથી અને પાપકર્મ જ કર્યા કરે છે તથા મૃત્યુકાળે પણ કુવાસનાઓથી ભરપૂર મલિન પરિણમી બને છે તે નરકગતિમાં અવતરે છે. જેઓ કામ અને આહાર સંજ્ઞાના અત્યંત તાબેદાર થાય છે. અને વિષયભેગમાં જ આસક્ત રહે છે તથા મૃત્યુકાળે આત્માનું સ્વરૂપ વિચારતા નથી તથા મારું શુદ્ધ સ્વરૂપ જાણતા નથી અને મૃત્યુકાલે પણ વિષયની પ્રાર્થના કર્યા કરે છે તેઓ મરીને પશુપંખી વગેરે તિર્યચનિને પામે છે. મારા ભક્તો મારા ધ્યાનથી મરણવખતે મારું નામ ઉચ્ચારવાથી મુક્તિપદને પામે છે.” ચંદ્રલોક અને સૂર્યલેકઃ
જે લેકે જડવાદને માને છે અને મૃત્યુકાળ પર્યત પણ શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ વિચારતા નથી, તે મરીને પાછા દુનિયામાં અવતરે છે. મરીને પુનઃ વિશ્વમાં અવતરવું તે ચંદ્ર-- લકનો માર્ગ છે. અને દેહનો ત્યાગ કર્યા પછી પુનઃ દુનિયામાં ન અવતરવું તે સૂર્યલોક અર્થાત્ કેવળજ્ઞાનરૂપ સૂર્યની પ્રાપ્તિને ઉપાય છે સર્વ લેકે વસ્તુતઃ કેવળજ્ઞાન રૂપ સૂર્ય પ્રતિ ગમન કરવા ધારે છે, પણ તેઓને મેહ અનેક પ્રકારે રેકે છે.' મેહને નાશ :
બાહ્ય સુખ, વિષયભેગ, કીતિ, પ્રતિષ્ઠા, અષ્ટ સિદ્ધિઓ, નવ નિધિઓ, ધર્મમેહ દર્શનમોહ, ચારિત્રમેહ, નામરૂપમેહ,
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અધ્યાત્મ મહાવીર શાસ્ત્રમેહ વગેરે અનેક રૂપ ધરીને મનમાં મેહ પ્રવેશ કરે છે. મારા જે સત્ય ભક્તો અને જ્ઞાનીઓ હોય છે તે મોહનાં અનેક રૂપોને ઓળખે છે અને તેથી તેઓ મેહના પરિણામને નાશ કરે છે. તે સર્વ પ્રકારના કષાયોનો નાશ કરે છે. ચકવતી, ઈન્દ્ર વગેરેની પણ તેઓ ઇચ્છા કરતા નથી. તેથી મૃત્યુકાળે તેઓ શુદ્ધાત્મમહાવીરપદને પામે છે.” જ્ઞાની-અજ્ઞાનીને ભેદ
“દુનિયાના અજ્ઞાની લેકોએ જે વસ્તુઓમાં શુભાશુભ બુદ્ધિ ધારણ કરી હોય છે ત્યાં જ્ઞાની ભક્તો શુભાશુભ પરિણામની બુદ્ધિને ધારણ કરતા નથી. તેઓને સર્વ વસ્તુઓમાં શુભાશુભત્વ રહેતું નથી. તેથી તેઓ દેહ-પ્રાણ ત્યજતી વેળાએ શુભાશુભ બુદ્ધિથી રહિત થઈ, આત્મામાં મન રાખીને દુનિયાને ત્યાગ કરે છે, દુનિયાને ભૂલે છે. તેથી તેઓ દુનિયામાં શુભાશુભ જન્મ લેતા નથી. એવા જીવન્મુક્ત જ્ઞાનીઓને જીવવા અને મરવા પર સમભાવ વર્તે છે. તેથી તે મુક્ત જ છે.” સમાધિમરણઃ
જેઓ નિષ્કામભાવે સાધુસંતોને દાન આપે છે અને મારું ધ્યાન ધરે છે તેઓ છેવટે મરણકાળે આપયોગી થાય છે, અને મરણ બાદ શુદ્ધાત્મમહાવીરપદને પામે છે. જેઓ મારું શરણ અંગીકાર કરે છે તેઓનું સમાધિમરણ થાય છે. સમાધિમરણમાં રાગદ્વેષના વિકલ્પ–સંકલ્પ રહેતા નથી. સમાધિમરણમાં આત્માનો ઉપયોગ વતે છે અને મારામાં મન રહે છે.” બાળે તથા પંડિત મરણઃ
“મારા જ્ઞાની ભક્ત ગીતાર્થ ત્યાગીઓનું પંડિતમરણ જાણવું. સર્વ ધર્મશાસ્ત્રોનાં રહસ્યોને જેઓ જાણે છે અને મરણકાળે આભાને ધર્મશાસ્ત્રના બેધ પ્રમાણે ભાવે છે તેઓનું પંડિતમરણ જાણવું. જ્ઞાનીઓનું મરણ તે પંડિતમરણું છે અને
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૯૭ અજ્ઞાનીઓનું મરણ તે બાળમરણ છે. આત્માને અનુભવ કર નાશ પંડિતમરણથી મરે છે. મિથ્થાબુદ્ધિવાળા અજ્ઞાનીઓ આત્માનું જ્ઞાન જાણી શકતા નથી, આત્માની શુદ્ધતાને ઓળખી શકતા નથી અને મરણવખતે મેહ-અજ્ઞાનના પરિણામથી મરે છે. તેથી તેઓનું બાળમરણ જાણવું. બાળમરણમાં મારું શરણ હોતું નથી. બાળમરણમાં ક્રોધાદિક કષાની પરિણતિ વર્તે છે. બાળમરણમાં આત્માનું અજ્ઞાન હોય છે. મારા પર શ્રદ્ધા-પ્રીતિવાળાઓનું સમાધિમરણ તથા પંડિતમરણ જાણવું. જડ વિષમાં જ એકાન્ત સુખ માનનારા અને મરતી વખતે વિષયનું ચિંતવન કરનારાઓનું બાળમરણ જાણવું. અનંતી વાર જો બાળમરણથી મરણ પામીને વારંવાર જન્મ–જરા– મૃત્યુના દુઃખને પામે છે. બાળમરણથી દુર્ગતિમાં જન્મ થાય છે. દેહથી આત્માને જેઓ ભિન્ન માને છે તેઓનું પંડિતમરણ થાય છે. મરતી વખતે જે શુભ પરિણામ વર્તે તો શુભ મરણ જાણવું અને અશુભ પરિણામ વર્તે તો અશુભ મરણ જાણવું. મરતી વખતે સમભાવ વતે તે સમભાવમરણ અપેક્ષાથી જાણવું. શુભ મરણથી સ્વર્ગ અને મનુષ્યગતિમાં અવતાર થાય છે, અશુભ મરણથી નરકગતિમાં અને તિર્યંચગતિમાં અવતરવાનું થાય છે.” શુદ્ધોપગે મુક્તિ:
“સર્વ પ્રકારની શુભાશુભ વાસનારહિત કેવલ શુદ્ધાત્મપરિણામમાં વર્તતે આત્મા દેહને ત્યાગ કરે છે તો તે સિદ્ધ મહાવીરપદને પામે છે. મરતી વખતે જેઓ પોતાને સ્થાસૂક્ષ્મ શરીર, કર્મ, લેડ્યા અને મન થકી ભિન્ન જાણે છે અને આત્માના શુદ્ધોપેગે વર્તે છે તેઓ ગમે તેવા આસને બેઠા હાથ, ચત્તા પડી રહેલા હોય, તો પણ તેઓ મુક્ત શુદ્ધ મહાવીર થાય છે. ગમે તેવા અપવિત્ર સ્થાનમાં પણ શુદ્ધોપગે દેહ છોડવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. રણમાં મરતો હો
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
અધ્યાત્મ મહાવીર
પણ આત્માના સન્મુખ બનીને સદ્ગતિને પામે છે. જેએ નામરૂપની અને કીતિની વાસના તેમ જ વિષયસુખની વાસનાથી. મરેલા છે, પરંતુ આત્મજ્ઞાનથી જીવેલા છે, તેઓ પુનઃ મૃત્યુને પામતા નથી. તેઓ તેા અનત જીવનથી જીવનારા હોય છે. જેઓ પેાતાના આદિ અને અંત દેખતા નથી તેએને મૃત્યુ નથી. આત્મા નિત્ય છે. તેને મૃત્યુ નથી. તેને કોઈ શસ્ત્રાદિકથી નાશ કરવા સમર્થ નથી. પંચભૂતથી આત્માના નાશ થતા નથી. આત્મા ત્રણે કાળમાં નિત્ય છે, એમ જે નિશ્ચયથી જાણે છે તે દેહ-પ્રાણના મૃત્યુને જાણે છે અને આત્માને અમર દેખી મહાવીરપદને પામે છે.
જે આત્માને સ પુદ્ગલસૃષ્ટિથી સ્વતંત્ર અનુભવે છે તેને મૃત્યુવખતે કેાઈ પરતંત્ર કરવા શક્તિમાન થતું નથી. તેથી તે દેહ-પ્રાણના ત્યાગ કરીને સર્વ પ્રકારના કથી રહિત થઈ સ્વતંત્ર, શુદ્ધ, નિર્ભય અને છે. જે શુદ્ધાત્મપરિણતિએ વર્ત છે તેને મૃત્યુવખતે કના ભય રહેતો નથી. આત્માને અન્ય કોઈ ભય આપવા સમર્થ નથી. આત્માના અન્ય કોઈ શત્રુ નથી—એવે જે મૃત્યુકાળે દૃઢ ઉપયાગ રાખે છે અને મારુ સ્મરણ કરે છે તેનું નિર્ભીય મૃત્યુ જાણવુ.. આત્મામાં પૂર્ણ સુખ છે એવા નિશ્ચયથી જે મરે છે તે આત્મસુખને પામે છે. આત્મા મરતા જ નથી પરંતુ દેહ મરે છે, હું મરા નથી—એવે જેના નિશ્ચય છે તેને અમર આત્મા જાણવા અને તેને દેહ-પ્રાણના નાશથી અમર જાણવા. જે આહારસ'જ્ઞા આદિ સંજ્ઞામાં મૂંઝાતા નથી અને મૃત્યુવખતે સર્વ પુદ્ગલપર્યાયરૂપ સૃષ્ટિમાં સમભાવે વર્તે છે તે શુદ્ધ બ્રહ્મરૂપ શુદ્ધ મહાવીરપદને પામે છે. મારું સ્મરણ કરનારને મરણવખતે મેહમાયાની નડતર રહેતી નથી. મારું શરણ કરનારને છેવટે મરણવખતે પણ સદ્ગતિ થાય છે. એની દુ`તિ થતી નથી. મરણકાળના સમય જાણી અત્યંત સાવધાન થવું.
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
“દુનિયાદારી ભૂલી જવી. સર્વ જાતના વ્યાવહારિક સંબંધોમાં થી મનને ખેંચીને આત્મામાં વાળવું. દુનિયાની કોઈ ચીજ પર મેહ ન ધરે. સાંસારિક બાબતોથી મુક્ત થવું. પ્રભુના સ્વરૂપની વાર્તા શ્રવણ કરવી, પરંતુ અન્ય કોઈ વાત શ્રવણ ન કરવી તથા અન્ય કોઈને દેખવાની ઈચ્છા ન કરવી. મરણકાળ જાણી સર્વ જીવોની સાથે થયેલા વૈરવિરોધને મન થકી ખમાવવા. જેઓને દુખી કર્યા હોય તેઓની સાથે ક્ષમાપના કરવો. સર્વ પ્રકારના ભયથી મુક્ત થવું. સર્વ પ્રકારના બાહ્ય સંગમાં નિઃસંગ ઉપયોગ રાખવો. સર્વ પ્રકારની ગ્રંથિઓમાંથી મુક્ત થવું. દુનિયામાં મન ન જોડવું, પરંતુ આત્માની સાથે મનને જોડવું. ધન વગેરેને વિવેકપુરસર ઘટતો સદુપયોગ કરો. જ્ઞાની મહાત્માઓને વિનંતિ કરી બેલાવી તેઓની પાસે શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ શ્રવણ કરવું. સર્વ પ્રકારનાં પાપકર્મોને પશ્ચાત્તાપ કરે. “અરે, હું ક્યાં જઈશ” એવા અશુભ શંકાશીલ વિચારને દૂર કરવા. શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરમાં મનને જોડી દેવું. શરીરાદિને અંતરથી ત્યાગ કરે. આત્માને આત્મસ્વરૂપે ભાવે.
સત્ય વૈરાગ્યથી જડ વસ્તુઓની અનિત્યતા ભાવવી. કોઈપણ જડ વસ્તુમાં રાગ અને દ્વેષ ન ધારો. વૈરીઓ પર વૈરભાવ ન રાખ, પરંતુ આત્મભાવ ધારણ કર. ને મારું એવી મને હવૃત્તિને દૂર કરવી અને આત્મામાં પૂર્ણ શ્રદ્ધાભાવ ધારણ કરો. રણમાં દ્ધ જેમ શાસ્ત્રના ઘાને સહન કરે છે તેમ પ્રાણ વગેરે છૂટતાં થનાર દુઃખને સહવું. મારું સ્મરણ અંતરમાં કર્યા કરવું, જેથી અંતે સમાધિમરણ થાય છે.
“હે અગ્નિવૈશાખ ! આત્મા તું છે, આત્મામાં શુકલધ્યાને પરિણામ પામ. આત્મા અરૂપી છે. નિરંજન નિરાકાર અનંત
તિસ્વરૂપ તું છે, એવા શુદ્ધોપગે વર્ત. શુદ્ધ નિશ્ચયનયથી આત્મામાં આત્મા પરિણમે છે અને જડ દ્રવ્ય પિતાના જડ સ્વરૂપમાં પરિણમે છે. આત્મા અને પરમાત્મામાં ભેદ નથી.
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અધ્યાત્મ મહાવીર આત્મા તે જ પિતાના પૂર્ણ શુદ્ધ સ્પરૂપમાં પરિણમે છે ત્યારે તેને પરમાત્મા જાણો, આત્માની બહાર અન્ય કશું કંઈ આનંદ કે જ્ઞાનતત્ત્વ નથી. વાદળથી સૂર્ય આચ્છાદિત થાય છે એમ જણાય છે, પરંતુ વસ્તુતઃ તે આચ્છાદિત થતો નથી. તેમ આત્મા પણ શુદ્ધ નિશ્ચયનયથી અબંધ, નિલેપ, અનંત જ્ઞાનરૂપ, જ્યોતિ સ્વરૂપ છે. આત્માની બહાર જે જે ધર્મો દર્શાવ્યા છે તે સર્વે કલ્પિત, ઔપચારિક, અસદ્દભૂત છે, એમ શુદ્ધ નિશ્ચય શુદ્ધોપયોગે જાણ અને આત્મામાં અનંત રસથી પરિણામ પામ. આત્માનું શુદ્ધ પરિણામો પગે ગમનાગમન નથી. જે ગમનાગમન છે તે જડ પુદ્ગલપર્યાયરૂપ પ્રકૃતિનું છે. પુદ્ગલના ગમનાગમનને આત્મામાં આપ ન કર. ત્રણે કાળમાં આત્મા નિત્ય છે. તેને કાળ ખાતો નથી. કાળ પણ આભાધીન છે. આત્મા અકાળ છે. આત્માની આજ્ઞા પ્રમાણે કાળ વર્તે છે. કાળનું જ્ઞાન કરનાર આત્મા છે, પણ આત્માનું જ્ઞાન કરનાર કાળ નથી. કાળની ગતિને માપક આત્મા છે. કાળ પણ વસ્તુતઃ દ્રવ્ય નથી, કાળ વસ્તુતઃ પદાર્થ નથી—એમ જાણી આત્માના સ્વરૂપમાં લયલીન બન.
અનાદિકાળથી સર્વ જડ વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. તેમાં આત્મા નથી. આત્મા વિના અન્યને ન દેખ. હું છું તે આત્મા છું. આત્મા સર્વ વીરેને વીર મહાવીર પરબ્રહ્મ છે. તેના વિના અન્ય કશું કંઈ સારભૂત નથી. આત્માને આત્મદષ્ટિથી દેખ અને આત્મામાં પરિણામ પામ. મનમાં થતા સર્વ સંકલ્પવિકલ્પોનો ત્યાગ કર. આત્મામાં મન લગાડી દે અને આત્મામાં ભાવ મનને સમાવી દે.” અગ્નિવૈશાખને કેવળજ્ઞાન :
એ પ્રમાણે પ્રભુ મહાવીરદેવે આત્મસમાધિને ઉપદેશ દીધે. તે શ્રવણ કરીને અગ્નિવૈશાખ આભ માં લયલીન થઈ ગયા. મહા ઘરમાં ઘેર નિદ્રામાં જેમ કોઈ પડે અને તેને બાહ્ય
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૩૦૧ વિશ્વનું ભાન ન રહે, તેમ અગ્નિશાખનો આત્મા ધ્યાનારૂઢ થયે. તેને બાહ્ય ઇન્દ્રિયનું ભાન જતું રહ્યું. તે આત્મા પગમાં સ્થિર થઈ ગયે. તે આત્મા વગર કશું દેખવા ન લાગ્યો. શરીરમાંના શ્વાસ
ચ્છવાસથી તેમને આત્મા હજુ છે એમ અન્ય તપસ્વીઓ દેખવા લાગ્યા. ત્યાં સર્વ લોકોમાં મૌન છવાઈ રહ્યું. અગ્નિશાખને આભા સર્વ શુભાશુભ પરિણામથી રહિત એક શુદ્ધ પગ પરિણામે પરિણમે. અંતમુહૂર્તમાં અગ્નિવૈશાખના આભામાં કેવળજ્ઞાન પ્રગટ્યું. તેનાં અવશિષ્ટ અઘાતી કર્મ ટળી ગયાં અને અસંખ્યપ્રદેશમય, અનંત તિરૂપ, શુદ્ધાત્મા અને પરમાત્મરૂપ બનેલે તેને આત્મા શરીરમાંથી છૂટ. અસંખ્ય પ્રદેશમય અનંત જ્યોતિને પ્રકાશ પુંજ સિદ્ધસ્થાનમાં ગયો.
પ્રભુએ તપસ્વીઓને અને કુલપતિને કહ્યું કે, “અગ્નિવૈશાખને શુદ્ધાત્મા સર્વજ્ઞ, સિદ્ધ, બુદ્ધ, પરબ્રહ્મ, મહાવીર થયે” તપસ્વીઓ અને કુલપતિ તેથી હર્ષ પામ્યા અને શેક પણ પામ્યા. શેકવિનાશ:
પ્રભુએ દેહ અને નામને શક ન કરે એ ઉપદેશ દેતાં કુલપતિ અને તપસ્વીઓને કહ્યું કે, “હવે તમે શેક ના કરે. અગ્નિવૈશાખ સિદ્ધ થયા છે. જ્યોતિમાં તિરૂપે તેમને આત્મા મળે છે તેથી તમે આનંદ પામે. અશોચ્ચ એવા આત્માને શક ન કરવો જોઈએ અગ્નિવૈશાખના શરીરને શેક કરવો. ઉચિત નથી, કારણ કે શરીર તો નાશવંત અને જડ છે. શરીર કેઈની સાથે ગયું નથી અને જશે નહીં. અગ્નિવૈશાખના આત્માએ અનેક જન્મો ધરીને અનેક શરીરે લીધાં. તેમાંથી કેને શેક કરે અને કોને શક ન કરે તેને વિચાર કરે.
અગ્નિવૈશાખનાં અનેક ભવમાં અનંત નામો પડયાં. એક પણ નામ નિત્ય નથી. સર્વ પડેલાં નામે ક્ષણિક છે. તેથી
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
અધ્યાત્મ મહાવીર હવે કોને શેક કરવો જોઈએ? અલબત્ત, કેઈને શક ન કરવો જોઈએ. વિશ્વમાં એકે એ પરમાણુ નથી કે જેને આત્માએ શરીર આદિ રૂપે ખપમાં ન લીધે હોય. અગ્નિવૈશાખને આત્મા પરમાત્મા બન્યા તેથી તમે સર્વે મહાત્માઓ આનંદ પામે. સત્તાએ તમારો તથા અગ્નિશાખ વગેરે સર્વ ને આત્મા એક છે. તેથી સત્તામાં તમારા આત્મરૂપ તેમને દેખે એટલે તમારાથી અગ્નિવૈશાખ ઋષિ એકાત્મરૂપ અનુભવાશે અને શેકનું આવરણ તરત ટળશે.
“મનુષ્ય શરીરથી અમર રહેવું તે અમરપણું નથી. આત્માને અમર દેખો અને જડ શરીરને જડપણે દેખો. સર્વ વિશ્વને આત્મભાવે દેખે અને આત્મપયોગી બને. જડ દ્વારા મનમાં સમજાતું સુખ અને દુઃખ વસ્તુતઃ સત્ય નથી.
“હે કુલપતિ! તમે તમારામાં પરમાત્મસ્વરૂપને દેખે. નામ અને રૂપની પેલી પાર આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધાત્મસ્વરૂપમાં રાગાદિ કષાયો નથી, મનસૃષ્ટિને વ્યાપાર નથી. હસવું, શેક કરવો, રડવું એ આભાને ધર્મ નથી. પાંચ જ્ઞાને ન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એ દશ ઇંદ્રિરૂપી દશરથ છે. તે રથમાં બેસી આત્માએ આત્મસ્વરૂપ પ્રતિ પ્રયાણ કરવું. ઇંદ્રિયો દ્વારા પરોપકાર કરવાની જરૂર છે. અનંત શરીરને ગ્રહણ કરનાર અને તેઓનો ત્યાગ કરનાર આભા છે. સત્તાએ આત્મા પરબ્રહ્મ પૂર્ણ સર્વ શક્તિમાન છે. તે જ આત્મા આવ-રણને ટાળી વ્યક્તિભાવે પૂર્ણ શક્તિમાન પ્રકાશક બને છે.
હે તપસ્વીઓ! તમે હવે કોનો શેક કરશો? આત્મા અને દેહ બન્નેમાંથી એક પણ શેક કરવા લાયક નથી. દેહમાં રહ્યા છતાં દેહના મમવથી રહિત થાઓ. નિરાસક્તિથી સર્વ કર્તવ્યકર્મો કરે. જેઓ શુભાશુભ કલ્પનાથી વિશ્વમાં બંધાતા નથી તેઓને હર્ષ, શેક ક્રોધ, માન, માયા, લોભ વગેરે દેશે
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
મૃત્યુ પછીનું જીવન રહેતા નથી. દેહાધ્યાસ નષ્ટ થતાં શરીર પર મમતા રહેતી નથી. શરીર પર થતા મેહભાવ દૂર કરે એટલે તમે પોતાનામાં પરમાત્મસ્વરૂપ અનુભવશો અને સર્વ પ્રકારના શેકથી રહિત થશે.
દેવયાન, દેવદાસ, સુદાસ કુસ વગેરેને પિતાના કુટુંબીએ મૃત્યુ પામતાં ઘણે શેક થયે હતે. તે શેકનું શતદ્રુ ઋષિએ નિવારણ કર્યું હતું. શ્રી નેમિનાથ તીર્થકરના શાસનમાં શંખ ઋષિ થયા. તેના શિષ્ય શતદ્રુએ દેવયાન વગેરેને શેક દૂર કર્યો હતો.
સગરના સાઠ હજાર પુત્રો એકી વખતે બળીને ભસ્મીભૂત થયા હતા. તેથી સગર ચક્રવર્તીને અત્યંત શક થયે હતો. તેથી ઈન્દ્ર ઋષિનું રૂપ ધારણ કરી સગર ચકવતીને વૈરાગ્યને બોધ ઓ અને આત્મજ્ઞાનને બોધ આપી તેનો શેક દૂર કર્યો.
“શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવાએ સમવસરણમાં કેવળજ્ઞાની થઈ દેહ છોડ્યો. તેથી ભારત રાજાને અપાર શોક થયે. ત્યારે પ્રભુ ઋષભદેવે ભરતને સંસારની અનિત્યતા સમજાવી અને આત્માની સાથે આત્માનું મિલન છે એમ જણાવ્યું. આત્મામાં જ સુખ છે, શેક વગેરે મનમાં પ્રગટતી મોહની પ્રકૃતિઓ છે, આભાના અજ્ઞાનથી શેક થાય છે, ઈત્યાદિ બેધ આપી ભરત રાજાને શેક ટાળે.
“હે કુલપતિ અને તપસ્વીઓ! આત્મજ્ઞાનદષ્ટિથી વિચારતાં શોક રહેતો નથી. જેની સાથે આત્મિક પ્રેમ છે તે વસ્તુતઃ તેના શરીર પર ધારેલાં વસ્ત્રો પર નથી. જે આત્માની સાથે પ્રેમ છે તે તેના દેહરૂપ વસ્ત્ર સાથે નથી. આત્મા પિતે દેહરૂપ વસ્ત્રને વારંવાર બદલ્યા કરે તેથી દેહરૂપ વસ્ત્રના અદલાબદલીથી શેક શા માટે કરે જોઈએ? જ્ઞાનીને શોક નથી, કારણ કે તે દેહને વસ્ત્રની પેઠે માને છે.
હે તપસ્વીઓ તમે અગ્નિવૈશાખ ઋષિના દેહત્યાગથી જે
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪ શોક કરે છે તે કંઈ શરીરને શેક કરતા નથી. તમારા આભાની સાથે તેમના આત્માનું દેહદ્વારા સિલન હતું. તે મિલન ટળવાથી તમને તેમના આત્માના વિરહથી શેક પ્રગટે છે, પરંતુ તમે જે આત્મશુદ્ધિમાં આગળ વધે તે શુદ્ધ જ્ઞાન પ્રગટે અને તેથી તમે અગ્નિશાખના આત્માને સાક્ષાત દેખી, શકો તેમાં કશું આશ્ચર્ય નથી. આત્મબોધઃ
આત્માને લઈને આત્મજ્ઞાનીઓ અન્ય મહાત્માઓ અને છ પર પ્રેમ રાખે છે. તે પ્રેમમાં રાગદ્વેષ હોતો નથી. જડ. વસ્તુના વિષયોગ માટે જે રાગદ્વેષ થાય છે, જડ વસ્તુ સંબંધી તથા નામરૂપના અધ્યાસે શાસ્ત્ર સંબંધે કે લોકવાસના સંબંધે જે રાગદ્વેષ થાય છે તે રાગદ્વેષથી ભિન્ન એવી આત્માઓ પર થનારી વિશુદ્ધ પ્રીતિ છે. વિશુદ્ધ પ્રીતિ એ જ આત્મરસ, આત્મરમણતા, આત્મરંગરૂપ છે. તમને આત્મપ્રીતિ છે. શરીરમાં જ્યાં સુધી આત્મા હોય છે ત્યાં સુધી એ શરીરદ્વારા આત્માને ચાહવામાં આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ છે. શરીરના વર્ણાદિકમાં આત્મજ્ઞાનીઓ રાગ કરતા નથી, પણ શરીરમાં રહેલા આત્માઓ પર પ્રેમ કરે છે. તેથી આત્મજ્ઞાનીએને રાગ કે મોહ નથી.
હે તપસ્વી મહાત્માઓ! તમારે વિશુદ્ધ પ્રેમ છે, છતાં શરીર અને આત્માના વિયાગરૂપ મૃત્યુથી તમો આભાના વિગે શોકાતુર ન બને. જ્ઞાનીઓ આત્માઓને ચાહે છે. આત્માઓને ચાહવામાં નિર્લેપતા છે. જ્ઞાનીઓ દેહમાં રહેલા આભાઓને ચાહે છે, પણ તેઓના રૂપરંગમાં મેહ પામતા. નથી. તેઓ દેહથી નિત્ય સુખની પ્રાપ્તિ માનતા નથી. આત્માઓને ચાહનારાઓ દેહાદિકને સાધન માને છે, તેથી દેહને ત્યાગ કરતી વખતે પિતે મૂંઝાતા નથી અને અન્યને મૃત્યુ કાળે મૂંઝાવા દેતા નથી. જેઓ દેહને આત્મા માને છે તેઓ
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્રુત્યુ પછીત જીરૃન
३०५
અજ્ઞાની છે. દ્વેષને સમાથે લેાગ્ય માનવુ' તે અજ્ઞાન અને મેાહ છે. દેહુને આત્મા માનવા તે અજ્ઞાન છે. દેહને માટે આત્માને ઉપયાગી માનવા તે અજ્ઞાન અને મેાહુ છે. દેહુ અને મનથી આત્માને ભિન્ન ધારવા અને આત્મામાં જ સત્ય પ્રેમ ધારણ કર્યેા. આત્માના દેહ બદલાતાં આત્માને ન ભૂલવા તે જ્ઞાન છે. આત્મામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. જડ. પુદ્દગલમાં વર્ણ, ગંધ, સ અને સ્પર્શ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શીમાં જ્યાં સુશ્રી સુખબુદ્ધિ છે ત્યાં સુધી આત્મસુખને અનુભવ કેાઈ ને થતા નથી. વર્ણ, ગંધ, રસ અને સ્પવાળુ શરીર વગેરે જે જડ વિશ્વ છે તેમાં રાગ અને દ્વેષ થાય છે. જડથી ભિન્ન વિશુદ્ધ આત્માને દેખવામાં રાગ-દ્વેષ થતા નથી. જડના આરેાપ જ્યારે આત્મામાં થાય છે ત્યારે તે વખતે મેહ હાય છે. માહથી જડ સાથે સબંધ યુક્ત આત્મા પર રાગદ્વેષ થાય છે, પરતુ જડથી ભિન્ન અને ગમે તેને ગમે તે શરીરમ રહેલા આત્મા સત્તાએ નિમળ છે એમ ચિતવતાં આત્મા પર રાગદ્વેષ થતા નથી.
For Private And Personal Use Only
..
• આત્માથી ભિન્ન જડ મન, વાણી, દેહ, કમ કે પ્રકૃતિના ચાર્ગે જ રાગદ્વેષરૂપ પ્રકૃતિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માઓને દેહેામાં રહ્યા છતાં આત્મભાવે દેખતાં રાગદ્વેષરૂપ પ્રકૃતિ રહેતી નથી. તેથી જ્ઞાનીએ આત્મદૃષ્ટિથી જન્મ, મરણ, જરા, રાગ-દ્વેષ અને કંથી ભિન્ન એવા શુદ્ધ આત્માને દેખે છે. સૂર્યની દૃષ્ટિએ અંધકાર નથી તેમ આત્મદૃષ્ટિએ સ લેાકેાની સાથે રાગ, દ્વેષ નથી કે જન્મ-મૃત્યુ નથી. આત્મદૃષ્ટિએ આત્મપ્રેસીઓને મળતાં અને તેઓના દેહાના વિયેાગ થતાં શેક નથી. આત્મદૃષ્ટિએ સર્વ પ્રકાશ છે, પણ અંધકાર નથી. રાગ-દ્વેષ એ જ અ ંધકાર છે. આત્મદૃષ્ટિ થતાંની સાથે કરાડા મનુષ્યા તથા કરાડા દેવાના સબંધમાં રહેવા છતાં રાગદ્વેષરૂપ મેહાંધકાર રહેતા નથી. આત્મજ્ઞાની મહાત્માએ અન્યાત્માઓને પેાતાના આત્માથી
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
અધ્યાત્મ મહાવીર
અભિન્નભાવે અનુભવે છે. તેથી તેઓ ઉપકારી સંબધી જ્ઞાનીઓના આત્માઓને અનંતકાળપયત એકસરખી રીતે આત્મવત્ દેખ્યા કરે છે અને આત્માનમાં મસ્ત રહે છે. જડ દેહુ જડસ્વભાવે વર્ત્યા કરે છે અને આત્મા આત્મસ્વભાવે વર્યાં કરે છે. એ બેમાંથી એકેને સથા નાશ નથી. મૃતક શરીરના પરમાણુએ વીખરાઈ જાય છે અને તે અન્ય જીવેાના શરીરના કામમાં આવે છે. તમેએ હાલ જે શરીર ધારણ કર્યાં છે તેના પરમાણુસ્ક'ધ પૂર્વે અનત જીવાએ દેહાદિ અનેક આકાર ધારણ કરવા માટે વાપર્યાં હતા અને ભવિષ્યમાં તમારા શરીરના જે પરમાણુએ છે તે અનેક જીવેાના શરીરરૂપે કે આહારાદ્વિરૂપે પરિણમશે. તમેમે હાલ જે શરીર ધારણ કર્યાં છે તે અનેક સૂક્ષ્મ જીવેાના ભેાગથી ધારણ કર્યાં છે. શરીરને નાશ થાય છે, પણ શરીરાના અનત પરમાણુએ તેા નિત્ય કાયમ રહે છે. પરમાણુઓના અનેલા સ્કંધાના નાશ થાય છે, પણ પરમાણુઓને નાશ થતા નથી —એમ સત્ય તત્ત્વજ્ઞાન જાણતાં અને અનુભવતાં અજ્ઞાન, શેક કે મેાહ રહેતા નથી અને આમાન દરસના નાશ થતા નથી.
• સમયે સમયે વિશ્વમાં ઉત્પાદ–વ્યય થયા કરે છે. પ્રતિક્ષણ વિશ્વ ખદલાય છે. દ્રવ્યરૂપ આત્મા નિત્ય છે. આત્મામાં જ્ઞાનગુણુ અને આનદગુણ નિત્ય છે. અનાદિ અનંત વિશ્વનું જ્ઞાન કરનાર આત્મા છે. અનેક જન્માના પ્રકાશ કરનાર આત્મા છે. એવા આત્માને વસ્તુતઃ જડ દેહના વિયેાગના શેક કરવા ઘટતા નથી. શરીરને ખંદલ્યા વિના આત્મા કૃત શુભાશુભ કુર્મીના વિપાકને ભાગવી શકતા નથી. શુદ્ધ નિશ્ચયજ્ઞાનદૃષ્ટિથી આત્માને આત્માના આનંદરસના ભાગ છે. આત્માના આનંદરસની આગળ પંચેન્દ્રિયના વિષયભાગના આનંદ તે વસ્તુતઃ ભ્રાંતિરૂપ છે. આત્મા આનદને ભેગ લેવા માટે આત્માને ભૂલી જડ વિષયામાં બ્રાંતિથી ભમે છે, પણ જ્યારે
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૃત્યુ પછીનું જીવન
૩૦૭
જડ વિષયામાં આનંદ નથી મળતા ત્યારે તે છેવટે થાકી, દુઃખી થઈ ને વિરામ પામે છે. આત્માનઢ પ્રાપ્ત થતાં તે જડ વિષયામાં આનă નથી એમ સત્ય માને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ આત્મામાં અનંત આનંદ છે. અનંત આનંદરૂપ આત્મા છે. એવા અન’ત આનંદમય આત્મા જડ દેહનો ત્યાગ કરતાં ભય કે શાક પામતા નથી. જ્ઞાનીએ પેાતાના સાથી આત્માએ જ્યારે દેહાના ત્યાગ કરે છે ત્યારે હર્ષ કે શેક પામતા નથી. આત્મા પરમાન રૂપ છે, તેા તેણે પેાતાનેા આનંદગુણ ત્યજીને દુઃખરૂપ ભ્રાંતિમાં ન પડવુ' જોઈ એ. આત્મા પેાતાના સ્વરૂપમાં શુદ્ધોપાગે વતા હાય ત્યારે તે દેહ છતાં મુક્ત ભગવાન છે. સ ક બ્યકાર્યો કરવા છતાં તે સ્વતંત્ર, શુદ્ધ, બુદ્ધ, નિબ`ધ છે. અને દેહાતીત થતાં પણ તે શુદ્ધ, બુદ્ધ, મુક્ત, પ્રભુ છે. શરીરના પડદા ટળવાથી આત્માની શુદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
"
આત્મામાં અનાદિકાળથી જ્ઞાન, આનંદ, સત્ છે. તે જ આવરણેાના ખસવાથી વ્યક્ત થાય છે એમ અપેક્ષાએ જાણા. જે આત્મામાં નથી તે ઉત્પન્ન થતું નથી. આત્માના જ્ઞાન અને આનંદને તિભાવ અને આવિર્ભાવ તે કર્માવરણ અને તેના નાશની અપેક્ષાએ અનુક્રમે જાણેા. નિષ્પ્રાણતા એ મરણુપર્યાય છે. તેનાથી નિત્ય આત્મા ન્યારા છે. જીવતાં મેાહમાયાનું મરણ કરીને આત્મભાવે વર્તો અને અનંત આનંદમય અનેા..
૮ તપસ્વીઓ! સર્વ પ્રકારના વિચારા કરનાર મન છે. વિચારથી ખનેલુ શરીર છે. શુભ વિચારનું ફળ શુભ શરીર છે અને અશુભ વિચારનું ફળ અશુભ શરીર છે. મનમાં પ્રગટતા શુભાશુભ વિચારનાં પરિણામ અંધ થતાંની સાથે નવાં શરીરા પ્રગટવાનુ કાર્ય પણ ખંધ થાય છે. સ` શરીરસૃષ્ટિનુ સૂક્ષ્મ કારણ મન છે. સંસારમાં મધ અને મેાક્ષનું કારણ મન છે. સંસારાભિમુખ મન એ સંસારનુ` કારણ છે અને આત્મા
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યા માથીરઃ ભિમુખ મન એ મોક્ષનું કારણ છે. આત્મામાં મન રાખીને સાંસારિક કર્મો કરતાં કર્મને લેપ લાગતો નથી. રાગદ્વેષ વિનાનું મન તે જ આત્મામાં રહેનાર મન છે અને એવું મન થતાં સદેહે આત્મા જીવન્મુક્ત બને છે. સર્વ પ્રકારની આસક્તિને ત્યાગ એ જ તપ છે. દુષ્ટ વાસનાઓને ત્યાગ કરે. તે તપ છે. આત્માના સ્વાભાવિક ગુણોને આવિર્ભાવ કર એ. તપ છે. અનેક દુષ્ટ પરિષહ આત્માની શુદ્ધતા કરવા માટે સહવા એ તપ છે. એવા તપને તપનારા અને સંયમને સાધનારા તપસ્વીઓ ! તમે પૂર્ણાનંદ સ્વરૂપમાં લયલીન બને. દેહપ્રાણના મૃત્યુને સ્વપ્નની પેઠે ભૂલીને સર્વત્ર આનંદમય બને. શુભ ગતિમાં કે અશુભ ગતિમાં જનારાઓનું કલ્યાણ થાય, તેઓ સ્વતંત્ર અને મુક્ત બને–એવી આત્મિક ભાવના ભાવે.
જે લોકે પિતાના સંબંધીઓનું સારું ઇચ્છે છે તેઓ ધર્મ સંબંધી પ્રેમી ભક્તો બને છે. સંસારી મનુષ્ય અન્ય ગતિમાં જતાં પિતાનાં સગાંઓનું દરરોજ આત્મશ્રદ્ધાથી મુક્તિપણું. ઈચ્છે છે. મુક્તાત્માઓનું સ્મરણ કરવું, મુક્તાત્માઓનું ધ્યાન ધરવું અને તેઓની સાથે એક આનંદ રસરૂપ થઈ જવું. સિદ્ધાત્માઓની સાથે લયલીન થતાં સિદ્ધાત્મપણું પ્રાપ્ત થાય છે. પૂર્ણાનંદત્વનો કદાપિ વિયેગ ન થ એ સિદ્ધત્વ છે. આત્મામાં સિદ્ધત્વ છે. જડમાંથી સિદ્ધત્વ કંઈ આત્મામાં આવતું નથી. પૂર્ણ સિદ્ધત્વ એ જ પૂર્ણ આત્મિક સ્વતંત્રતા છે.
“હે તપસ્વીઓ! આત્મવિદ ધ્રાંતિથી પ્રગટેલા શેક્સમુદ્રને તરી જાય છે. આત્મામાં સિદ્ધપણું–મુક્તપણું છે. આત્મામાં પર મેશ્વરત્વ છે. સર્વ જડ પદાર્થોમાં નિસંગ રહેવારૂપ તપને તપનારા અને વિશ્વના લોકોનું કલ્યાણ કરનારા તપસ્વી મહાભાઓ તમે મારા પરમપ્રેમી ભક્ત બન્યા છો. તમે પર ભક્તિને પામ્યા છો. હવે તમે શેકથી રહિત પૂર્ણાનંદમય. થયા છો. હવે તમને આત્મજ્ઞાન પ્રગટ થયું છે.
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
મૃત્યુ પછીનું જીવન
અગ્નિશાખ ઋષિના પવિત્ર શરીરને ચરમ સંસ્કાર કરો. તેના પર તેમની યાદગીરી માટે સ્તૂપ વગેરે કરાવે અને ત્યાં બેસીને તેમના આત્માનું સ્મરણ કરે. મઠમાં રહેનારા પવિત્ર મહાત્માઓનું ધ્યાન ધર અને તેઓની સેવાભક્તિ કરો. મરણથી શકાતુર બનેલા લેકેને બોધ આપ. હવે પછીથી દેહ અને પ્રાણ ત્યાગરૂપ મરણના કાંઠે આવેલાઓને જ્ઞાન-વૈરાગ્યને બોધ આપીને તેઓને નિર્ભય, સ્વતંત્ર અને આનંદમય કરો.” એમ બોધ આપીને પરમેશ્વર મહાવીરદેવ મૌન રહ્યા.
કુલપતિ અને તપસ્વીઓએ પરમેશ્વર મહાવીરદેવને વંદનનમન કરીને પ્રભુ મહાવીર પરમેશ્વરનું દ્રવ્ય અને ભાવથી શરણ અંગીકાર કર્યું અને મહર્ષિ અગ્નિવૈશાખના શરીરને સંસ્કાર કર્યો તથા તેના ઉપર સ્મૃતિચિહ્ન તરીકે સ્તૂપ કરાવ્યું. પ્રભુ મહાવીરદેવ કેટલાક દિવસ ત્યાં રહ્યા. કુલપતિ અને તપસ્વીએાએ પ્રભુ પાસેથી અનેક પ્રકારનું તત્વજ્ઞાન સંપાદન કર્યું.
પ્રભુ મહાવીર પરમેશ્વરે સર્વ તપસ્વીઓને તથા બળદેવ ગામના લોકોને જૈન ધર્મનું સંપૂર્ણ રહસ્ય સમજાવ્યું. પૂર્વે તેઓ જૈનધર્મી હતા, પણ જૈન ધર્મનું તાંત્વિક જ્ઞાન તેમને નહોતું. હવે તેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનના ધારક બન્યા. બળદેવ ગામના લોકોએ પ્રભુ મહાવીરદેવની ધ્યાનાવસ્થાની મૂર્તિ બનાવી અને તેની સામે મહાત્મા ઋષિ અગ્નિવૈશાખની મૂર્તિ બેસાડી. પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. તે વખતે ગામના ચારે વર્ણના લોકોને ઘણે શોક થયે. બળદેવ મિના લોકોની આંખોમાંથી અશ્રુ વહ્યાં. તપસ્વીઓ પણ શેક પામ્યા. પ્રભુએ ત્યાંથી ઉત્તર દિશા તરફ વિહાર કર્યો.
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. આયુષ્યની સાપક્રમતા-નિરુપક્રમતા
પ્રભુ ગ્રામાનુગ્રામ વિચરતા અને લાખા કરોડા મનુષ્યાને ભક્ત બનાવતા કૌશાંખી નગરીની પૂર્વ દિશાએ આનંદ ઉદ્યાનમાં પધાર્યા. કેાશાંખી નગરીનેા રાજા શતાનીક અને પ્રધાન સુશુપ્ત હતા. શતાનીક રાજાની રાણી મૃગાદેવી હતી અને સુગુપ્ત પ્રધાનની શ્રી નંદા હતી. શતાનીક પાસે ઘણું સૈન્ય હતુ. અને તે યુદ્ધવિદ્યામાં ઘણા કુશળ હતા. ત્યાંના નગરશેઠનુ નામ ધનવ ન હતું. શતાનીક રાજા વગેરેને પરમેશ્વર મહાવીરદેવના પધારવાની ખબર પડી. તેથી તેએ પરમાત્મા મહાવીરદેવને વંદન કરવા ગયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને વાંઘા પછી રાજા, પ્રધાન વગેરે સર્વ લેાકે પરમેશ્વર મહાવીરદેવની પાસે બેઠા.
આયુષ્યના ઉપઘાતા :
'
પરમેશ્વર મહાવીરદેવને શતાનીક રાજાએ વંદન કરી, આજ્ઞા માગી પૂછ્યું કે, ‘ હે ભગવાન! સેકમ આયુષ્યવાળા મનુષ્યેાના આયુષ્યને ઉપઘાત કયા કયા હેતુથી થાય છે કૃપા કરી ને સમજાવશે,’
તે
'
પ્રભુએ શતાનીક રાજાને કહ્યુ કે, “ હે ભક્ત શતાનીક ! તું ખરાખર ચિત્ત દઈને શ્રત્રણ કર. અત્યંત રાગથી મનુષ્યનુ આયુષ્ય ઘટે છે. રામચંદ્રજી પર લક્ષ્મણના અત્યંત રાગ હતા. એક મનુષ્યે રામચદ્રજી પર લક્ષ્મણના અત્ય'ત રાગ છે તેની પરીક્ષા કરવા વિચાર કર્યાં. એક વખત લક્ષ્મણ એકાન્ત સ્થાનમાં બેઠા હતા ત્યારે તેણે લક્ષ્મણ પાસે આવીને લક્ષ્મણને
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સાપક્રમતા–નિરુપક્રમતા
૩૧૧:
વિશ્વાસ બેસે એવી રીતે કહ્યુ` કે રામચંદ્રજી મૃત્યુ પામ્યા છે. લક્ષ્મણ આ વાત શ્રવણુ કરીને તરત મૃત્યુ પામ્યા. રામચંદ્રજીએ લક્ષ્મણનું મૃત્યુ જાણ્યું ત્યારે અત્યંત ખેદ પામી તેમના શરીરને. સસ્કાર કર્યો અને પછી પેાતે ત્યાગી થયા.
પ્રશસ્ય અને અપ્રશસ્ય રાગઃ
હે શતાનીક ! એ પ્રકારના રાગ છેઃ પ્રશસ્ય રાગ અને અપ્રશસ્ય રાગ. દેવ, ગુરુ, ધર્મ અને આત્મા પર જે રાગ થાય છે તે પ્રશસ્ય રાગ છે. પ્રશસ્ય ધમ્ય કર્મો કરવામાં અને ધ વિચારા કરવામાં જે રાગ છે તે પ્રશસ્ય રાગ છે. ધર્માર્થે,. આત્માન્નતિ માટે, દેવ-ગુરુ-ધર્માદિકની રક્ષા માટે જે રાગ. થાય છે તે પ્રશસ્ય રાગ છે. આત્માએ પર થતા રાગ તે પ્રેમ છે. આત્માને માટે જડ વસ્તુએને સાપેક્ષ સાધન તરીકે માનીને જડ વસ્તુઓ પર અને ધમી મનુષ્યેાના દેહે। પર થતા રાગ તે પ્રશસ્ય રાગ છે. પરાપકારાર્થે થતા રાગ તે. પ્રશસ્ય રાગ છે.
6
ઃ અધમ્ય રાગ તે અપ્રશસ્ય રાગ છે. જડ વસ્તુઓ પર આસક્તિ થવી તે અપ્રશસ્ય કે અધર્મી રાગ છે. આત્માએ. પર જે સ્નેહ પ્રગટે છે તે આત્મપ્રેમ છે. આત્મા અને આત્માશ્રિત દેહ પર થતા પ્રેમ તે પ્રશસ્ય આત્મપ્રેમ છે.’ કષાયાના આવેગથી આયુષ્યના નાશ :
• અત્યંત કામાસક્તિથી આયુષ્યના ઘાત થાય છે.. અત્યંત કામરાગથી એકદ્દમ આયુષ્યને ઘાંત થાય છે. એક સ્ત્રીના ઘેર એક અત્યંત સ્વરૂપવાન ચન્દ્વો જળ પીવા ગયા. સ્ત્રીએ તેને જળ પાયુ' અને તે યાદ્ધાના મુખનું રૂપ એકીટસે જોવા લાગી. સ્ત્રીને અત્યંત કામરાગ ઉત્પન્ન થયા. પેલા ચાઢો દૂર ખસ્યા કે તે તેને નહી. જોવાથી મૃત્યુ પામી.
• અત્યંત કામરાગથી પુરુષ અને સ્ત્રીએ પાગલ બની જાય
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર
અધ્યાત્મ મહાવીર છે અને આયુષ્યને અકાળે નાશ કરે છે. અત્યંત કામરાગથી પુરુષે અને સ્ત્રીઓ દેહ અને વીર્યની રક્ષા કરી શકતાં નથી. અત્યંત મૈથુનથી આયુષ્યને નાશ થાય છે. જડ વસ્તુઓની અત્યંત આસક્તિથી આયુષ્યને નાશ થાય છે. આયુષ્યનાં દલિકે ઘણું વર્ષ સુધી ભેગવવાનાં હોય, પરંતુ અત્યંત કામરાગના આઘાતથી તે અ૯૫ કાળમાં વેદાય છે. અત્યંત કામાસક્તિથી શરીરમાં ક્ષય રોગ પ્રગટે છે. જે પદાર્થો પર રાગ પ્રગટે છે તે જ પદાર્થોના વિયોગથી અત્યંત શોક અને ચિંતા પ્રગટે છે. અત્યંત શોક અને ચિંતાથી આયુષ્યનાં દલિકને ઘાત થાય છે. સળગેલી ચિતાના સમાન ચિંતા શોકાગ્નિ છે. અત્યંત શેક અને ચિંતાથી શરીર બગડે છે, વીર્ય અને રક્તનો નાશ થાય છે, ગાંડપણ આવે છે અને આયુષ્યનો ક્ષય થાય છે. અત્યંત શેકથી બુદ્ધિમાં મંદતા આવે છે.
અત્યંત ક્રોધથી હાથપગ ધ્રુજે છે. ક્રોધના અત્યંત આવેશથી આયુષ્યને એકદમ નાશ થાય છે. ક્રોધનો અત્યંત - જુસ્સો પ્રગટો હોય તે વખતે મગજની નસો પર આઘાત થાય છે અને આયુષ્યનાં દલિકે એકદમ વિશેષ ખરી જાય છે. ક્રોધના જુસ્સાથી શરીર ઊકળી જાય છે. ક્રોધના અત્યંત આવેશથી શરીરની તબિયત બગડે છે. ઝાડે પણ કોઈને સાફ ઊતરતો નથી, તેથી શારીરિક રોગો પ્રગટે છે. અત્યંત ક્રોધના આવેશથી હદય એકદમ ફાટી જાય છે અને ન કરવાનાં કાર્યો કરાતાં અન્ય લોકોને હાનિ પહોંચાડી શકાય છે. અત્યંત ક્રોધના આવેશ વખતે શાંતિનાં કાર્યો ન કરવાં તથા સ્ત્રીઓએ બાળકોને ન ધવરાવવાં. અત્યંત ક્રોધના આવેશથી દુગ્ધમાં વિશ્વની અસર દાખવી થાય છે.
અત્યંત અહંકારથી આયુષ્યને જવાદી નાશ થાય છે. અત્યંત અહંકારથી મન અને શરીરને હાનિ થાય છે. અત્યંત હૈષના જુસ્સાથી આયુષ્યને અને શારીરિક બળને નાશ થાય છે.
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સાપક્રમતા-નિવ્રુપક્રમતા
સ
અત્ય'ત દ્વેષના જુસ્સાથી અકૃત્ય કર્મો કરાય છે અને તેથી પર’-- પરાએ આયુષ્યને એકદમ નાશ થાય એવા પ્રસંગેા ઊભા થાય છે. અત્યંત કપટકલાથી આયુષ્યના અને આત્મમળના નાશ થાય છે.
· અત્યંત લેાભના પરિણામથી આયુષ્યની વગ ણાઓના નાશ થાય છે. અત્યંત લાભી મનુષ્યા ધન વગેરેના નાશથી એકદ્રુમ માથુ' ફૂટી મરે છે. અત્યત લેાભીઓનું ધન વગેરે એકદમ ટળી જવાથી તેઓનુ હૃદય ફાટી જાય છે. જો તેઓને એકદમ કરેાડા રૂપિયા મળવાની વાત કહેવામાં આવે, તે તેથી તે ગાંડા થઈ -જાય છે અગર મૃત્યુના દાસ અને છે. યશના અત્યંત લેાભીએ -ના યશનો નાશ થવાથી તેએના આયુષ્યને તરત નાશ થાય છે.
'
ને
સાત પ્રકારના અત્યંત ભયના તીવ્ર જુસ્સાથી ભયશીલ મનુષ્યા એકદમ આયુષ્યના નાશ કરે છે. મૃત્યુની શકા કરવાથી આયુષ્યકમ નાં દલિકા જલદી ખરે છે. મૃત્યુના ખાટા ભયના આવેગથી આયુષ્યના એકદમ નાશ થાય છે. માટે આત્માથી મનુષ્યા મૃત્યુના ભયના વિચાર કરવા-કરાવવા તથા તેની અનુમૈાદનાથી દૂર રહે છે. કેાઈ મૃત્યુના ભય પમાડવાથી જીવા હિંસાના પાપકમ થી લેપાય છે. જે અન્ય લેાકેાને ભય પમાડે છે તે પાતે ભય નામનુ' નામક ખાંધે છે અને તેથી તે સત્ર ભય પામે છે. મનુષ્ય અન્ય પ્રતિ જેવું કર્મ કરે છે તેવું પાતે ક ફળ પામે છે. જેમ જેમ મનુષ્યા અત્યંત ક્રોધ, માન, માયા, āાભ, દ્વેષ, કામ અને ભયને ધારણ કરે છે, તેમ તેમ તે આયુષ્યના આપઘાતને પામે છે તથા સેંકડા વર્ષોંના આયુષ્યને અલ્પકાળમાં ભાગવી લે છે. અત્યંત ભયથી મનુષ્યનું હૃદય ફાર્ટી જાય છે. નિલય મનુષ્યનું આયુષ્ય ઘટતું નથી. કેાઈ મનુષ્ય કઈ પર અસત્ય આળ દે, તા તેથી તે મનુષ્યનું આયુષ્ય એકદમ નષ્ટ થાય છે. આળ દેનાર મનુષ્ય હિંસક બને છે અને તે તેવું કેમ બાંધી તેવા ફળને ભાગવે છે. ખાળહત્યા, સ્ત્રીહત્યા, ઋષિહૈત્યા અને ગાર્હત્યા કરવાથી આયુષ્ય ઘટે છે. મનુષ્ય વગેરેની
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
અધ્યાત્મ મહાવીર
હિં'સા કરવાથી આયુષ્યના નાશ થાય છે અને પાપકમા બંધ થાય છે. ઘાર ર્હિંસાથી એકદમ આયુષ્યના નાશ થાય છે. જેએ અન્ય લેાકેાના આયુષ્યના નાશ કરે છે તે અકાળે આયુનાશથી મરે છે.
• ઈર્ષ્યાના અત્યંત આવેશથી આયુષ્યને ઘાત થાય છે. ઈર્ષ્યાના અત્યંત આવેશથી એકદમ હૃદય ફાટી જાય છે. જેના પર ધન, કીર્તિ અને પ્રતિષ્ઠાને નાશ કરનાર એવા ભારે આરેપ, કલક, આળ ચડાવવામાં આવે છે તેના આયુષ્યને ઘાત થાય છે. કૃષ્ણ કેશ મટીને અત્યંત શાક અને ભયથી શ્વેત કેશ થઈ જાય છે.
· મિત્ર, પુત્ર, સ્ત્રી વગેરે સ્નેહી અને પ્રેમી લેાકેા તરફથી વિશ્વાસઘાત કે પ્રપ`ચકળા થાય છે, તેા તેથી મનુષ્યના આયુષ્યને ઘાત થાય છે. લક્ષ્મી, રાજ્ય વગેરેના જો એકદમ નાશ થાય. છે, તે તેથી હૃદયમાં અત્યંત પ્રાસકા પડવાથી એકદમ મૃત્યુ થાય છે અગર આયુષ્યનાં દૃલિકે ઘણાં ખરી જાય છે.' ગજસુકુમાલનું દૃષ્ટાન્ત:
· શત્રુએને એકદમ દેખવાથી આયુષ્યના ઉપઘાત થાય છે. શ્રીકૃષ્ણના લઘુભાઈ ગજસુકુમાળે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. ઘણા સુકૈામળ હેાવાથી તે માહ્ય ક્રિયાકાંડ કે તપ કરવા અસમર્થ હતા. તેમણે સ્મશાનમાં કાયેાસ ધ્યાન ધરવા માંડયું. એવામાં ત્યાં તેમના સસરા સામિલ બ્રાહ્મણ આવ્યા. પેાતાની પુત્રીને ત્યાગ કરીને ગજસુકુમાલ ત્યાગી થયા તેથી સામિલના મનમાં ગુસ્સા પ્રગટ થયા. તેણે ગજસુકુમાલના મસ્તક પર ચીકણી માટીની પાળ આંધી અને સ્મશાનમાંથી અંગારા લાવીને તે પર મૂકયા. ગજસુકુમાલે આત્મસ્વરૂપ ચિંતવ્યું કે ‘ અહેા ! આત્મા અગ્નિથી મળતા નથી અને નાશ પામતા નથી, જે મસ્તક મળે છે તે
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧પ
આયુષ્યના સોપકમતા-નિરુપક્રમતા આત્મા નથી. જે હાડકાં બળે છે તે આત્મા નથી. આત્માથી દેહ ભિન્ન છે. તેના નાશથી મારા આત્માને નાશ થતો નથી. ચાર ભૂતનું શરીર બન્યું છે અને ચાર ભૂતરૂપ પુદગલપર્યાયમાં તે પાછું સમાઈ જાય છે. ચાર ભૂતથી આભાને નાશ થતો નથી, માટે શરીર પર નકામી મમતા રાખવાની જરૂર નથી. ગમે ત્યારે વહેલો મોડો શરીરને નાશ થયા વિના રહેવાને નથી. મારે શરીરની જરૂર નથી. તેથી તેનો સૌમિલ બ્રાહ્મણ નાશ. કરે તો ભલે કરે. સોમિલ બ્રાહ્મણ મારા આત્માનું અશુભ કરવાને સમર્થ નથી. સોમિલ બ્રાહ્મણ પર કોધ કરવાની કંઈ જરૂર નથી. મારે જે શરીરનો બચાવ કરે હોય તો કરી શકું તેમ છું, તેમાં મિલ બ્રાહ્મણનું કાંઈ ચાલી શકે તેમ નથી. મારે શરીર-રક્ષાની ઈચ્છા નથી. તો પશ્ચાત સમિલ બ્રાહ્મણ તેના નાશ માટે તેની વૃત્તિ અનુસારે કંઈ કરે તેમાં મને રાગ વા દ્વેષ કરવાની જરૂર નથી. એમ ભાવના ભાવતાં ગજસુકુમાલ શુકલ ધ્યાનને પામ્યા. તેમણે આત્મામાં મન સ્થિર કર્યું અને શુકલ ધ્યાનથી અનેક ભવનાં બાંધેલાં શુભાશુભ કર્મ ખેરવી દઈ વીતરાગ થયા અને કેવળજ્ઞાની થઈ, શરીર છાંડી મુક્તિપદને પામ્યા. : “ દ્વારિકા નગરીમાંથી નીકળી શ્રીકૃષ્ણ ભાવથી નેમિનાથ તીર્થકરને વાંદવા ગયા. તેમણે ગજસુકુમાલના સુખસમાચાર પૂછયા. નેમિનાથ પ્રભુએ કહ્યું કે ગજસુકુમાલ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા અને સોમિલે શરીરનો નાશ કર્યો. છેવટે ગજસુકુમાલ અંતકૃત કેવળજ્ઞાની બની મુક્તિ પદને પામ્યા છે.
અંતરાત્મા કૃષ્ણ શકાતુર થયા. તે દ્વારિકા નગરીમાં આવતા હતા ત્યારે દ્વારિકા નગરીના દરવાજા પાસે સૌમિલ બ્રાહ્મણ મળે. કૃષ્ણ વાસુદેવને દેખતાં સમિલના મનમાં ભયને અત્યંત ધ્રાસકો પડ્યો અને તેથી તેની છાતી ફાટી ગઈ. સમિલ
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
અધ્યાત્મ મહાવીર બ્રાહ્મણના આયુષ્યને તરત ઘાત થયે. વરી એકદમ વિરથી મારી નાખશે એ પ્રાસકે પડતાં આયુષ્યને નાશ થાય છે.
“રાગને અગર ભયને મહા ધ્રાસકે એકદમ પડે છે, તે તેથી આયુષ્યરૂપ જીવનદોરીને તરત નાશ થાય છે. હદની બહાર અત્યંત મહેનત કરવાથી આયુષ્યનો નાશ થાય છે. શરીરમાં રહેલાં મર્મસ્થાનમાં આઘાત થવાથી આયુષ્યને નાશ થાય છે. મનમાં થતા રાગદ્વેષના આઘાતથી આયુષ્યને ઘાત થાય છે. તેવા આઘાતોને રોકવા માટે આત્મજ્ઞાન પ્રગટાવવું જોઈએ.” આત્મજ્ઞાનીને કષાયરૂપ ઉપકમોને અભાવઃ
“આત્મજ્ઞાનના બળથી મન પર રાગદ્વેષની અસર થતી નથી. આત્મજ્ઞાનથી ભય, શેક વગેરેના આવેગો પ્રગટતા નથી. આત્મા જ્યારે સર્વ પ્રકારના શુભાશુભ ભાવને કહિપત અને મિથ્યા જાણે છે, ત્યારે રાગદ્વેષાદિકનું જે જે કારણોથી ઉત્થાન થાય છે તે તે હેતુઓને તે સમભાવે દેખે છે. આત્મજ્ઞાનીને રાગ અને દ્વેષની અસર થતી નથી. આત્મજ્ઞાની સ્વાધિકારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ધર્મનાં કર્તવ્યકર્મોને કરે છે, પણ અંતરથી તે નિર્લેપ રહે છે. તેથી તેના હૃદયને રાગ, દ્વેષ, શેક કે ભયના ઉપઘાતોની અસર થતી નથી. જ્યારે મનમાં શુભાશુભ કલ્પના પ્રગટતી નથી ત્યારે આયુષ્યકર્મનાં દલિકે નિયમસર ખરે છે. ઈશ્વરી અવતારે પિતાને જ્યાં સુધી શરીરમાં રહેવાની જરૂર હોય છે ત્યાં સુધી શરીરમાં રહે છે, પશ્ચાત્ શરીરનો ત્યાગ કરે છે. તેથી તેઓની બાબતમાં આયુષ્ય સંબંધી કાંઈપણ વિચાર કરવાનું રહેતું નથી.
“જેના મનમાં અત્યંત રાગદ્વેષના ઉછાળા પ્રગટે છે. તે વિશ્વમાં લાંબા કાર સુધી જીવવાનું ધારે તો પણ તેનાથી જીવી શકાતું નથી. આયુષ્ય લાંબા કાળ સુધી ધારણ કરવાની જેઓની ઈચ્છા વતે છે તેઓ આત્મજ્ઞાનને પામે છે અને
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ક
આયુષ્યની સેયમતા-નિરૂપકમતા
૩૧૭ કામ, ક્રોધ, માન, માયા, લોભ, વૈર, કલેશ, ભય, શેક, ઈર્ષા વગેરેના જુસ્સાને મનમાં પ્રગટવાને અવકાશ આપતા નથી. તેથી તેઓ આયુષ્યકર્મનાં દલિકોને અનુક્રમે નિયમપૂર્વક ખેરવી શકે છે. મારા ભક્તો મનમાં કષાયોને પ્રકટવા દેતા નથી. જ્ઞાની ભક્તો જાણે છે કે આત્માને ભય નથી, ખેદ નથી, દ્વેષ વગેરે મેહની પ્રકૃતિઓ નથી. ભય અને શેક વગેરેના આવિર્ભાવનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન તે તેઓને હેતું નથી. તેથી આત્મજ્ઞાનના બળવડે જ્ઞાની અને ગીઓ જે આયુષ્ય પર ઘાત થવા ન દે તે લાંબા કાળ સુધી જીવી શકે છે અને વિશ્વના છે પર ઉપકાર કરી શકે છે.
આત્મજ્ઞાનીઓને મરણ અને જીવન પર સમભાવ વતે છે. તેથી તેઓ પૂર્ણાનંદરૂપ પરમાત્માને પામે છે. શારીરિક આઘાતથી આયુષ્ય ઘટે છે, તેના કરતાં માનસિક આઘાતથી એકદમ આયુષ્યને નાશ થાય છે. શરીર અને મનને ઘણે નિકટને સંબંધ છે. તે જ રીતે મનને અને આત્માને પણ અત્યંત નિકટને સંબંધ છે. શરીર અને આત્માને પણ ઘણો નિકટનો સંબંધ છે. કર્મો અને મનને ઘણે નિકટને સંબંધ છે. મન પર ક્રોધાદિકના આવેશની અસર થતાં તરત કાયા અને કર્મ પર અસર થાય છે. કાયા પર અસર થતાં મન પર કઈ પણ બાબતની તારના વેગ કરતાં પણ ઘણી જલદીથી અસર. થાય છે. અજ્ઞ મનુષ્યોને ભય, શેકાદિકની ઘણી અસર થાય છે અને તેઓ ઉપક્રમપ્રયોગે શરીરને વહેલા ત્યજી દે છે.
“જેના મન પર કષાયોની અસર થતી નથી તેનું શરીર, આરોગ્યવાળું રહે છે અને તે દીર્ઘકાળ સુધી જીવી શકે છે, હૃદયમાં જેઓને રાગ, દ્વેષ, ભય, શેકાદિકથી મહા ધ્રાસકો પડતો નથી તેઓ આ ભવના અગર પૂર્વ ભવના બનેલા આત્મજ્ઞાનીઓ અને યોગીઓ છે શુભાશુભ વિચારેથી ક્રિયાઓમાં પ્રવર્તતા શભાશુભ પરિણામોથી શરીરની અને આયુષ્યની ઉત્પત્તિ છે.
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૮
અધ્યાત્મ મહાવીર
જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિને લાંબી કરવી અંગર ટૂંકી કરવી તે શુભાશુભ વિચાર પર આધાર રાખે છે. શુભ પરિણામી વિચારાથી અશુભ કર્મોને શુભ કર્માંના રૂપમાં વર્તમાનકાળમાં ફેરવી શકાય છે. તે જ રીતે ભૂતકાલમાં માંધેલાં શુભ કર્મોને અશુભ પરિણામના બળે અશુભ કર્માંના રૂપમાં ફેરવી શકાય છે. આયુષ્યની ખાખતમાં તેમ જાણુ.
www.kobatirth.org
6
શુભાશુભ પરિણામેાને રાકતાંની સાથે શુભાશુભ આઠે પ્રકારનાં નવીન કઈં પણ ખરૂંધાતાં નથી અને પૂર્વે જે શુભાશુભ કર્મો બાંધેલાં હાય છે તેના પણ આત્મપયોગથી ઉત્કૃષ્ટ દશાએ એક શ્વાસેાવાસમાં નાશ થાય છે. જે આત્માપયાગથી વતે છે. તેના આયુષ્યના ક્રોધાદિકથી ઉપઘાત થતા નથી. મરણ સંબ`ધી શ ́કા કે ભયના વિચારાથી આયુષ્ય ઘટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
આત્મજ્ઞાનીએ મરણ સ`બધી ભય અને શંકાના વિચાર સ્વપ્નમાં પણ કરતા નથી. તેથી તેએ આયુષ્યને! નાશ કરી શકતા નથી. અત્યંત ક્રોધાદિક જે કષાયા છે તે આંતર ઉપઘાતા છે. આત્મજ્ઞાનીએ ક્રોધાદિક કષાયારૂપ ઉપક્રમેાને આત્મજ્ઞાનના ખળથી મનનાં પ્રગટવા દેતા નથી. આંતર ઉપક્રમેાને નિવારવા તે પેાતાના હાથમાં છે. દૈવી આધાતાથી ખચવુ' તે પુણ્ય પર આધાર રાખે છે. આંતર આઘાતા અને બ્રાહ્ય આધાતાથી જેએ ખેંચે છે તેઓ દી કાળપ``ત શરીરને ધારણ કરી શકે છે.' શારીરિક આવેગને રોકવાથી થતી હાનિ :
6 મૂત્ર અને પુરીષ( ઝાડા )ને અત્યંત રાકવાથી અગર તેનુ રાકાણ થવાથી આયુષ્યના ઘાત થાય છે. શ્વાસેાચ્છ્વાસના અત્યંત નિરાધથી આયુષ્યના એકદમ ઘાત થાય છે. જેએ ઝાડાપેશાખની હાજતને શકે છે. તેઓની આંખનુ' તેજ ઘટે છે, તેએ વરાઢિ રાગેાના ભાગ થઈ પડે છે અને અકાળે મરણ
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સેપક્રમતા-નિરુપમતા
૩૧૯ પામે છે.
શ્વાસેરછવાસ અને પ્રાણેને પણ નિધ ન કરવો. હઠયોગમાં પ્રાણને બ્રહ્મરધ્ધમાં રોધ થાય છે. તેથી આયુષ્ય ઘટતું નથી. મર્મસ્થાનમાં ઘા વગેરે લાગવાથી આયુષ્યને નાશ થાય છે. માટે મર્મસ્થાનેનું જેમ બને તેમ રક્ષણ કરવું. મર્મ– સ્થાનમાં આત્માના પ્રદેશ અને પ્રાણશક્તિ વિશેષ પ્રમાણમાં રહે છે. અત્યંત વાયુના પ્રકોપથી આયુષ્યને ઉપઘાત થાય છે. મનુ જે પદ્માસનાદિ આસનોને કરે છે તે તેથી અત્યંત વાયુના પ્રકોપથી બચી જાય છે. અત્યંત વાયુ પ્રકોપ કરનારી વસ્તુઓનું ભક્ષણ ન કરવું. શરીરને અત્યંત શીત લાગવાથી અને તેને ઉપાય નહીં કરવાથી આયુષ્યને નાશ થાય છે. અત્યંત શીતથી શરીરનું રક્ષણ કરવું. અતિ ઉષ્ણતાથી શરીર, પ્રાણુ અને આયુષ્યને નાશ થાય છે, તેથી અત્યંત ઉષ્ણતાથી શરીરને બચાવ કરે. અત્યંત ગરમી કરનારા પદાર્થોનું ભક્ષણ કરવું નહીં તેમ અત્યંત શીતને પ્રકેપ કરનારા પદાર્થોનું પણ ભક્ષણ ન કરવું. અત્યંત પિત્ત પ્રકોપ કરનારા પદાર્થોનું -ભક્ષણ ન કરવું. અત્યંત પિતપ્રકોપથી આયુષ્યને નાશ થાય
છે તથા ઉન્મત્તપણું આવે છે. અત્યંત વાયુના પ્રકોપથી પણ ઉન્મત્તપણું પ્રગટે છે. તેથી હે શતાનીક ! તું સર્વ લોકોને આહારવિહારનું જ્ઞાન મળે એ બંદોબસ્ત કર. અત્યંત કફના પ્રકોપથી આયુષ્ય, પ્રાણ અને શરીરનો નાશ થાય છે. કફ કરનારા પદાર્થોના આહારથી મુક્ત રહેવું. એના અત્યંત ઉદ્રેકથી પ્રાણનો રોધ થાય છે અને અત્યંત મૂંઝવણ થાય છે. આત્મજ્ઞાનીઓ વાયુ, પિત્ત અને કફ કરનારા પદાર્થોનું મા, બાપ કે ગુરુ પાસેથી જ્ઞાન મેળવે છે, જેથી તેઓ દીર્ઘકાલપર્યત જીવવાની શક્તિને પામે છે. કસરત અને વિધિપૂર્વક પ્રાણાયામ કરીને દેહ અને વીર્યનું રક્ષણ કરવું તેમ જ બ્રહ્મચર્યથી -યુક્ત રહેવું એ આયુષ્યની નિયમિતતાને મુખ્ય ઉપાય છે.”
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦ આહાર-વિહારમાં અસંયમથી થતી હાનિ
“અત્યંત આહાર કરવાથી અને અત્યંત વિહાર કરવાથી આયુષ્યના દલિકને એકદમ ઘણે વ્યય થાય છે. આહાર અને વિહારમાં નિયમિત રહેવાથી આયુષ્ય નિયમિત રહે છે.
વિષભક્ષણથી આયુષ્યને ઘાત થાય છે. વિષમય પદાર્થોનું જ્ઞાન કરવું. આહારમાં વિષપ્રયોગ ન થાય તે માટે સાવચેતીથી વર્તવું. સર્પાદિ વિષધર પ્રાણુઓના દંશથી આયુષ્યને ઘાત થાય છે. સર્પાદિકથી સાવચેત રહેવું.
વૃક્ષ પરથી પડવાથી આયુષ્યને ઘાત થાય છે. ગિરિ– પતનથી આયુષ્યને ઘાત થાય છે. ગુસ્સા (કોપ) વગેરે કારણોથી જેઓ વૃક્ષ અગર પર્વત પર ચઢીને મરે છે તથા સમુદ્ર, નદી, સરોવર, કુવા વગેરેમાં પડીને મરે છે તેઓ અકાળે આયુષ્યને ઘાત કરે છે. જીભ કચરીને જેઓ મરે છે. અથવા પેટમાં તલવાર કે કટારી મારીને જેઓ મરે છે તેઓ અકાળે આયુષ્યનો ઘાત કરે છે. જેઓ પ્રિયજનના મરણથી ચિતામાં કૂદી પડીને મરે છે તેઓ અકાળે આયુષ્યને ઘાત કરે છે. પિતાના હાથે પ્રાણને જાણે જઈને નાશ કરવો તે અકાળમરણ છે. મહામારી જેવા રોગોથી અને દૈવી રોગની વિકુર્વણાના ચોગે તેવા રોગોના આક્રમણથી અકાળે મરણ થાય છે. વૈરી. દેવો અને દેવીઓના શક્તિપ્રગથી આયુષ્યને ઘાત થાય છે. મંત્રાદિ દુષ્ટ પ્રયોગથી આયુષ્યને ઘાત થાય છે. રોગકારક હવા અને જળ જ્યાં હોય ત્યા જ્યાં હવા અને જળ દૂષિત થયાં હોય ત્યાંથી દૂર રહેવું અગર તેના સામા ઔષધિ વગેરેના ઉપાય લેવા.
ન પચે એ આહાર તથા અધિક માત્રાવાળો આહાર લેવાથી શરીરમાં રોગને પ્રાદુર્ભાવ થાય છે. સ્વચ્છ હવા નહીં લેવાથી શરીરમાં રોગને પ્રાદુર્ભાવ થાય છે. સૂકી હવા અને
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સેપકમતા-નિરુપકમતા
૩૨૧. વનસ્પતિને સમૂહમાંથી પ્રગટતી હવાથી શરીરનું આરોગ્ય સુધરે છે. મનુષ્યના મુખમાંથી જ્યારે શ્વાસોચ્છવાસ નીકળે છે ત્યારે શ્વાસોચ્છાસદ્વારા જંતુઓ પણ બહાર નીકળે છે. માટે મનુષ્યોની વસ્તી ન હોય અને ઉદ્યાન, જંગલ કે રણ હોય. ત્યાંની હવા ગ્રહણ કરવી.
ગાયનું, બકરીનું દૂધ રોગનિવારક છે. શરીરના આરોગ્યથી મનનું આરોગ્ય પ્રવર્તે છે. વાઋષભનારા સંઘયણથી દીર્ઘકાલપર્યત આયુષ્ય ટકે છે. ઔષધિ, પારદાદિના ક૫થી શરીરનું યૌવન કાયમ રહે છે અને લાંબા કાળ સુધી આયુષ્ય ટકે છે. જે જે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આયુષ્યઘાતક હેતઓ હોય તેથી ભવ્ય લોકોએ દર રહેવું. મનુષ્ય શરીર વારંવાર મળતું નથી. દશ દધ્યાત દુર્લભ એ. મનુષ્યભવ પામીને અને શરીરનું આરોગ્યબળ સાચવીને આત્મધર્મ પ્રગટાવવાની જરૂર છે. બાલ્યાવસ્થાથી મનુષ્ય બ્રહ્મચર્ય— પાલનથી વીર્યની રક્ષા કરીને ઊર્ધ્વરેતા બને, તો તેઓ દીઘ_ કાળપર્યત શરીરને ધારણ કરી શકે છે. માતાપિતાનાં શરીર જેવાં સંતાને શરીર બને છે. પિતાની સંતતિને દીર્ઘકાલીન આયુષ્ય સમર્પવું તે જ્ઞાની અને સમજદાર માબાપ અને ગુરુઓના હાથમાં છે.
રાજ્યલક્ષમીના વારસા કરતાં વીર્યરક્ષાની કેળવણીના કર્મને વારસે અનંતગુણે ઉત્તમ છે. શરીરમાં વીર્યનું સંરક્ષણ થવાથી ગની સિદ્ધિ થાય છે. માબાપે પુત્રોનાં અને પુત્રીઓનાં શરીરનું આરોગ્ય વધે એવું શિક્ષણ આપવું તેમ જ તેમને આયુષ્યને ઘાત થનારા હેતુઓનું શિક્ષણ પણ આપવું. આયુષ્યના ઘાતથી બચવાના ઉપાયાનું શિક્ષણ આચારમાં ઉતારવું અને એ પ્રમાણે પ્રવર્તવું તે જૈનધર્મ છે, અને એ પ્રમાણે પ્રવર્તનાર જેને છે. તેઓ દુનિયાદારીમાં અને ધર્મ-કર્મ કરવામાં બળવંત
૨૧
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
અધ્યાત્મ મહાવીર
અને વિઘ્નાને જીતનારા સત્ય ને અને છે. શરીરની પુષ્ટિ સાત્ત્વિક આહારથી કરવી. આત્માની પૂર્ણ શુદ્ધતા કરવામાં શરીરની અત્યંત ઉપચાગિતા છે, એમ જાણી તેને સદુપયેગ કેરવા, પણું હું શતાનીક! શરીર તે જ આત્મા છે' એવા દેહાધ્યાસ ન રાખવા.’
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. કર્મનું સ્વરૂપ
શતાનીકે પૂછ્યું, “હે પરમેશ્વર મહાવીરદેવ! આ જન્મનાં કરેલાં કર્મો આ જન્મમાં ભગવાતાં હશે કે અન્ય જન્મોમાં? છેલ્લા જન્મમાં કેવળજ્ઞાન પામીને આત્મા પોતે પરમાત્મા બને છે, તે છેલલા ભવમાં પૂર્વના અનેક જન્મોનાં શુભાશુભ કર્મો હિોય છે કે નથી લેતાં? અને જો હોય તો તે નિકાચિત કર્મો હોય છે કે અનિકાચિત કર્મો? નિકાચિત કર્મો શરીરદ્વારા ભગવાય કે મનદ્વારા ભગવાય? નિકાચિત કર્મોને ભોગવ્યા વિના તેને નાશ થાય કે ન થાય ? તેને ખુલાસો કરશે.'
પરમેશ્વર પરબ્રહ્મ મહાવીરદેવે સ્વભક્ત શતાનીક રાજાને કહ્યું કે, “હે શતાનીક! ચરમભવમાં અનેક જન્મનાં શુભાશુભ કર્મો હોય છે. તેમાં કેટલાંક ઘાતી કર્મો હોય છે અને કેટલાક અઘાતી કર્મો હોય છે. ઘાતી અને અઘાતી અને કર્મો નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારનાં છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩) મેહનીય અને (૪) અંતરાય એ ચાર ઘાતી કર્યો છે. જે ગુણોને કર્મો ઘાત કરે છે તે ઘાતી કર્મો છે અને જે ગુણોનો ઘાત કરતાં નથી તે અઘાતી કર્મો છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર કર્મો અઘાતી કર્મો છે. મનુષ્ય જીવનના કેટલા સમય પર્યત અઘાતી કર્મો ભેગવવાં પડે છે.
જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ છે, દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે, વેદનીય કર્મના બે ભેદ છે, મેહનીય કર્મના અડ્ડ
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
અધ્યાત્મ મહાવીરૂ વીસ ભેદ છે, આયુષ્યકર્મના ચાર ભેદ છે, નામકર્મના એકસો ત્રણ ભેદ છે, ગોત્રકર્મના બે ભેદ છે અને અંતરાયકર્મના પાંચ ભેદ છે. સર્વ મળીને આઠ કર્મની ઉત્તરપ્રકૃતિના એકસો અઠ્ઠાવન ભેદ છે. છેલ્લા જન્મમાં આઠે કર્મ હોય છે. જ્ઞાન અને ધ્યાનથી કર્મને નાશ થાય છે. આત્માના ગુણપર્યાયનું સ્વરૂપ વિચારતાં આત્માની શુદ્ધિ થાય છે. છેલ્લા જન્મમાં ઘાતી કર્મ અને અઘાતી કર્મ ભગવાય છે તથા ઘાતી અને અઘાતી કર્મને નાશ થાય છે. કેટલાંક કર્મો શરીર દ્વારા ભેગવવા પડે છે અને કેટલાંક કર્મો મનદ્વારા ભેગવવાં પડે છે. મન અને વાણી દ્વારા આત્મા કૃત શુભાશુભ કમેને ભોગવે છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું નિકાચિત કર્મ છે. જ્ઞાન અને ધ્યાનથી જઘન્ય અને મધ્યમ એમ બે પ્રકારનાં નિકાચિત કર્મોનો ક્ષય થાય છે અને તે ભોગવવાં પડતાં નથી. ઘાતી કર્મના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે અને તેને જ્ઞાન, ધ્યાન અને સમાધિના બળથી. નાશ થાય છે. શુભ કર્મોથી શાતા વેદનીય પરિણામને ભેગ થાય છે, અને અશુભ કર્મોના ઉદયથી અશાતા, દુઃખ પરિણતિને ભોગ થાય છે.
“ઘાતી કર્મના નાશથી કેવળજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મના નાશથી સર્વજ્ઞતા પ્રગટે છે. દર્શનાવરણીય કર્મના નાશથી અનંત દર્શન પ્રગટે છે. મેહનીય કર્મના નાશથી સંપૂર્ણ નિર્મોહતા–વીતરાગતા પ્રગટે છે. અંતરાય કર્મને નાશથી પાંચ પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ પ્રગટે છે. વેદનીય કર્મના નાશથી આત્મા પોતાના સત્ય પૂર્ણાનંદને અનુભવ કરે છે. આત્મા અનંત સુખને ભોગ કરે છે તેમાં વેદનીય કર્મના નાશથી કઈ પ્રકારની બાધા આવતી નથી. આયુષ્ય કર્મના નાશથી જન્મમૃત્યુની કેદમાંથી મુક્તપણે થાય છે
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૨૫ અને આત્મા કાલાતીત બને છે. નામકર્મના નાશથી આત્માનું અરૂપીપણું પ્રગટ થાય છે અને પુદ્ગલ દ્રવ્યના રૂપીપણાની આત્મા પર અસર રહેતી નથી. ગે2કર્મના નાશથી ઉચ્ચ અને નીચપણું વેદાતું નથી અને તેથી આત્મા શુદ્ધતાને અનુભવે છે. નિકાચિત ઘાતી કર્મોને મનદ્વારા આત્મા વેદે છે. નિકાચિત કર્મોને કૈક જ્ઞાનીઓ ભોગવ્યા વિના સત્તામાંથી ઉખેડી નાખે છે. ઉત્કૃષ્ટપણે બાંધેલાં કેટલાંક નિકાચિત અઘાતી કર્મોને શરીર તથા મનદ્વારા ભેગા થાય છે. વેદનીય કર્મનો શરીર દ્વારા મનથકી ભેગા થાય છે. નામકર્મની કેટલીક પ્રવૃતિઓને મનદ્વારા ભોગ થાય છે અને કેટલીક શરીરાદિ રૂપે બને છે. ત્રિકમને મનદ્વારા સુખ–દુઃખરૂપ ફળથી ભોગ થાય છે.
“કેવળજ્ઞાન પ્રગટતાં ચાર અઘાતી કર્મ બાકી રહે છે. ક્ષેત્રપ્રકૃતિઓનો ક્ષેત્ર દ્વારા ભોગ થાય છે અને ગતિપ્રકૃતિને ગતિદ્વારા ભેગા થાય છે. શરીર મારફત શુભાશુભ કર્મને સુખ-દુઃખરૂપ પરિણતિથી ભેગા થાય છે. આત્મજ્ઞાન પ્રગટયા પછી પૂર્વનાં પ્રારબ્ધ કર્મોને ભોગ ભેગવવો પડે છે અને તે ભોગથી સુખ–દુઃખરૂપ ફળને રસ અનુભવ્યા બાદ તે કર્મો ખરી જાય છે. કાળાં વાદળ વરસ્યા બાદ જેમ પછીથી વીખરાઈ જાય છે અને સર્વથા ટળી જાય છે તેમ ઉદયમાં આવેલાં પુણ્યકર્મ અને પાપકર્મ પિતે મનદ્વારા સુખ-દુઃખરૂપ ફળને રસ દેખાડીને પછીથી વીખરાઈ જાય છે.
“જીવન્મુક્ત દશામાં અઘાતી કર્મ ભેગવવાં બાકી રહે છે. વીતરાગદશા તે જ જીવન્મુક્તદશા છે. નિકાચિત અને અનિકાચિત બને પ્રકારનાં ઘાતી કર્મોને સમયે સમયે ગુણના આચ્છાદનરૂપ ભેગા થાય છે. અઘાતી કર્મોનો તીવ્ર દઢ ઉદય તે જ પ્રારબ્ધ છે. બન્ને પ્રકારનાં ઘાતી કર્મ અંતમુહૂર્તમાં ક્ષય પામે છે. કાચી બે ઘડીમાં ઘાતી કર્મના ઉત્કૃષ્ટ ધ્યાનથી નાશ થાય છે. જ્ઞાન-ધ્યાન આગળ ઘાતી કર્મનું બિલકુલ
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
અધ્યામ મહાવીર જેર ચાલતું નથી. કોટિભવનાં ઘાતી કર્મોને કાચી બે ઘડીમાં નાશ થાય છે. ઘાતકર્મની કેટલીક પ્રવૃતિઓને સ્વપ્નમાં દેખાતા દશ્યની પેઠે પ્રદેશદય થાય છે. શરીર દ્વારા કર્મને પ્રદેશેાદય થતો નથી. મનથકી સૂક્ષ્મપણે પ્રદેશદય અવ્યક્ત, સ્વપ્નપરિણામની પેઠે કેટલીક પ્રવૃતિઓને થાય છે. કેટલીક પ્રકૃતિઓ મનમાં કોઈ જાતનો શુભાશુભ પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય રસહીન થઈને એકદમ નષ્ટ થઈ જાય છે.
“જેમ જેમ કર્મપ્રકૃતિઓ ટળે છે તેમ તેમ આત્માના: ગુણે ખીલે છે. જે જે ગુણે પ્રકટે એટલે તે ઉપરથી જાણવું કે તે તે કર્મો ખર્યા. આત્માની શ્રદ્ધા થાય એટલે સમજવું કે મિથ્યાત્વમેહનીય ટળ્યું કે ઉપશમ્યું. દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા એવી શુદ્ધ થાય કે પછીથી કદાપિ શંકા અથવા વિભ્રમ ન થાય, તો એવો નિશ્ચય થતાં સમજવું કે શુદ્ધ અને ક્ષાયિક સમ્યકત્વ પ્રગયું. વેદનો વિકાર ન થાય એટલે વેદકર્મ ખર્યું એમ જાણવું. જે જે અંશે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે અંશે જ્ઞાનાવરણ ખયું એમ જાણવું. એમ સર્વ પ્રકારના ગુણોના આવિભાવમાં વિવેકથી જાણ. મનમાં રાગદ્વેષ ન પ્રગટે એટલે વીતરાગ અહંત દશા પ્રગટી એમ નિશ્ચયતઃ જાણ.
આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધ પરિણામના ઉપગથી પ્રવર્તે છે અને મનદ્વારા શુભાશુભ પ્રારબ્ધ કર્મ ભગવે, પરંતુ તે વખતે શુભાશુભ પરિણામ ઉત્પન્ન ન થાય તથા શરીર-મન-કર્મમાં તટસ્થ સાક્ષીભાવ રહે એટલે જાણવું કે ગૃહસ્થાશ્રમમાં અગર ત્યાગાશ્રમમાં આત્મા પોતે પરમાત્મરૂપ મહાવીરદેવ બને છે અને ઘાતકર્મને સર્વથા નાશ થયે છે, એમ શતાનીક રાજન ! જાણ. શુભાશુભ પરિણામ વિના આત્મસાક્ષીએ પ્રવર્તવું તે જીવન્મુક્ત પ્રભુ દશા છે.” બંધ અને મોક્ષ :
પ્રભુ મહાવીરદેવે શતાનીકને કહ્યું કે, “અષ્ટ પ્રકારનાં
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૨૭ કર્મથી અલિપ્ત રહેવા માટે જ્ઞાન અને વૈરાગ્ય ધારણ કર. આત્મજ્ઞાનીઓની સેવાભક્તિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. સાધુસંતોની સંગતિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. જ્ઞાનીઓની નિંદા, હેલના, અપમાન કરવાથી જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. મારા સદુપદેશે તરફ તિરસ્કાર, દ્વેષ, અસત્ય ખંડનની લાગણી પ્રવર્તતાં જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. જે લેકે આત્માના સ્વરૂપને વિચાર કરે છે તેઓ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને નાશ કરે છે. જેઓ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા ધારણ કરે છે. અને પાપકર્મથી અલિપ્ત રહે છે તેઓ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી બંધાતા નથી. જેઓ શ્રુતજ્ઞાનની આશાતના કરે છે તેઓ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મથી બંધાય છે.
જેઓ આત્મા, પુનર્જન્મ, કર્મ વગેરેનું ખંડન કરી નાસ્તિકપણું સ્વીકારે છે તેઓ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મને બાંધે છે. પુણ્યકર્મ કરવાથી શાતા વેદનીય કર્મ બંધ થાય છે. પુણ્યકર્મ સુવર્ણની બેડી સમાન છે અને પાપકર્મ લેહની બેડી સમાન છે. પુણ્યકર્મને રસ શેરડીના રસ સમાન છે અને પાપકર્મને રસ કડવા લીંબડાના રસ સમાન છે. પુણ્યકર્મ બાગ સમાન છે અને પાપકર્મ વિષ્ટાના કુંડ સમાન છે. પુણ્યકર્મથી શુભ સંગોની અને ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને અશુભ પાપકર્મથી દુઃખદાયક સંગેની અને અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. પુણ્યકર્મથી શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલપર્યાની પ્રાપ્તિ થાય છે. પુણ્યકર્મથી સાંસારિક સર્વ જાતનું સુખ મળે છે અને પાપકર્મથી સર્વ પ્રકારનાં દુઃખની પ્રાપ્તિ થાય છે.
દેવ-ગુરુ-ધર્મની સેવાભક્તિ કરવાથી અને દયા વગેરે પારમાર્થિક કાર્યો કરવાથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
અધ્યાત્મ મહાવીર છે અને કર્મોની નિર્જરા થાય છે સાધુઓને દાન દેવાથી પુણ્ય થાય છે. ચતુર્વિધ સંઘની સેવાભક્તિ કરવાથી પુણ્ય અને નિર્જરા થાય છે. જૈન ધર્મની સેવાભક્તિ કરવાથી પુણ્ય અને નિર્જરા થાય છે. ઋષિમુનિઓને દાન દેવાથી પુણ્ય અને નિર્જરા થાય છે.
‘હિંસા, જઠ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, જુલમ, અન્યાય, પાખંડ વગેરે પાપકર્મો કરવાથી અશુભ કર્મને બંધ થાય છે અને તેથી અશાતા(દુઃખ)ને ભેગા થાય છે.
જ્ઞાનીને શુભ કર્મો કરતાં મોક્ષની ઈચ્છાએ નિજ રા થાય છે. પૌગલિક સુખની ઇચ્છાથી શુભ કર્મો કરતાં પુણ્યબંધ થાય છે. પુણ્યબંધથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. જ્યાં સુધી શરીર છે અને વિશ્વના કોની સાથે ઉપગ્રહસંબંધ છે ત્યાં સુધી જીવન્મુક્તોને શુભ પારમાર્થિક કાર્યો કરવાનો અધિકાર છે. જ્ઞાની અને જીવન્મુક્તો શુભ કર્મો કરવાથી શુભ કર્મને બંધ કરતા નથી, પરંતુ તેથી તેઓ અઘાતી પ્રારબ્ધકર્મોને વેદીને નિજરે છે.
પુણ્ય કર્મ છાયા સમાન છે અને પાપ કર્મ તડકા સમાન છે. જ્ઞાનીઓને મન-વાણુ-કાયાની પ્રવૃત્તિથી કર્મ બંધાતું નથી. તેઓ અનંતગણુાં કર્મોને ખેરવે છે અને અલ્પતર કર્મને બાંધે છે. એક અનાજના કોઠારમાંથી પ્રતિદિન ઘણું અનાજ કાઢવામાં આવે અને મૂઠી મૂકી અનાજ ભરવામાં આવે તો છેવટે અનાજનો કોઠાર ખાલી થાય છે, તેમ જ્ઞાની આત્મા શાતા અને અશાતાને સમભાવે ભોગવવા છતાં અનંત કર્મને નિર્જરી તેનો નાશ કરે છે. તે અઘાતી અહપ કર્મ બાંધે છે
અને તેનો પણ હૃદયમાં નહીં આવતા સત્તામાંથી નાશ કરે છે. સાંસારિક સુખમાં સુખબુદ્ધિ રહેતી નથી ત્યારે પુણ્યકાર્યોને સ્વાધિકારે કરવામાં આવે છે, છતાં તેમાં નિષ્કામ પણું રહે છે.
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૨૯ નિષ્કામબુદ્ધિથી સ્વાધિકારે બ્રાહ્મણ અને શૂદ્ર જે જે કર્મો કરે છે તેમાં તે કર્મબંધથી નિર્લેપ રહે છે.” મેહનું સ્વરૂપ:
શાતા અને અશાતા ભગવતાં જે રાગદ્વેષરૂપ મેહ થાય છે તો તેથી મેહનીય કર્મ બંધાય છે. મેહનીય કર્મના બે ભેદ છે: દ્રવ્યમહનીય અને ભાવમોહનીય. તેમાં પુદ્ગલસ્કંધપ્રકૃતિરૂપ દ્રવ્યમેહનીય છે અને રાગદ્વેષાત્મક પરિણતિરૂપ ભાવમોહનીય કર્મ છે. ભાવમોહનીયની પરિણતિના બળે દ્રિવ્યમેહનીય કર્મ બંધાય છે. ભાવમેહથી આઠે કર્મનો બંધ થાય છે. મનુષ્ય ખાધેલા ખેરાકને પેટમાં ઉતારે છે. તે ખોરાક રુધિર વગેરે સાત ધાતુના રૂપમાં અલ્પ–બહુ અંશે પરિણમે છે. તેમ મેહથી ગ્રહણ કરેલ કર્મવર્ગણાઓ પણ આઠ કર્મની પ્રકૃતિરૂપે પરિણમે છે. ભાવમેહના નાશથી આઠે કર્મને નાશ થાય છે. રાજાને નાશ થતા જેમ સૈન્યને પરાભવ નાશ થાય છે તેમ મેહના નાશથી અન્ય સર્વ કર્મને નાશ થાય છે.
ભાવમેહને નાશક ખરેખર આત્મજ્ઞાનપગ છે. ભાવહ પ્રગટવાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનથી મેહને પ્રાદુર્ભાવ થાય છે. તેની આગળ જેમ અંધકાર ટકતું નથી તેમ આત્મજ્ઞાન આગળ મેહની પરિણતિ પ્રગટી શકતી નથી.
મોહના બે ભેદ છેઃ દર્શનમોહ અને ચારિત્રમેહ, તેમાં દર્શનમોહથી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા થતી નથી. સમકિત મોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય એ ત્રણ દર્શનમેહનીયની પ્રકૃતિઓ છે. સમકિત મેહનીયથી આત્માદિ તમાં શંકા પ્રગટે છે. મિશ્ર મેહનીયથી ધર્મ અને અધર્મ સરખા લાગે છે અને સત્ય દેવ-ગુરુ-ધર્મનો નિશ્ચય થત નથી. મિથ્યાત્વ મેહનીય કર્મ થી આત્માનું વિપરીત જ્ઞાન થાય છે. કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
અધ્યાત્મ મહાવીર બુદ્ધિ પ્રગટે છે મિથ્યાત્વ મોહથી વિપરીત બુદ્ધિ થાય છે. તેનાથી અધર્મમાં ધર્મની, સત્યમાં અસત્યની અને અસત્યમાં સત્યની બુદ્ધિ થાય છે.
સદ્ગુરુની સંગતિથી મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને સમ્યકત્વમેહનીયનો નાશ થાય છે. મારી આજ્ઞાને સત્યભાવે નિશ્ચય પ્રગટતાં મિથ્યાત્વનાં દલિકે રહેતાં નથી. જવર
જ્યાં સુધી શરીરમાં હોય છે ત્યાં સુધી ભેજનની ઈચ્છા થતી નથી અને જ્યારે ખરેખરી ભૂખ લાગે છે ત્યારે શરીરમાં જવર હોતો નથી. દેવ-ગુરુ-ધર્મની પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે ત્યારે દર્શનમેહનીય કર્મ રહેતું નથી. આત્મા, દેવ, ગુરુ અને ધર્મની જ્યાં સુધી હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી ત્યાં સુધી દર્શન મેહનીય છે, એમ જાણ દશમેહનીયનો નાશ કરવા પ્રયત્ન કરે.
આભા સંબંધી ષસ્થાનકને વિચાર કરવાથી દર્શનમેહનીય કર્મને નાશ થાય છે. વિશ્વ અનાદિ અનંત છે. જડ અને ચેતન એ બે તત્ત્વનું સંપૂર્ણ વિશ્વ છે. આત્મામાં ચેતનાશક્તિ છે અને જડમાં ચેતનાશક્તિ નથી. અનાદિકાળથી ચેતન અને જડ એ બે તત્વ છે. ચેતનથી જડની ઉત્પત્તિ થતી નથી અને જડથી ચેતનની ઉત્પત્તિ થતી નથી. કર્મ રહિત આત્મા તે જ ઈશ્વર છે. જડ-ચેતનમય વિશ્વને કર્તાહર્તા કોઈ ઈશ્વર નથી. શુદ્ધાત્મારૂપ ઈશ્વરથી જડની તેમ જ ચેતનની ઉત્પત્તિ થતી નથી. એવો તેનો સ્વભાવ છે. જગતની રચના કરવાનું ઈશ્વરને કંઈ પ્રયોજન નથી, તેમ અન્ય જીના કર્મોને ન્યાયકર્તા તથા ન્યાય કરીને સુખ–દુઃખ દેનાર ઈશ્વર નથી. ભક્તિની દષ્ટિએ મારામાં વિશ્વકર્તાદિને આપ ભક્ત લેકે વડે કરાય છે, પણ તે જ્ઞાનદષ્ટિએ સત્ય નથી. તત્ત્વદષ્ટિએ જોઈએ તો શુદ્ધાત્મા પરમેશ્વર વસ્તુતઃ જગતના કર્તા-હર્તા નથી. તેથી મારામાં જગતનું કર્તાહર્તાપણું માનવું તે અજ્ઞાન
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૩૧ છે, અને અજ્ઞ ભક્તો તેવું કર્તાહર્તાપણું ઈશ્વરમાં જ્યાં સુધી માને છે ત્યાં સુધી તેઓ દર્શનમોહનીય કર્મથી મુક્ત નથી.
સર્વે જીવો કંઈ ઈશ્વરના અંશ નથી તેમ જ જડતત્ત્વ પણ કંઈ ઈશ્વરના અંશરૂપ નથી. સર્વ જીવોને આત્મા એક નથી. પ્રેમની, સંપની તથા સત્તાની દષ્ટિએ સર્વ જીનો આત્મા એક ગણાય છે, પરંતુ વસ્તુતઃ જ્ઞાનદષ્ટિએ પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્મા છે. એવા અનંત આત્માઓ કર્મસહિત છે. - “અજ્ઞાન અને મહિના પરિણામે આત્મા કર્મને કર્તા છે અને જ્ઞાનના પરિણામે આત્મા પિતાના શુદ્ધાત્મસ્વરૂપો કર્તા અને કર્મને હર્તા છે. સર્વ કર્મને નાશથી આત્મા પોતે જ પરમાત્મા, સિદ્ધ, બુદ્ધ બને છે. એ શુદ્ધ નિશ્ચય થતાં સમ્યજ્ઞાન પ્રગટે છે. તેથી સાપેક્ષપણે સર્વ વસ્તુઓનું જ્ઞાન થાય છે અને ભિન્ન ભિન્ન દષ્ટિએથી થતું અજ્ઞાન ટળી જાય છે.
“આત્મા છે, કર્મ છે, આત્મા અને કર્મને અનાદિસંબંધ છે, આત્મા કર્મને કર્તા અને તેનો હર્તા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે—એ જેને અનુભવાત્મક નિશ્ચય થાય છે તેને સમ્યજ્ઞાન પ્રગટે છે. સમ્યજ્ઞાન પ્રગટતાંની સાથે જ મિથ્યાત્વમેહનીયને નાશ થાય છે. આત્માના શુદ્ધ પર્યાય થવા તે જ મોક્ષ છે. આત્મામાં મોક્ષ છે અને તેને પ્રગટકર્તા પણ આત્મા જ છે. આત્માની સાથે લાગેલાં જે કર્મનાં દલિકો છે તે જ આવરણ છે. આત્માની સાથે સંયેગી થયેલાં જે કર્મો છે તે આત્માની અપેક્ષાએ અસત્ છે અને પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ પરમાણુત્કંધરૂપ સત્ છે.
આત્માની સાથે કર્મ લાગ્યાં નથી, કર્મ જડ નથી, પણ ભ્રાંતિરૂપ છે એમ કેટલાક વાદીઓ માને છે. તે શુષ્ક જ્ઞાની તથા વસ્તુતઃ અજ્ઞાની છે.
આત્માની સાથે કર્મ છે અને તે અનાદિકાળથી છે.
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૨
અધ્યાત્મ મહાવીર
આત્મજ્ઞાન અને ચારિત્ર પ્રગટતાં એ કના નાશ થાય છે એમ જે અપેક્ષાએ જાણે છે તે સમ્યગ્દષ્ટિ અને સભ્યજ્ઞાની છે. તેને સંગ કરવાથી અજ્ઞાની લેાકેા સભ્યજ્ઞાનને પામે છે અને મિથ્યાત્વબુદ્ધિના નાશ કરે છે.
દનમેાહ :
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દનમેહનીયના ઉપશમ, ક્ષયાપક્ષમ અને ક્ષયથી ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પ્રગટે છે. સાધુની સતિ દનમે હનીયના નાશ કરનાર છે. આત્મજ્ઞાનીઓની સંગતિ કરવાથી અને તેના વિનય કરવાથી સમ્યગ્દષ્ટિના પ્રકાશ થાય છે. દનમેાહના વિનાશથી સમ્યગ્દર્શન થાય છે. તેથી સાપેક્ષદષ્ટિએ તત્ત્વના મેધ થાય છે અને સર્વ પ્રકારના અજ્ઞાનથી પ્રગટેલા કદાગ્રહેાના નાશ થાય છે. દશ નમેાહાવરણથી સત્યના પરિપૂર્ણ પ્રકાશ થતા નથી.
વિશ્વમાં જો સર્વ જીવાની સાથે દર્શનમે હાવરણ ન હેાત, તા અનેક મત, પંથ, સંપ્રદાય, દન, ધર્મ એમ કાગ્રહથી અનેક ભેદ અને દોષો પ્રગટે છે તે ન પ્રગટત, એમ શતાનીક રાજા ! તું જાણુ. દનમેાહથી અનેક પદાર્થોના ધર્મો સમજવામાં ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન મતભેદ્ય થાય છે. દશ નમેહનીયથી આત્માનું સ્વરૂપ સમજવામાં લેાકેાને એકસરખા અનુભવ આવતા નથી. દર્શનમેાના સંપૂર્ણ વિનાશ જેઓએ કર્યો છે એવા હતા જ્ઞાનીઞાના આત્માને એકસરખા અનુભવ જણાય છે. આત્માને સમ્યક્ અનુભવ પ્રગટયો એટલે સમજવુ` કે દનમેાહના વિનાશ થયા છે. દર્શનમેાહના અભાવે ભિન્ન ભિન્ન દન, મત, ધર્મ અને સંપ્રહાયની માન્યતાત્રેામાં તથા તેનાં સાધનામાં જેટલું સત્ય હોય છે તેટલું સત્યરૂપે જણાય છે અને જેટલું અસત્ય હાય છે તે અસત્યરૂપે જણાય છે. તેનાથી મત કે સંપ્રહાયમાં પક્ષપાતદૃષ્ટિ રહેતી નથી. દર્શનમેાહના વિનાશથી મિથ્યાત્વબુદ્ધિના નાશ થાય છે. સમ્યગ્દષ્ટિને મિથ્યા
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૩૩. શાસ્ત્રો પણ સમ્યકરૂપે પરિણમે છે. સમ્યગ્દષ્ટિ જેને જે વાંચે છે, જે શ્રવણ કરે છે અને જે તત્વચિંતવન કરે છે તેમાં સમ્યગ્દષ્ટિ હોવાથી સાપેક્ષાએ સત્યને ગ્રહણ કરે છે. શંખ પંચવણું મૃત્તિકાનું ભક્ષણ કરે છે અને તેને તે વેતરૂપે પરિણાવે છે, તેમ દર્શનમેહના વિનાશથી સમ્યગ્દષ્ટિ એવે આત્મજ્ઞાની વિશ્વમાં પ્રવર્તતાં સર્વ પ્રકારનાં મિથ્યાત્વાદિક શાને, મતોને અને ધર્મોને સમ્યગ્દષ્ટિથી સમ્યપણે પરિણમાવે છે અને મિથ્યાત્વને દૂર કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ સર્વત્ર સાપેક્ષ શક્તિમાન રહે છે. તેને કોઈ પણ પ્રતિબદ્ધ કરવાને શક્તિમાન થતું નથી.
દર્શનમહોદયથી વિશ્વવત જીવોને અનાદિકાળથી વિચારભેદ અને ધર્મભેદ વર્તે છે. અનાદિકાળથી જ્ઞાન અને અજ્ઞાન બન્ને સાથે વિશ્વમાં પ્રવર્તે છે. અનાદિકાળથી સર્વધર્મ સંબંધી ભિન્ન ભિન્ન દષ્ટિઓ અનેક રૂપાંતરોથી પ્રવર્તે છે. તેનું કારણ દર્શનમેહ છે.
શત અજ્ઞાનીઓને શત મતભેદ છે અને શત જ્ઞાની. ઓને એક મત હોય છે. દર્શનમેહ જેમ જેમ ટળે છે તેમ તેમ સત્ય આત્મતત્વનો પ્રકાશ થાય છે, મિથ્યા શા અને સમ્યક્ શાસ્ત્રો અનાદિકાળથી પ્રગટે છે અને વિલય પામે છે. દર્શનનેહથી અનેક અસત્ય મત અને પંથે પ્રવર્તે છે. દર્શન મેહનો નાશ થવાથી આત્માદિ તને સમ્યક્ પ્રકાશ થાય છે. સૂર્ય પરથી વાદળ વીખરાતાં જેમ સૂર્યબિંબને યથાર્થ પ્રકાશ થાય છે, તેમ દર્શન ઉપર આવેલા મેહના વિનાશથી આત્માદિ તને સત્ય પ્રકાશ થાય છે.
સમ્યગ્દષ્ટિથી ધર્મને ધર્મ તરીકે બંધ થાય છે અને અધર્મને અધર્મ તરીકે બંધ થાય છે. સમ્યગ્દષ્ટિથી અનેક અપેક્ષા વડે આત્મતત્ત્વને પ્રકાશ થાય છે અને તેથી સર્વ
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
અધ્યાત્મ મહાવીર
દના અને ધર્મોમાં સાપેક્ષાએ જે જે સત્ય હૈાય છે તેના
મેધ થાય છે.'
ચારિત્રમાહ :
ચારિત્રમેાહના નાશથી ચારિત્ર પ્રગટે છે. ક્રાધ, માન, માયા અને લાભ એ ચાર કષાય છે. અનંતાનુબંધી ક્રાધ, માન, માયા, લાભ, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લાલ; પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લાભ અને સંજવલન ક્રોધ, માન, માયા, લાંભ——એમ કષાયના સાળ ભેદ છે, નાકષાયના નવ ભેદ છે. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસકવેદ એ ત્રણ પ્રકારના વેદ છે, તેમ જ હાસ્ય, રતિ, અતિ, ભય, શાક અને દુગંછા એ છ મળી નવ નાકષાય છે. નવ નાકષાય અને સાળ કષાય મળી ચારિત્રમેાહનીયના પચીસ ભેદ છે, કષાયાનું સ્વરૂપ વિચારવાથી કષાયમેહનો નાશ થાય છે. આત્માના પૂર્ણ આનંદ તે શુદ્ધ નૈશ્ચયિક ચારિત્ર છે. વ્યાવહારિક ગુણા તે વ્યાવહારિક ચારિત્ર છે. પ્રશસ્ય ચારિત્રમેાહ અને અપ્રશસ્ય ચરિત્રમાહ એમ બે પ્રકારે માહ છે.
· દેવ, ગુરુ અને ધર્માર્થ જે માને સાપેક્ષ સાધન તરીકે વાપરવામાં આવે છે તે પ્રશસ્ય મેહુ છે. આત્મા વિના અને દેવ-ગુરુ-ધર્મના સાધન વિના અન્ય જડ વસ્તુઓમાં જે મેહપ્રકૃતિને વાપરવામાં આવે છે તે અપ્રશસ્ય માહુ છે. ચારિત્રમેાહના શુભાર્થે ઉપયાગ તે પ્રશસ્ય માહ છે અને અશુભાથે મેાહના ઉપયાગ કરવા તે અપ્રશસ્ય માહુ છે. પ્રશસ્ય ધર્મ – રાગાદિથી તીથ કરાદિ પદની પ્રાપ્તિ થાય છે.
· હ્રયા આદિ પ્રશસ્ય રાગજન્ય પરિણામ છે અને તેથી સમ્યગ્દષ્ટિને પુણ્યાનુબંધીપુણ્યના અંધ થાય છે. વ્યવહારે ધ ને અતિક્રમણ નહી કરનારા માહ તે ધમ્ય મોહ છે. અને તેથી વિપરીત જે મોહ છે તે અધ મોહ છે. વ્યવહારનીતિ
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્મીનું સ્વરૂપ
પ
આદિ દૃષ્ટિએ ધર્માં મોહનુ ગૃહસ્થ લેાકેાને સાપેક્ષાએ આદરત્વ છે. નિષ્કામભાવે સવ દેહીના આત્માઓ પર જે રાગ થાય છે તે ધમ્ય પ્રેમ છે. સેવા, ભક્તિ, ઉપાસના, કર્મ માર્ગાદિમાં જે સાપેક્ષ ષ્ટિએ રાગ અને તેમના વિરોધીઓમાં જે દ્વેષ થાય છે તે પ્રશસ્ય કષાય છે પ્રશસ્ય કષાયના ચેાગથી અપ્રશસ્ય કષાય ઉપશમ થાય છે. ચારિત્રમેહના નાશ થવાથી પરિ પૂર્ણ આત્મશુદ્ધિ પ્રગટે છે. સેવાભક્તિના પ્રતાપે અને સદ્ગુરુના સમાગમથી સત્યજ્ઞાન પ્રગટે છે. અપ્રશસ્ય અને અધમ્ય કષાયાને પ્રથમ પ્રશસ્ય અને ધર્માં કષાયાના રૂપમાં પરિણમાવવા માટે સદ્ગુરુની અને સંતાની સેવાભક્તિ કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
બાહ્ય સાધનમાં નહી મૂઝાતાં કષાયાના નાશ કરવા તરફ વિશેષ લક્ષ્ય દેવું. ધનાં સાધનામાં પ્રવૃત્તિ તે ખાદ્ય ચારિત્ર છે. બાહ્ય ચારિત્રમાં સર્વ ચારિત્રીએ અને ત્યાગીઓના એકસરખા મેળ રહેતા નથી, પરંતુ બાહ્ય ચારિત્રનાં સાધનાથી કષાયથી મુક્ત થવામાં સર્વ જ્ઞાનીઓના એકસરખા અભિપ્રાય છે. તેથી ત્યાગનાં માહ્ય સાધનામાં જ્ઞાનીએ સાધનભેદે ભેદષ્ટિ ધારીને કષાયેા કરતા નથી. કષાયેાથી મુક્ત થવું એ જ માહ્ય ચારિત્રધારકાના ઉદ્દેશ છે. તેથી ભિન્ન ભિન્ન ધર્માંચાર, ક્રિયાલેદ, વેષભેદ અને સંપ્રદાયભેદથી આત્માના ધર્મના ભેદ થતે નથી. તેમ જ બાહ્ય વેષ કે ક્રિયાદિ વ્યવહારધર્મના ભેદોથી કષાયથી મુક્ત થઈ આત્માન ંદરૂપ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવામાં સાપેક્ષપણે વતાં કાઈ જાતના બાહ્ય ભેદ નડતા નથી.
અન તાનુમ ધી કષાય
• વ્યવહારચારિત્ર સંબંધી માહ્ય મતભેદે તે જ્યારે ત્યારે વિશ્વમાં વર્તે છે, પરંતુ કષાયમુક્તતારૂપ ચારિત્ર પ્રાપ્ત કરવામાં વ્યાવહારિક સપ્રદાય, ગચ્છ કે ક્રિયામાં વતાં સાધ્યદેષ્ટિના ઉપયાગે હરકત નડતી નથી.'
જે કષાયેાની પરિણતિનો અંત આવતા નથી અને જે
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
અધ્યાત્મ મહાવીર કષાયથી અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ થાય છે તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ છે.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભને નાશ. થતાં હૃદયમાં દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા-પ્રીતિ પ્રગટે છે, આભવાદ પર સંપૂર્ણ શ્રદ્ધા ચેટે છે, જડ વસ્તુઓના ભોગોમાં સુખ છે એવા જડવાદને મેહ ટળી જાય છે અને આત્મામાં સત્ય સુખ છે એવો દઢ વિશ્વાસ થાય છે. અનંતાનુબંધી કષાયને નાશ થવાથી હૃદયમાં ચારિત્ર અને ત્યાગ પર રુચિ પ્રગટે છે અને સમ્યગ્દર્શન પ્રગટવામાં તેથી ઘણી સહાય મળે છે. અનંતાબંધી કષાયોને નાશ થવાથી સમકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયને નાશ થાય છે. તેનાથી દેવ-ગુરુધર્મની સેવા અને ભક્તિમાં પ્રાણાર્પણ થાય છે તથા ઘણા કાળ સુધી કોધાદિક કષાયની પરિણતિ રહેતી નથી. જેને ક્રોધ પ્રગટે અને તેથી અમુકને નાશ અથવા અશુભ કરવાનું મન થાય, પણ પાછળથી અમુકને નાશ કરવા તથા અશુભ કરવા ઈચ્છા ન રહે તેને નિષ્ફળ ક્રોધ જાણવો. તે પ્રમાણે માન, માયા, અને લાભના પરિણામની પણ નિષ્ફળતા જાણ. કામની પણ તે પ્રમાણે નિષ્ફળતા જાણ.” સમ્યકત્વ?
“અનંતાનુબંધી કષાયને પરિણામ જે વખતે નથી હોતો તે વખતે આત્મા પિતાના સ્વરૂપને અનુભવે છે અને કર્મની દશા પ્રમાણે સર્વ શુભાશુભ થાય છે એમ જાણું શાંત બને છે. તેથી તે વખતે સમ્યગ્દષ્ટિનો ઉપયોગ તા રહે છે. અનંતાનુબંધી કષાયે જે એકવાર અંતર્મુહૂર્ત સુધી ઉપશમે, તે તેથી સંસારમાં ફક્ત અર્ધપગલપરાવર્તકાળ સુધી પરિભ્રમણ કરવાનું બાકી રહે છે. અંતમુહૂર્તપર્યત અનંતાનુબંધી કષાયને એક વાર જ ઉપશમ થવાથી આટલું ફળ મળે છે, એટલું જ નહીં, પરંતુ તેથી બહિરાત્મભાવનો નાશ થાય છે અને આત્મા અપુન
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
કર્મનું સ્વરૂપ બંધક થાય છે. અર્થાત્ એકવાર એ અનંતાનુબંધી કષાયને ઉપશમ માત્ર કાચી બે ઘડી સુધી રહેવાથી ઘાતકર્મની. ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃ કોઈ વખત બંધાતી નથી. અનંતાનુબંધી. કષાય અને મિથ્યાત્વના ઉપશમથી અત્તરાભપદ પ્રાપ્ત થાય છે, અને તેથી પશ્ચાત્ કાચી બે ઘડીમાં ઉત્કૃષ્ટ આત્મલ્લાસના પરિણામે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
“અનંતાનુબંધી કષાચોને વારંવાર ક્ષયોપશમ થવાથી વધારેમાં વધારે પંદર ભવ નહિ તો ત્રણચાર ભવ કરવા બાકી રહે છે. એક જ ભવમાં અનંતાનુબંધીને ઉપશમ કર્યા પછી વારંવાર તેને પશમ થયા કરે છે. ક્ષપશમભાવ દ્વારા તરત ક્ષાયિક ભાવ પ્રગટે છે અને તેથી ઉત્કૃષ્ટ ભંગે કાચી બે ઘડીમાં ઘાતી– કર્મને સર્વથા નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અનંતાનુબંધી. કષાય જ્યારે ટળે છે ત્યારે ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા–પ્રીતિ પ્રગટે છે, જૈન ધર્મની આરાધનામાં પ્રાણાર્પણ થાય છે, જેને પર સેવાભક્તિના ભાવ પ્રગટે છે, ચતુર્વિધ સંઘની સેવાભક્તિમાં પ્રાણાપણ થાય છે. એ પ્રમાણે રુચિ અને યથાશક્તિ પ્રવૃત્તિ થાય એટલે સમજવું કે અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વને નાશ થયો છે.
અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વમેહને કાચી બે ઘડી સુધી ઉપશમભાવ થતાં વીતરાગના જૈન ધર્મ, ગુરુ અને દેવ પર બે ઘડી સુધી પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. પશ્ચાત્ બે ઘડી પછી મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયની પરિણતિ પ્રગટતાં આભાને ધર્મની શ્રદ્ધા રહેતી નથી. એને ઉપશમસમ્યકત્વ જાણવું. એક ભવમાં પાંચવાર ઉપશમ સમ્યકત્વ પ્રગટે છે અને તેથી તેને ત્રણચાર ભવમાં કે વધારેમાં વધારે સાતઆઠ ભાવમાં અસંખ્યવાર પશમ સમ્યકત્વ પ્રગટે છે અને આવરણ– પ્રયોગે પાછું ટળી જાય છે. એક મનુષ્યને એક ભવમાં અસંખ્ય વાર ક્ષયે પશમ સમ્યકત્વ પ્રગટે છે. જિનેશ્વરદેવ, ગુરુ અને
૨૨
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
અધ્યાત્મ મહાવીર ધર્મ પર એક દિવસમાં ઘણીવાર શ્રદ્ધા થાય છે, પુનઃ શંકા થતાં શ્રદ્ધા ટળી જાય છે. પુનઃ પાછી દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધાપ્રીતિ થાય છે. આત્માને પુનર્જન્મ, કર્મસ્વરૂપ, મોક્ષ, ષટુસ્થાનની શ્રદ્ધા આદિની શ્રદ્ધા એક દિવસમાં અનેકવાર આવે છે અને જાય છે. કોઈને એક જન્મમાં દેવ, ગુરુ અને જૈન ધર્મની શ્રદ્ધા ચારપાંચ વાર રમે છે અને પુનઃ શ્રદ્ધા પ્રગટે છે. નાસ્તિક અને કુશાસ્ત્રોના સંબંધથી શ્રદ્ધારુચિ ટળે છે અને આસ્તિક ગુરુઓના સમાગમથી તથા જૈન શાસ્ત્રોના શ્રવણ, વાચન, મનન અને સ્મરણથી પુનઃ જિનેશ્વરેદેવ, ગુરુ તથા ધર્મ પર શ્રદ્ધા–પ્રેમ પ્રગટે છે. એવા સમ્યકત્વને ક્ષોપશમ સમ્યકત્વ જાણુ.
અનંતાનુબંધી ચાર કષાય અને સમકિત મેહનીય, મિશ્રમેહનીય તથા સમ્યકત્વ મોહનીયના સંપૂર્ણ નાશથી કદાપિ સ્વને પણ દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા-પ્રીતિ જે પ્રગટી હોય છે તે ટળતી નથી. આત્માની, કર્મની અને નવતત્વની શ્રદ્ધા જે પ્રગટે છે તેમાં કદાપિ ગમે તેવા મિથ્યાત્વકારક સંગમાં પણ વિપર્યાય થતો નથી. પશમ સમ્યકત્વની પ્રાપ્તિ થતાં ત્રણચાર ભવમાં અવશ્ય મુક્તિ થાય છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જે તે પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તો અવશ્ય આત્મા તે જ પરમાત્મા બને છે અને તે મુક્ત થાય છે. ક્ષાયિક સમ્યકત્વની પૂર્વે જે આયુષ્યને બંધ પડી ગયો હોય તે એક, બે કે ત્રણ ભવ કરવા પડે છે.
ચારે ગતિમાં ઉપશમ સમિતિ, ક્ષયે પશમ સમકિત અને ક્ષાચિક સમતિવાળા આત્માઓ અંતરાત્મભાવે કર્મો કરવા - છતાં, ભોગવવા છતાં અને નિર્જરવા છતાં વિચરે છે. સમ્યદૃષ્ટિ પ્રાપ્ત કરતાની સાથે સંસારરૂપ સાગર હથેળીના જળ જેટલ બની જાય છે. ઉપશમસમ્યકત્વ કરતાં ક્ષયોપશમસમ્યકત્વ બળવાન છે. તેના કરતાં ક્ષાયિક સમ્યકત્વ બળવંત
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
કર્મનું સ્વરૂપ છે. કોઈને પહેલાં ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને કેઈને પહેલાં પશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. કાચી બે ઘડીમાં ઉપશમ અને ઉપશમ સમ્યકત્વથી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને કાચી બે ઘડીમાં ક્ષાયિક સમ્યદૃષ્ટિ જ્ઞાન અને વૈરાગ્યના બળથી ચારિત્ર મેહનીયને સર્વથા નાશ કરી તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને સર્વથા નાશ કરી, કેવળજ્ઞાન પામી, આયુષ્યકર્મ બાકી ન હોય તે મુક્તિને પામે છે.
સમ્યગ્દષ્ટિના યોગે આત્માની શ્રદ્ધા થાય છે અને આત્મામાં નિરુપાધિક સહજ સુખ છે એવો અનુભવ આવે છે. જિનેશ્વરદેવ, ગુરુ અને ધર્મની આરાધના કરનારા કેટલાક મનુષ્ય તથા દેવ અને તિર્યંચ તથા નારકીઓ ઉપશમ તથા પશમ સમ્યગ્દષ્ટિવાળા હોય છે. ગૃહસ્થદશામાં અને ત્યાગીદશામાં એ ત્રણ સમ્યકત્વવાળા મનુષ્યો વર્તે છે. સમ્યકત્વના પરિણામ તે નિશ્ચયસમ્યકત્વ છે અને એ નિશ્ચયસમ્યકાવના પરિણામને હેતુ તે દ્રવ્ય અર્થાત્ વ્યવહારસમ્યકત્વ છે. પ્રથમ દિશામાં દેવ-ગુરુને સમાગમ કે, જ્ઞાનનું શ્રવણ કરવું, પ્રશ્નો કરવા, તેનું સમાધાન મેળવવું તે દ્રવ્યસમ્યકત્વ છે. જે નિમિત્તો વડે સમ્યકત્વની પ્રાપ્તિ થવી તે નિમિત્તસમ્યજ્ઞાનદ્રષ્ટિ છે. દેવ, ગુરુ અને આત્મા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ પ્રગટ તે સત્ય સમ્રજ્ઞાનનું કાર્ય છે. સમ્યગ્દષ્ટિથી સત્યને અને -અસત્યને નિશ્ચય થાય છે.
સમ્યજ્ઞાની અપ કર્મ બાંધે છે અને અનંતસુઝુ કર્મને ભોગવીને પ્રેસવે છે તથા ભોગવ્યા વિના આત્માપરાથી અનત કર્મ ખેરવે છે. જળમાં જેમ કમલ નિર્લેપ રહે છે તેમ સમજ્ઞાની સાંસારિક સર્વ કાર્યોમાં, વિષમાં, અચારામાં માતલા છતાં અપનબંધક અને નિર્લેપી રહે છે. સમ્યગદક્તિમતે સાંસારિક ભેગેને ભોગવે છે, પરંતુ તેમાં આસન
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
અધ્યાત્મ મહાવીર
થઈ ને આત્માના સત્ય સુખની શ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. મિથ્યાત્વી લાકે જડ પદાર્થોના ચેાગે તથા જડ પદાર્થોના ભાગે જ સત્ય સુખ માને છે. તેઓ દેહથી સુખ થાય છે, પણ દેહથી ભિન્ન આત્મામાં સત્ય સુખ છે એમ માનતા નથી. મિથ્યાત્વી જડવાદીએ આત્માના સુખને અનુભવ કરી શકતા નથી. તેથી તેએ જડ વસ્તુઓમાં શાતાવેદનીયના ચેાગે સુખ માની પ્રવર્તે છે અને તેએમાં રાગદ્વેષના પરિણામે પરિણમીને યુદ્ધ, કાપકાપી, હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર આદિ કર્મમાં પ્રવૃત્ત થાય છે અને ધમ્ય ન્યાયથી વિમુખ રહી અધ પ્રવૃત્તિ કર્યાં કરે છે. મિથ્યાદષ્ટિ જ્યાંત્યાં શુભાશુભ પરિણામથી બંધાય છે.
· સભ્યજ્ઞાનીએ ગૃહસ્થાવાસમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ગુણકર્માનુસારે પ્રવર્તે છે, પરંતુ તેમાં તે આત્મદૃષ્ટિવાળા હોવાથી ખંધાતા નથી. જે ભોગેાને અને ઉપભોગને મિથ્યાદષ્ટિ ભોગવે છે તે જ ભાગાને અને ઉપભોગને સમ્ય ષ્ટિ ભોગવે છે, છતાં બન્નેની દૃષ્ટિમાં ભેદ હેાવાથી મિથ્યાત્વી -અજ્ઞાની ખ`ધાય છે અને જ્ઞાની છૂટે છે. સમ્યગ્દષ્ટિ સાંસારિક સુખને ક્ષણિક માને છે અને આત્મસુખની આગળ વસ્તુતઃ તે સત્ય સુખ નથી એમ માનતા હેાવાથી તેમાં આસક્તિથી બંધાતા નથી. સત્યમાર્ગોમાં સમ્યગ્દષ્ટિ મનુષ્ય ગમન કરે છે. સંસારના જડ પદાર્થોમાં વસ્તુતઃ શુભાશુભત્વ નથી. જે પદાર્થો કાઈ ને શુભ લાગે છે તે જ પદાર્થો કેાઈ ને અશુભ લાગે છે, એમ સમ્યગ્દષ્ટિ મનુષ્ય અનુભવ કરે છે. તેથી તે સંસારમાં સ'સારના વ્યવહાર પ્રમાણે પદાર્થોમાં શુભાશુભ વ્યવહાર કરે છે, પણ અંતરથી તે શુભાશુભ માન્યતાથી મુક્ત રહે છે. 6 સમ્યકત્વ પ્રાપ્ત થતાં અને તાનુખ ધી કષાય ટળે છે, પરતુ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સજવલન કષાય અકી રહે છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્મા પેાતાના સ્વરૂપના અનુભવનિશ્ચય કરે છે. તે જડને જડ જાણે છે અને ચેતનને ચેતન જાણે.
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુનું સ્વરૂપ
૩૪૧
છે. તે નવતત્ત્વને જાણે છે, આત્માના ગુણપર્યાયાને જાણે છે, આત્માની પૂર્ણ શુદ્ધિનું સ્વરૂપ જાણે છે, કષાયાનું સ્વરૂપ જાણું છે, તેા પણ એને ચારિત્રમેહના પ્રસંગેાપાત્ત ઉદય સેવવા પડે છે. છતાં તે કષાયાને સાધન તરીકે વાપરે છે અને અસાધન તરીકે કષાયેા વપરાયા હોય તેા તેનું પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ કરે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ગૃહસ્થાવાસમાં અગર ત્યાગાવસ્થામાં અજ્ઞાનના અભાવે અપ્રત્યાખ્યાનાદિ કષાયાને પ્રશસ્ય ધમ મા માં વાપરીને ભક્તિપરિણામ અને સેવાપરિણામના ચાગે તીર્થંકરાઢિ પદોને પામે છે.
*
પ્રશસ્ય રાગદ્વેષના પરિણામવાળી વ્યાવહારિક સેવાભક્તિ છે. ભક્ત દશાએ સ્થિત અન્તરાત્મા સમ્યગ્દષ્ટિ જે જે પારમાર્થિક કાર્યો કરે છે, દેવ-ગુરુ-ધર્મની આરાધના કરે છે, સંઘસેવાદિ કાર્યો કરે છે, તે પ્રશસ્ય રાગદ્વેષાદિ શુભ પરિ ણામના ચેાગે કરે છે. તેથી તે ઉત્તરાત્તર મેાક્ષમાગ સન્મુખ થતા જાય છે. તેથી પ્રશસ્ય રાગાદિ કષાયાને અને તે કાર્યોને ધ તરીકે જાણવાં. સમ્યગ્દષ્ટિ પાતે પ્રશસ્ય ધમ્ય રાગાદિ પરિણામથી આગળનાં ગુણસ્થાનામાં આરહે છે. પ્રશસ્ય કષાયાથી પુણ્યાનુબંધીપુણ્યની પ્રાપ્તિ થાય છે અને અશુભ કર્માની નિર્જરા થાય છે. પ્રશસ્ય રાગાદિ પરિણામ તે શુભ પરિણામ છે. અને અપ્રશસ્ય રાગાદિ પરિણામ તે અશુભ પરિણામ છે. શુભ અને અશુભ પરિણામથી રહિત આત્માના જ્ઞાનાદિ ગુણામાં પરિણમવું તે આત્માના શુદ્ધ પરિણામ છે. · સભ્યદૃષ્ટિ આત્માઓને સાધ્ય ટિએ શુભ પરિણામ, કે જે અપ્રત્યાખ્યાનાદિ કષાયરૂપ છે, તે થાય છે તથા શુદ્ધ પરિણામ પ્રગટે છે. સમ્યદૃષ્ટિ પોતે અપ્રત્યાખ્યાનાદિ કષાયાને સુગતિકુતિનાં હથિયારરૂપ જાણે છે. તેથી સ્વયં અપ્રત્યાખ્યાનાદિ કષાયાને પ્રશસ્ય અને ધર્માં કષાયપરિણામરૂપે કારણપ્રસંગે વાપરે છે, અને તે વિના શુદ્ધ પરિણામ, કે જે આત્મપયાગ
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
અધ્યાત્મ મહાવીર:
છે, તેમાં તે પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિના મળે પૂર્વે જે કષાયા. બાધકરૂપે પાપખ`ધકારક થતા હતા તે હવે તેને સાધનરૂપ પુણ્યમ ધકારક, નિર્જરામાં હેતુભૂત અને ઉત્તરાત્તર મેાક્ષકારકટ અને છે. સમ્યગ્દષ્ટિએને ચારિત્રમેહનીયાદિ કષાયેા થાય છે,. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં તે કષાયેા પ્રગટે છે,, પણ તે ન્યાય, સત્ય, દયા, ધ, દેવ-ગુરુની ભક્તિ, સધસેવા, આત્મરક્ષણ, પરોપકાર તથા અનીતિના નાશ માટે પ્રગટે છે, ધી એના રક્ષણ માટે પ્રગટે છે, અધમી ઓને શિક્ષા દેવા માટે પ્રગટે છે. નીતિના વ્યવહારની સિદ્ધિ માટે તે પ્રગટે. છે, ધ યુદ્ધ માટે પ્રગટે છે અને અધ યુદ્ધ કરનારાઓને શિક્ષા કરવા માટે પ્રગટે છે. તેથી તે કષાયાથી પુણ્યાનુબંધી– પુણ્યના અંધ પડે છે અને અશુભ કર્મોની નિરા થાય છે.
· સમ્યગ્દષ્ટિને આસ્રવ તે સંવરરૂપે પરિણમે છે અને અજ્ઞાનીને સ`વર તે આસ્રવરૂપ થાય છે તેમાં સંશય નથી. સમ્યગ્દષ્ટિને અપ્રત્યાખ્યાનાદિ કષાયે પણ સંવરરૂપે પરિણમે. છે તથા બંધનના સર્વે હેતુ આત્મપરિણામળે મુક્તિના હેતુરૂપે પરિણમે છે. સત્ય તારુ ( તરનાર) જેમ જળ ઉપર તરે છે, જે જળમાં તે પૂર્વે ડૂબતા હતેા તેમાં તે આનંદથી ઉપર તરે છે, બાધક જળ તેને તરવામાં સાધક થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને પૂર્વે જે અવળુ પરિણમતું હતું તે પશ્ચાત્ સવળું પરિણમે છે. સમ્યગ્દષ્ટિને થતા કષાયેા મુક્તિના હેતુરૂપે પરિ મે છે. સમ્યગ્દષ્ટિ સ વિશ્વમાં સર્વ જોતા અને કરવા છતાં તેમાં આસક્તિના અભાવે ધાતા નથી. તેમાં આત્મજ્ઞાનની મહત્તા છે. સમ્યગ્દષ્ટિ શુદ્ધોપયેાગે પરિણમીને ઉત્કૃષ્ટ દશાએ કાચી એ ઘડીમાં, એક શ્વાસેાચ્છવાસમાં કેવળજ્ઞાન પામે છે.
‘સાધકદશામાં હોવા છતાં જીવન્મુક્તરૂપ સમ્યગ્દષ્ટિ છે. તેને કદાગ્રહ નડતા નથી. તેને જે અપ્રત્યાખ્યાનાદિ કષાયેા છે. તે અધર્મીમાં પ્રવર્તાવતા નથી. સમ્યગ્દષ્ટિના ઉપયાગ તાજો ને.
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩.
કર્મીનું સ્વરૂપ
તાજો રહે છે. તે જે કાંઈ કરે છે તે પેાતાના હિત માટે તથા સંઘ, સમાજ, દેશ, કામ, રાજ્ય, જ્ઞાતિ, કુટુ ખાદિકના હિતાર્થે અલ્પ હાનિ ને બહુ ધ લાભની દૃષ્ટિએ કરે છે. સમ્યગ્દષ્ટિ આત્મા જો રાજા હેાય છે તેા તે રાજાની ફરજ અદા કરે છે, પ્રધાન હેાય છે તેા પ્રધાનનાં કર્મો કરે છે, સેનાપતિ હાય છે તેા સેનાપતિના અધિકારે વ્યવહારથી કર્મો કરે છે, બ્રાહ્મણ હાય છે તેા બ્રાહ્મણના ગુણુકમ પ્રમાણે વર્તે છે, ક્ષત્રિય હાય છે તેા ક્ષત્રિયના ગુણુકમ પ્રમાણે વર્તે છે, વૈશ્ય હાય છે તેા વૈશ્યના ગુણુકમ પ્રમાણે વર્તે છે, શૂદ્ર હાય છે તેા શૂદ્રના ગુણુકમ પ્રમાણે વર્તે છે, ત્યાગી હેાય છે તેા ત્યાગીના ગુણુકમ પ્રમાણે વ્યવહારથી વર્તે છે, પરંતુ અંતરથી તે। આત્મજ્ઞાનાપયેાગથી આત્માની ભક્તિ કરે છે. સમ્યગ્દષ્ટિને પ્રારબ્ધકના ભોગ પણ પુનઃ નવીન કના અંધ માટે થતા નથી. જેમ વસ્ત્રને ધૂળ લાગે છે તેા વસ્ત્રને ખ'ખેરતાં ધૂળ ઊડી જાય છે, વસ્ત્રને મલિનતા લાગી હેાય છે. તે તે જેમ સાબુ લગાડી જળથી પખાળતાં દૂર થાય છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પશ્ચાત્તાપાદિ પરિણામથી લાગેલાં ચીકણાં કર્મીને તત્કાળ ખેરવી નાંખે છે. બળવાન યુવક ભોજનયેાગ્ય પદાર્થ ખાઈ ને તેના મેાટા ભાગને સાત ધાતુરૂપે પરિણમાવે છે અને અલ્પ ભાગને વિષ્ટાદ્વિરૂપથી બહાર કાઢે છે, તેમ સમ્યદૃષ્ટિ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તે ઘણા ગુણાને પ્રગટાવે છે. તે અલ્પ કમ બાંધે છે અને અનંત ભવનાં ખધેલાં ઘાતી-અઘાતી કર્માને નિજરે છે, ખેરવે છે. સમ્યગ્દષ્ટિમાં આત્મબળ ખીલે છે અને પશુખળ પ્રતિદિન ક્ષીણ થતું જાય છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની જે જે દેશ–કાલ-પરિસ્થિતિના આધારે યાગ્ય લાગે છે તે કરે છે અને જે તેને અયેાગ્ય લાગે છે તેના પરિહાર કરે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ઉપયાગમળે અપ્રત્યાખ્યાની ક્રોધ-માનમાયા-વે।ભાદ્રિક કષાયાના ઉપશમ કરે છે. ક્ષચેાપશમ કરે છે
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
અધ્યાત્મ મહાવીર અને ક્ષાયિક ભાવ કરે છે.
“અનંતાનુબંધી કષાયની સ્થિતિ યાવજીવન છે, અપ્રત્યાખ્યાન કષાય વર્ષ સુધી રહે છે, પ્રત્યાખ્યાન કષાય ચાર માસ પર્યત રહે છે અને સંજ્વલન કષાય એક પક્ષ સુધી રહે છે. અનંતાનુબંધી અશુભ કષાયના તીત્રોદયથી નરકનું આયુષ્ય બંધાય છે, અપ્રશસ્ય અને અધર્મ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી તિર્યંચનું આયુષ્ય બંધાય છે, પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી મનુષ્યગતિનું આયુષ્ય બંધાય છે અને સંજવલન કષાયના ઉદયથી દેવગતિને યોગ્ય આયુષ્યને બંધ પડે છે. અનંતાનુબંધી અપ્રશસ્ય કષાય હોય છે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી તથા તે સભ્યજ્ઞાનનું આચ્છાદન કરનાર છે. અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી અણુવ્રતનો લાભ મળતો નથી, પ્રત્યાખ્યાનીકષાયના ઉદયથી સર્વવિરતિનો લાભ પ્રાપ્ત થતો નથી અને સંજવલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્ર્યને લાભ પ્રાપ્ત થતો નથી.
અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને તેમના ઉદયથી સમ્યગ્દષ્ટિપણાને બાધ આવતો નથી. સમ્યગ્દષ્ટિ એ જ્ઞાની અપ્રત્યાખ્યાન કષાયને પ્રશસ્ય સ્વાર્થિક કર્તવ્ય કર્મોમાં વાપરે છે. તે અપ્રશસ્ય કષાયોને આત્મધ્યાનથી દૂર કરે છે. સમ્યગ્દષ્ટિ એ અવિરતિ મનુષ્ય અણુવ્રતનિયમને ગ્રહણ કરી શકતો નથી. વૈરાગ્યના પરિણામથી એક ક્ષણમાત્રમાં ઉત્કૃષ્ટ દશાએ અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. વૈરાગ્યના અને જ્ઞાનના જઘન્ય પરિણામે અપ્રત્યાખ્યાની કષાયને ઉપશમ થાય છે અને મધ્યમ ઉપયોગે પશમ થાય છે. અપ્રત્યાખ્યાન કષાયો વારંવાર પ્રગટવા અને વારં વાર ટળી જવા તે પશમભાવથી છે. સાધુસંગતિ, સદુપદેશશ્રવણ, આત્મવિચારણા, દેવ-ગુરુની ભક્તિ અને કર્મ સ્વરૂપના જ્ઞાનથી અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે અને તેથી ગૃહસ્થ
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કનુ સ્વરૂપ
૩૪૫
દશાને ચેાગ્ય અણુવ્રત લેવાની રુચિ પ્રગટે છે અને અણુવ્રતાનુ
પાલન થાય છે.
'
અણુવ્રત ગ્રહવાની અત્યંત રુચિ પ્રગટે અને તે ગ્રહાય ત્યારે જાણવું કે અપ્રત્યાખ્યાની કષાયની પરિણતિને ક્ષયાપશમ થયા છે. અપ્રત્યાખ્યાની કષાયને સમ્યગ્દષ્ટિ મનુષ્યા ધર્માર્થે વાપરે છે ત્યારે તે પ્રશસ્ય કષાયરૂપે પરિણમે છે અને તેથી અણુવ્રતાનું યથાશક્તિ ગ્રહણુ-પાલન થાય છે. મનુષ્ય વગેરે સમ્યગ્દષ્ટિમ'ત આત્માઓને અપ્રશસ્ય કષાય બહુ જ અલ્પ પ્રમાણમ કવચિત્ થાય છે અને પ્રશસ્ય અપ્રત્યાખ્યાની આદિ કષાયેા ધર્માર્થે થાય છે. ગૃહસ્થાને ધર્મ, નીતિ, આજીવિકારક્ષણ, ભૂમિરક્ષણ, દેશ-કામ-સ’ધનરાજ્યના શ્રેય માટે અપ્રત્યાખ્યાની ધન્ય કષાયના ઉદય થાય છે અને તે એક વર્ષ સુધી રહે છે. તેથી પુણ્યબંધ થાય છે અને તે આત્માની શુદ્ધતા માટે સહાયક અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
અવિરતિસમ્યગ્દષ્ટિ લેાકેા દુષ્ટાને શાસન કરે છે, અધર્મના નાશ કરે છે, ચારાને શાસન કરે છે, ધમી જીવાનું રક્ષણ કરે છે, સ’ઘના પ્રત્યનીકેા (વિઘ્ના) સામે ધ યુદ્ધ આરંભે છે, દેવ-ગુરુ-ધર્માંની હેલના કરનારાઓને શિક્ષા કરે છે, બાળક, સતી, સાધુએ વગેરેને નાશ કરનારા સામે ઊભા રહે છે, નીતિમય સ્વાકિ કામેામાં વિઘ્ન કરનારાઓને શિક્ષા આપે છે. તેથી તેઓને અપ્રત્યાખ્યાની કષાયેાના ઉદયને સાધન તરીકે સેવવા પડે છે અને તેવા શુભ સ્વાધિક-પારમાર્થિક પ્રંસગે તેએ અપ્રત્યાખ્યાની કષાયને સયાગસ્થિતિએ સેવે છે. તેમાં અસંખ્ય પ્રકારના તરતમયેાગ છે. તેમાં ડ્યુ હાનિવૃદ્ધિ હોય છે. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લેબના ઉપશમથી કાચી બે ઘડી સુધી અણુવ્રતની રુચિપરિણતિ–ભાવના–પ્રવૃત્તિ રહે છે. અપ્રત્યાખ્યાની યેાપશમભાવથી વારંવાર અણુવ્રતા ગ્રહાય છે અને અણુવ્રત
કષાયના
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
અધ્યાત્મ મહાવીર
પરિણતિ ટળવાની અપેક્ષાએ મુકાય છે. વ્યવહારથી અણુવ્રતા ગ્રહાય છે અને મુકાય છે. તેમાં પુનઃ પુનઃ દાષા લાગે છે અને પુનઃ પુનઃ પશ્ચાત્તાપાદિકથી અણુવ્રતપરિણામની અને વ્રતની શુદ્ધિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લેાભના તીવ્રોઢય જ્યાં સુધી હેાય છે ત્યાં સુધી વ્રતાની ઉપયેાગિતા અને સ– વિરતિપરિણામની મહત્તા જાણવા છતાં તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. અપ્રત્યાખ્યાની કષાયના ઉયથી સવિરતિપરિણામ પ્રગટતા નથી અને આચારમાં સવિરતિના વ્યવહાર મુકાતા નથી. પ્રત્યાખ્યાની કષાયના અંતમુહૂત સુધી જે ઉપશમ થાય છે તે ઉપશમભાવ છે. એવા ઉપશમભાવ થતાં અંતસુહૂત સુધી પાંચ મહાવ્રત લેવાની તીવ્ર ઈચ્છા અને સ પ્રકારે વિરત થવાના અત્યંત તીવ્ર શુભ રાગ પ્રગટે છે. ત્યારે અવિરતિપરિણતિ પર અંતર્મુહૂત સુધી તીવ્ર અરુચિ અને દ્વેષ પ્રગટે છે. પશ્ચાત્ અંતર્મુહૂત પૂરું થતાં સવિરતિના પરિણામ ટળી જાય છે. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેાભના ક્ષયાપશમ વારંવાર થાય છે અને વારંવાર ક્ષયાપશમ ટળી જાય છે. તેથી સવિરતિની ઇચ્છા, રુચિ, પરિણામ વાર ંવાર પ્રગટે છે અને ટળે છે. તેથી વ્યવહારમાં બાહ્ય સર્વવિરતિના પરિણામવશ તેાનું ગ્રહણ વારંવાર થાય અને વારવાર તેના ત્યાગ થાય છે.
6
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારરૂપ દેષા વારવાર પ્રગટે છે અને વારવાર ટળે છે. એક દિવસમાં પ્રત્ય ખ્યાની કષાયના અનેકવારના બદલાતા ક્ષયાપશમભાવથી સ વિરતિની પરિણતિ વાર'વાર અનેકવાર પ્રગટે છે અને અનેકવાર ટળે છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયને ક્ષાયિકભાવ થતાં આંતરિક દેશવિરતિ અને સર્વવિરતિના પરિણામથી કહ્રાપિ
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનું સ્વરૂપ
૩૪૭
ભ્રષ્ટ થવાતું નથી અને સ્વપ્નમાં પણ અપ્રત્યાખ્યાની અને પ્રત્યા ખ્યાની કષાયવાસના પ્રગટતી નથી.
૮ અપ્રત્યાખ્યાની કષાયના ઉપશમ અને ક્ષયે પશમભાવ વખતે પ્રત્યાખ્યાની કષાયના ઉત્ક્રય હોય છે અને પ્રત્યાખ્યાની કષાયના ઉપશમ અને ક્ષયાપશમકાળે સંજવલન્ ક્રોધ, માન, માયા અને લાભની પરિણતિ હૈાય છે. પ્રત્યાખ્યાની કષાયને ક્ષાપશમભાવ ટળી જાય છે ત્યારે સર્વાંવિરતિપરિણામ વતા નથી. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્ષયેાપશમ પરિણામમાં ષદ્ગુણ હાનિવૃદ્ધિ વર્તે છે. તેથી સર્વાત્માએમાં ક્ષયેાપશમચારિત્રના પરિણામમાં દ્ગુણ હાનિવૃદ્ધિ હોય છે અને તેથી ચારિત્ર્યમાં સર્વ જીવા એકસરખા હાતા નથી.’
ચારિવદશા :
‘ સંજવલન કષાયના ચેાગે સવિરતિ ચારિત્ર પામવામાં રાગ પ્રગટે છે અને અવિરતિ તથા તેના હેતુ પર અરુચિદ્વેષ પ્રગટે છે. પ્રશસ્ય પ્રત્યાખ્યાની કષાયને વ્રતધારી ગૃહસ્થા ધર્માર્થે વાપરે છે. પ્રશસ્ય અને ધમ્ય એવા પ્રત્યાખ્યાની કષાયના પરિણામને દેવ, ગુરુ અને ધર્માંની સેવાભક્તિમાં ઉપયાગ થાય છે અને તેથી તીથ કરનામક આદિ પદવીએની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાની કષાયના પરિણામથી ગૃહસ્થનાં વ્રતાને પાળવામાં હરકત આવતી નથી. અણુવ્રતધારક ગૃહસ્થા જ્ઞાન અને વૈરાગ્યના બળથી પ્રત્યાખ્યાની કષાયાના શુભ ઉપયાગ કરે છે.
‘ સંજવલન ક્રોધ, માન, માયા અને લેાભના પરિણામના સતત પ્રવાહ પંદર દિવસ સુધી સર્વાંવિરતિધાને ઉત્કૃષ્ટ ભંગે સેવવેા પડે છે અને તેવા સંજવલનકષાયના પરિણામથી રાગદ્વેષના પરિણામથી શૂન્ય એવું યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. અપ્રશસ્ય કષાયથી અવ્રતપરિણામ વર્તે છે. જેમ
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
અધ્યાત્મ મહાવીર
જેમ શુભ કષાય થતા જાય છે તેમ તેમ વિરતિપરિણામ પ્રગટે છે. રાગથી ત્યાગ થાય છે. અશુભ કષાયાથી અત્રત થાય છે, જ્યારે શુભ રાગાદિ કષાયેાથી ત્યાગ થાય છે. સમ ભાવરૂપ આત્માની દશા થતાં રાગ અને ત્યાગની પરિણતિ રહેતી નથી. ત્યાગી મહાત્માએ સજ્વલનના કષાયાથી અનંત શુભ રસવાળું પુણ્યાનુબ ધીપુણ્ય ગ્રહણ કરે છે. ત્યાગી મહાભાઓને પ્રત્યાખ્યાની કષાયા પ્રગટે છે તે તેએ જ્ઞાન અને વૈરાગ્યથી તે કષાયના ફળને બેસવા દેતા નથી અને પ્રત્યાખ્યાની કષાયના ઉપશમ, ક્ષયાપશમ તથા ક્ષય કરે છે. એ જ રીતે તે અપ્રત્યાખ્યાની કષાયના ઉદય થતાં તેને ઉપશમ, ક્ષયેાપશમ ને ક્ષય કરી આત્માનું વિશુદ્ધ અળ પ્રગટાવે છે. ત્યાગી મહાત્મા કેટલાક છઠ્ઠા ગુણસ્થાનમાં વતે છે અને કેટલાક અપ્રમત્તના સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં વર્તે છે. તેઓ અવધૂતદશામાં રહી સંજવલન કષાયના અંત મુહૂર્ત સુધી ઉપશમ કરે છે તથા સંજ્વલન કષાયના ક્ષયાપશમ કરે છે. તેથી આત્માના આનંદની મસ્તીમાં અલમસ્ત મસ્તાન
6
અને છે. તે આત્માનંદ રસ ચાખીને પૌદ્ગલિક શાતારસની પ્રવૃત્તિથી પૂર્ણ મુક્ત બને છે.
સંજવલન કષાયથી પ્રગટેલી લબ્ધિઓના ધર્મોથ ઉપયાગ થાય છે. અષ્ટ સિદ્ધિએના અને નવ નિધિઆના ધર્માર્થ ઉપયાગ થાય છે. સ`જ્વલન કષાયના ઉદ્દયથી ત્યાગી મહાત્માએ પેાતાની ત્યાગદશાથી ભ્રષ્ટ થતા નથી, તેમ જ ત્યાગી મહાત્માએ સંવડાન કષાયાના દુરુપયેાગ પણ કરતા નથી. શિષ્યા અને ભક્તોને સંઘ, દેવ, ગુરુ તથા જૈન ધર્મના પ્રચારની શિક્ષા દેવેાના પ્રસંગે જ્ઞાની મહાત્માએ સવાન રાગ-દ્વેષની પરિણતિને સેવે છે. તે આત્માની તરફ ઉપચેાગ રાખીને સજવાન કષાયાને શમાવી દે છે. જ્ઞાની મહામાએ સજવાનરા -દ્વેષના વિશ્વના લેાકેાના કયાણા
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૪. ઉપયોગ કરે છે. પાંચ મહાવ્રત પાળવામાં અને સંયમનું તેમ જ અન્ય મુનિઓનું તથા સાધુ-સાધ્વીઓનું રક્ષણ કરવામાં મહાત્માઓ સંજવલન કષાયે કરે છે અને તેથી સંવર, નિર્જર અને પુણ્યાનુબંધી પુણ્ય એ ત્રણ તત્ત્વની આરાધના કરે છે.
“સંજ્વલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્રને આનંદ અનુભવાત નથી. ગૃહસ્થ સંજ્વલન કષાયના ઉદયને ધર્મ માર્ગમાં વાળે છે. તેથી તેઓ સર્વવિરતિ પરિણામરૂપ નિશ્ચયચારિત્રને પામે છે તથા સંજવલન કષાયને ક્ષય કરીને ત્યાગીઓની પેઠે કેવળજ્ઞાનને પામે છે. ગૃહસ્થ કરતાં ત્યાગીઓ ઘણી સંખ્યાના પ્રમાણમાં સંજ્વલન કષાયર્નો ત્યાગ કરી કેવળજ્ઞાન પામે છે. ગૃહસ્થને ગ્રહદશાની ઉપાધિ નડે છે, જ્યારે જ્ઞાની ત્યાગીએ તે આત્મામાં અખંડ સતત ઉપયોગે રાત્રિદિવસ જાગ્રત રહે છે. તેથી તે સંજવલન કષાયથી ઉત્કૃષ્ટ વર્ષોલ્લાસે એક ક્ષણમાં મુક્ત અને સ્વતંત્ર થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવાથી આત્મસમાધિ પ્રાપ્ત થાય છે અને તેથી એક ક્ષણમાં સર્વ કષાયથી આત્મા મુક્ત થાય છે. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાવનાર અને સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ કરાવનાર જે છે તે સદ્ગુરુ જ છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સદ્ગુરુની આજ્ઞા માનીને જેઓ વર્તે છે તેઓ ધર્મની પ્રાપ્તિ કરી શકે છે અને મુક્ત બને છે.
દેવ-ગુરુમાં પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ પ્રીતિ ધારણ કરવાથી સોળે કષાયોને ઉત્કૃષ્ટ પરિણામે એક ક્ષણમાં નાશ થાય છે. ગુરુમાં મન-વાણી-કાયાને હેમીને સદ્ગુરુમાં તન્મય બનવાથી અશુભ કષાયે અને શુભ કષાયોને પણ નાશ થાય છે. સદ્ગુરુમાં પરમાત્મપણું ભાવવું અને તેમાં હોમાઈ જવું એ જ જીવન્મુક્ત થવાને ઉત્કૃષ્ટ ઉપાય છે. સદ્દગુરુ એ એ જ પરમાત્મા છે એવી નિશ્ચલ બુદ્ધિ જેને છે તે જ મારા કહેલા તત્વજ્ઞાનને અનુભવ પામે છે.
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૦
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
· સમ્યગ્દષ્ટિ ચેાથી ભૂમિકામાં વર્તે છે. ગૃહસ્થ ગુરુ અને આચાર્યાં પાંચમી ભૂમિકામાં દેશવરતિયોગને સાધતા વર્તે છે. ત્યાગી મુનિ, સાધુ, સંન્યાસીએ સર્વાંવિતિયાગને સાધતા છઠ્ઠા ગુણસ્થાનકરૂપ છઠ્ઠી ભૂમિકામાં વર્તે છે. ત્યાગી જગદ્ગુરુ આચાર્યોં છઠ્ઠી ભૂમિકામાં વર્તે છે અને તે આત્મસામ્રાજ્યના પ્રભુ મને છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્રમત્તા :
ક્રિયાત્રતાનુષ્ઠાનથી રહિત અને આત્માનું સમીપપણુ તથા આત્માનું સાક્ષાત્પણુ અનુભવતા અને દુનિયાની સ`જ્ઞાએ અને વ્યવહારાથી રહિત થયેલા એવા અવધૂત આત્મજ્ઞાની મહાત્માએ અપ્રમત્તગુણસ્થાનકરૂપ સાતમી ભૂમિકામાં વર્તે છે. તેઓ હૃદયમાં ' આત્મા તે જ પરમાત્મા છે” એવે અનુભવ કરીને અનંત આનંદના અનુભવ કરે છે. તેને બાહ્ય શરીરના જીવનમરણની બિલકુલ પરવા રહેતી નથી. લઘુ આળકના જેવી તેમની નિર્દોષ પ્રવૃત્તિ હાય છે. તેમા આત્મસમાધિમાં સદા ખેલ્યા કરે છે.
"
પ્રત્યાખ્યાની કષાયના પરિણામે તેઓ પાછા પચમ ભૂમિકાના પરિણામને પામે છે અને પાછા પેાતાની ભૂમિકાએ ચઢી જાય છે. તેઓ છઠ્ઠાથી સાતમા અને સાતમાથી છઠ્ઠા ગુણુસ્થાનકમાં વારવાર આવજા કરે છે. અપ્રમત્તગુણસ્થાનકવાળી સાતમી ભૂમિકામાં અવધૂત મસ્ત મુનિ ચેાગીએ આત્માના શુદ્ધ સ્વરૂપમાં લયલીન રહે છે. સંજવલન કષાયના ક્ષયાપશમથી અને આત્માના શુદ્ધોપયેગથી આત્માના સહજ આન સાગર ઊછળે છે. ઇન્દ્રાદિક પદવીએનાં સુખ તા ત્યાં નાકના મેલ જેવાં ભાસે છે. ત્યાં રાગ અને લેાગમાં સમભાવ તે છે. અપ્રમત્ત મુનિએ ત્યાં શાસ્રવાસના, લેાકવાસના અને વિષયવાસનાથી મુક્ત થાય છે. અપ્રમત્તાત્ર દશામાં વનારા ખાદ્ય ક્રિયાકાંડથી મુક્ત થાય છે અને રાગદ્વેષની
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૫૧ નિવૃત્તિ કરીને પોતાને પરમાત્મસ્વરૂપે અનુભવે છે. ત્યાં આત્માને રાગદ્વેષથી રહિત એક અદ્વૈતભાવે અનુભવે છે. તેઓ હૃદયમાં પ્રભુને નિહાળે છે.
“અપ્રમત્તગુણસ્થાનકવાળી સાતમી ભૂમિકામાં આત્મા વિશુદ્ધ પગે વતે છે અને ઉજજવલ ધ્યાનથી પ્રતિક્ષણે અનંત અનંત કર્મને ક્ષય કરે છે અપ્રમત્ત મુનિઓ આત્માના દ્રષ્ટા બને છે. તેઓ આત્માને દેખે છે, પણ કેટલાંક કર્મ ખરે છે અને કેટલાંક કર્મ બાકી રહ્યાં છે એવી કર્મસંબંધી ઉપયોગદષ્ટિને મૂકતા નથી. આત્માના સહજ સ્વભાવમાં તેઓ રમે છે. તેઓ મારામાં એકતાન બની જાય છે. તેઓ દુનિયાને ભૂલી જાય છે.
સાતમી ભૂમિકામાં આત્મસમાધિથી મુક્તિસુખને પૂર્ણ નિશ્ચય થાય છે. સાતમી ગુણસ્થાનકભૂમિકામાં અનેક લબ્ધિઓ પ્રગટે છે. છઠ્ઠી ગુણસ્થાનકભૂમિકામાં આર્તધ્યાન પ્રગટે છે અને ધર્મધ્યાન પણ વર્તે છે તથા કેઈ વખત હિંસાનુબંધી વિચારવાળું રૌદ્રધ્યાન પ્રગટે છે. સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં નામરૂપને મેહ રહેતો નથી તેમ જ ત્યાં વર્તનારને રૌદ્રધ્યાન અને આર્તધ્યાન રહેતું નથી. ત્યાં ધર્મધ્યાનની મુખ્યતા વતે છે. ત્યાં શુકલધ્યાનને પ્રારંભ થાય છે તેથી આત્મજ્ઞાની ચગી અને ત્યાગીઓ પૂર્ણાનંદને અનુભવ કરે છે. ત્યાંથી કદાચ તેઓ નીચા આવે છે તે છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકામાં આવે છે. ત્યાં તેઓ વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવાનું કાર્ય કરે છે અને આત્માના ઉપગમાં વર્તે છે.
છઠ્ઠી પ્રમત્તગુણસ્થાનકભૂમિમાં વારંવાર પ્રસાદે આવે છે અને તેથી ત્યાં પ્રતિક્રમણની જરૂર રહે છે. પ્રમત્ત મુનિએ આત્માના જ્ઞાન અને વૈરાગ્યથી મન રૂ૫ રણક્ષેત્રમાં પ્રમાદે, કે આજે આમાના શકે છે, તેઓની સાથે યુદ્ધ કરે છે અને
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પર
અધ્યાત્મ મહાવીર જ્ઞાન-વૈરાગ્યના બળે સંજવલન કષાયોને દબાવી–ઉપશમાવી અપ્રમત્ત આત્મપગ ગુણસ્થાનકમાં ચઢે છે અને ત્યાંથી ઉત્કૃષ્ટ દશાએ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. છઠ્ઠી ભૂમિકાવાળા પ્રમત્તગુણસ્થાનકમાં રહેલા ત્યાગીઓની અને અપ્રમત્ત ત્યાગીઓની સંગત કરવાથી ચારિત્રમેહનો નાશ થાય છે. હજારો ગાઉ દૂર રહેલા એવા ત્યાગીઓની સેવાભક્તિ કરવા માટે ત્યાં જવું અને તેઓને વિનયપૂર્વક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવા. તેઓ પાસેથી શુદ્ધાત્મસ્વરૂપ શ્રવણ કરવું. તેઓની સેવા-ભક્તિમાં ખામી ન રાખવી.
પ્રમત્તગુણસ્થાનકવત સંયમી મહાત્માઓ વિશેષ પ્રકારે ધર્મને પ્રચાર કરે છે. તેઓની આજ્ઞા પ્રમાણે વર્તવું. પ્રશસ્ય કષાયથી મહાત્માઓ વિશ્વના લેકેને ધર્મમાં પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. મારા ઉપદેશાનુસાર ત્યાગી મહાત્માઓ પ્રમાદમાં છતાં, પ્રમાદની સાથે યુદ્ધ કરવા છતાં, શુદ્ધાત્મસ્વરૂપના ઉપાસક બને છે. ત્યાગી ધર્માચાર્યો પ્રમત્તગુણસ્થાનકમાં રહીને અપ્રમત્ત
નિઓની વિયાવૃત્ય કરે છે. પ્રમત્ત મુનિઓના બાહ્ય વેષ, .આચાર અને વ્યવહારમાં રુચિભેદે અનેક ભેદ છે. તેમાં સર્વના આત્માની શુદ્ધિ કરવી એ જ ઉદ્દેશથી બાહ્ય આચારવ્યવહાર છે. તેથી બાહ્ય ક્રિયા કે આચારના, મતભેદમાં મૂંઝાવાનું કારણ નથી.
અપ્રમત્ત જ્ઞાની ધ્યાની મહાત્માઓ શુદ્ધાત્માસ્વરૂપના પૂર્ણ રસિયા બને છે. તેઓ અપૂર્વકરણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. પૂર્વે કદાપિ ધ્યાનની શક્તિ નહીં પ્રાપ્ત કરેલી એવી શુક્લ ધ્યાનની શક્તિને પામે છે અને તેથી આત્મામાં અપૂર્વ વીર્યોલાસ જાગ્રત થાય છે. તેથી તેવી ધ્યાનસમાધિદશામાં વર્તતાં જે વિશ્વના સર્વ જીવોનાં કમ ત્યાં આવીને પડે તો તેને એક ક્ષણમાં નાશ કરે એવું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. તેવા શુકલધ્યાનથી આવેલું. અપૂર્વકરણ કદી પાછું જાય નહિ એવી
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનું સ્વરૂપ
૩૫૩
6
2
અનિવૃત્તિકરણ ગુણસ્થાનકની દશા ક્ષણમાં પ્રાપ્ત થાય છે. હાસ્યપ્રકૃતિના તેથી અંત આવે છે. હાસ્ય એ મેહુ છે, રિત એ મેાહ છે. ખાહ્ય શરીરદ્વારા સુખ ભોગવવાની ઇચ્છા અને બાહ્ય સુખ તે રિત છે. આત્મસુખના પૂર્ણાંનુભવરસ વેઢાયા પશ્ચાત્ તિની વૃત્તિ ટળી જાય છે. એ જ રીતે બાહ્ય દુઃખરૂપ અતિના પણ અંત આવે છે. બાહ્ય વિશ્વમાં રિત અને અતિ રહેતી નથી તથા મનમાં પણ તિ અને અતિ રહેતી નથી. રતિ અને અતિ કઈ છે જ નહી' એવા આત્મધ્યાનીઓને તે દશામાં અનુભવ આવે છે. તેના મનમાં ભય અને શેાક રહેતા નથી. દેહાદિ વસ્તુની જ્યાં સુધી મમતા હાય છે ત્યાં સુધી ભય રહે છે. આત્મા અવિનાશી છે. તેને કઈ પણ ભય નથી. આત્માના શુક્લધ્યાનના ઉપચેાગે રહેતાં ભય નામની સ'જ્ઞા અને ચેષ્ટા ટળી જાય છે અને આત્મા નિય અને છે. તેને બાહ્ય દુનિયાના કે કર્મને ભય રહેતા નથી. સંસારમાં જન્મમૃત્યુના ભય રહેતા નથી. આત્મા અભેદી, અઝેટ્ટી, અમર, અવિનાશી, અખ’ડ, નિળ, અજ છે. કાઈ પણ વસ્તુથી આત્માના નાશ થતા નથી. શરીરમાં રહ્યા છતાં શરીરથી આત્મા ન્યારા છે, એવા ધ્યાનીને અનુભવ થાય છે. તેથી તે સ પ્રકારના ભયની પરિણતિથી તથા સર્વ પ્રકારની શેાકની મનેાવૃત્તિએથી મુક્ત થાય છે.
આત્માને આત્મસ્વરૂપથી અનુભવતાં જડ વસ્તુ સંબંધી સર્વ પ્રકારના શેકથી આત્મા મુક્ત થાય છે. જ્યાં ખાહ્ય વસ્તુ સંબંધી હ હાય છે ત્યાં માહ્ય વસ્તુ સંબંધી શાક હાય છે. હ અને શેાકની પરિણતિના પ્રાદુર્ભાવ થવાનું કારણુ ખરેખર જડ વસ્તુઓમાં બંધાયેલી ઇષ્ટાનિષ્ટપણાની મનેાવૃત્તિ છે. આત્માના અત્યંત શુદ્ધોપયોગ પ્રગટયા પછી ઇષ્ટાનિષ્ટપણાની કલ્પનાવૃત્તિ ટળી જાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં સપાના પૂર્ણ નિશ્ચય થાય છે અને અસત્પાને મેાહ ટળી જાય છે.
૨૩
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
અધ્યાત્મ મહાવીર તેથી દુછાવૃત્તિ પણ રહેતી નથી. ભય, શોક, દુગં છાની વૃત્તિ સુધી હિંસાની સૂક્ષમ વૃત્તિ પણ અંશમાત્ર રહે છે. તે પણ ટળી જાય છે.
શુક્લધ્યાનપૂર્વકની સમાધિથી દેહાતીત એવા આત્માના સુખને અનુભવરસ પ્રગટયા પછી પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક દ્વારા ઈચ્છાયેલા મૈથુનથી થતા ભ્રાંતિમય આનંદને મેહ ટળી જાય છે. તેથી ત્રણ વેદની વૃત્તિ ટળે છે. પુરુષ જે ધ્યાની હોય છે તો તેને ભાવપુરષદ ટળે છે, સ્ત્રી જે આત્મધ્યાની હોય છે તો તેને ભાગસ્ત્રીવેદ ટળે છે, નપુંસક જે આત્મધ્યાની હોય છે તો તેને નપુંસકવેદ મેહ ટળે છે. ત્રણ પ્રકારના વેદના કામની વાસનાથી લોકે દુનિયામાં અનેક પ્રકારનાં પાપકર્મો કરે છે અને મનમાં સ્વપ્ન વિષે પણ શાંતિ પામી શકતા નથી. કામગથી વિશ્વમાં કોઈને ભૂતકાળમાં શાંતિ કે સુખ પ્રાપ્ત થયું નથી, વર્તમાનમાં પ્રાપ્ત થતું નથી અને ભવિષ્યમાં કેઈને પ્રાપ્ત થનાર નથી.
પુરુષવેદાદિ કામવાસનાથી આત્મસુખમાં અંતરાય આવે છે. જ્યાં કામવાસના છે ત્યાં આત્મસુખ નથી. પાંચે ઈન્દ્રિયોદ્વારા સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. પરમાણુઓના બનેલા જડ દેહાદિ પદાર્થોમાં સુખ નથી. શરીરના ભાગથી શરીરની ક્ષીણતા થાય છે. કામવાસનાના ગે થતે રાગ તે મોહ છે. ત્યાં શુદ્ધાત્મપ્રેમ નથી, એ અનિવૃત્તિકરણ દશામાં શુક્લધ્યાનયોગ અનુભવ આવે છે. તેથી કામાદિ વાસનાના સૂક્ષ્મ વિચારોને પણ સર્વથા નાશ થાય છે. કામવાસનાને સર્વથા નાશ થતાં આત્મા સર્વ વિશ્વની બહાર અનંતગુણે છલકાઈ જાય એવા આત્માના સુખનો સમયે સમયે અનુભવ કરે છે. પશ્ચાત્ સમભાવરૂપ પિતાને સ્વરૂપે આત્મા પરિણમે છે અને તેના બળથી સૂક્ષ્મરૂપ થયેલા અને કંઈક કંઈક રહેલા એવા સંજવલન કષાયોને સર્વથા નાશ થાય છે. એવી આત્મામાં
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૫૫ વિદાતી સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનક ભૂમિ પર આત્મા આરહે છે. ત્યાંથી કઈક આત્મા જે મેહના ઉપશમભાવથી આગળ વધેલું હોય છે તો ઉપશાંતમૂહ ગુણસ્થાનકભૂમિ સ્પર્શીને પાછો આવી, મેહને ક્ષાયિક ભાવ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. કેઈ આત્મા સૂક્ષ્મસંપાયથી આગળ ક્ષીણ મેહદશાને પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પ્રગટાવીને પૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ થાય છે.” કેવળજ્ઞાન :
“ચારિત્ર્યહને ઉપશાંત કર્યા પછી તેનો સર્વથા ક્ષય થાય છે. મેહને સર્વથા ક્ષય થતાં ક્ષીણમોહ ગુણસ્થાનકની બારમી ભૂમિકામાં તત્કાળ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણયને સર્વથા ક્ષય થાય છે. જ્ઞાનાવરણયના ક્ષાયિકભાવથી કેવળજ્ઞાન પ્રગટે છે અને દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળદર્શન પ્રગટે છે.
દ્વાદશમી ક્ષીણમેહ નામની ગુણસ્થાનકભૂમિકા એ જ -આત્માની શુકલધ્યાનની ઉચ્ચ દશા છે. ત્યાં મોહને સર્વથા -નાશ થવાથી અખંડ, નિત્ય, અનંત આનંદ પ્રગટે છે અને અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય પ્રગટે છે. શુકલધ્યાનની ઉત્કૃષ્ટ દશાવાળી બારમી ભૂમિકામાં અઘાતી વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એ ચાર કર્મ બાકી રહે છે. આ ચાર અઘાતી કર્મનો ભોગ તે જ પ્રારબ્ધ કર્મગ છે.
તેરમી સગી કેવળીની ભૂમિકા છે. સગી કેવળજ્ઞાની ભૂમિકામાં કેટલાક કેવળજ્ઞાનીઓ અંતમુહૂર્તનું આયુષ્ય હોવાથી અંતમુહૂર્ત સુધી રહીને દેહને અગ કરે છે. તે અંતકૃત કેવળીઓ જાણવા. કેટલાક કેવળજ્ઞાન પામીને તેરમી સગી ભૂમિકામાં આયુષ્ય પર્યત જીવન્મુક્ત બની રહે છે. ભાષાવર્ગણા
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
અધ્યાત્મ મહાવીર તેઓની ટળી ગઈ હોય છે, તેથી તેઓ મૂક રહે છે. એવા જિંદગીભર મૂક રહેનારાઓને મૂક કેવળી જાણવા. કેટલાક સયોગી ભૂમિકામાં પૂર્વકોટિ વર્ષ સુધી ઉપદેશ આપતા દેશેદેશ વિચરે છે.
તીર્થક, સામાન્ય જિને વગેરે કેવળીઓ તેરમી સગી ગુણસ્થાનકની ભૂમિકામાં શાતાવેદનીય અને અશાતા વેદનીયને ભોગવી નિજરે છે. તે આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકમ ભોગવે છે. તે એગ્ય આહાર-જળથી શરીરને પિષે છે. દ્રવ્ય પરિષહાને પણ કેટલાક સામાન્ય કેવળજ્ઞાનીઓ સમભાવે ભોગવે છે. આયુષ્ય હોય અને ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પ્રગટયું હોય છે તે તે પશ્ચાત્ ત્યાગીપણું સ્વીકારે છે. તે પ્રારબ્ધ કર્મોને ભોગવવા છતાં નિલેપ કરે છે. પુરુષ, સ્ત્રી અને નપુંસકને સયોગી ભૂમિકામાં પ્રવેશ કરવાનો અધિકાર છે. સગી ભૂમિકા માં અઘાતી કર્મોને ભોગવીને કેવળી તેની નિર્ભર કરે છે.
તેરમી સગી ભૂમિકામાં રહીને જગદુદ્ધારક તીર્થકર દેવે તીર્થની–સંઘની સ્થાપના કરે છે, જેનધર્મને પ્રકાશ કરે છે, સત્ય તને પ્રકાશ કરે છે. તેઓને વિશ્વના સર્વ પદાર્થો હસ્તામલકવતું દેખાય છે. રાગ-દ્વેષને સર્વથા ક્ષય થવાથી તેઓ
અસત્ય કદાપિ વદતા નથી. ક્રોધ, માન, માયા લેભ, ભય વગેરે દેના વેગે અસત્ય બેલાય છે. જ્યાં ક્રોધાદિ દોષોને નાશ થાય છે અને વીતરાગ જિનદશા–પરમાત્મદશા પ્રગટ થાય છે ત્યાં અસત્ય વદવાનું કંઈ કારણ રહેતું નથી.
તેરમી ભૂમિકાના અહંતે, જિને, વીતરાગો, જીવન્મુક્તો, બુદ્ધો, તીર્થકરો, સગીઓ મન, વાણી અને કાયાના
ગથી વિશ્વના લેકેનું શ્રેય કરે છે. રાગ-દ્વેષના તથા ક્ષપશમ જ્ઞાનવૃત્તિના નાશની સાથે ભાવ મનને નાશ થવાથી સગી કેવળીઓ દ્રવ્ય મને વર્ગણાથી દેવલોકમાં રહેલા દેને
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કનું સ્વરૂપ
૩૫૭
એધ આપે છે અને વાણીથી ભવ્ય લેાકેાને ઉપદેશ આપ છે. એવા સયાગી કેવળીએની સેવાભક્તિથી ભવ્ય મનુષ્યાને ધની પ્રાપ્તિ થાય છે. એવા સયેાગી કેવળીએનાં દર્શન મા પુણ્યાયથી થાય છે, એમ હું શતાનીક ! તું જાણું.’
મુક્તદશા
ફ્રે પહેલી મિથ્યાત્વભૂમિકામાંથી નીકળીને ઉત્કૃષ્ટ ભાવવીયે કઈક આત્મા સગુણસ્થાનકભૂમિકાઓને કાચી એ ઘડીમાં સ્પર્શીને, મરુદેવી માતાની પેઠે સયાગી કેવળજ્ઞાની ખની, અતમુહૂર્તમાં દેહ ત્યજીને અયેાગી સિદ્ધ પરમાત્મા અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· ચેાથી અવિરતિ અપુનમ ધક સમ્યગ્દષ્ટિ ગુણરથાનકભૂમિકામાં રહેલા કાઇક આત્મા ઉત્કૃષ્ટ શુદ્ધાત્મભાવવી ના યાગે કાચી એ ઘડીમાં પાંચમીથી ખાર ભૂમિકાઓને ઉલ્લધી તેરમી સચેાગી ભૂમિકામાં જાય છે. એ પ્રમાણે પાંચમી ભૂમિકામાં રહેલા આત્મા ઉત્કૃષ્ટ વીયેાગે કાચી એ ઘડીમાં કેવળજ્ઞાની અને છે. છઠ્ઠી પ્રમત્તભૂમિકામાં રહેલા ત્યાગી ઉત્કૃષ્ટયાગે કાચી એ ઘડીમાં કેવળજ્ઞાની બને છે અને મુક્ત પણ અને છે. અપ્રમત્ત ગુણસ્થાનકભૂમિકાથી તે ઠેઠ ખારમી ભૂમિકાવાળા આત્માએ એક શ્વાસેાાસમાં કેવળજ્ઞાન પામે છે અને એક શ્વાસેાવાસમાં સાતમી ભૂમિકાથી તેરમીમાં જઈ, અયેાગી અની પૂર્ણ મુક્ત સિદ્ધ બને છે.
6
અપ્રમત્ત ગુણસ્થાનકભૂમિકાવાળા અન્તરાત્મા ચેાગી નવ નાકષાયના ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ એક ક્ષણમાં કરીને ઉત્કૃષ્ટાગે કેવળી બને છે. મધ્યમાગે તે ભવમાં કેવળજ્ઞાની અને છે.
6
સમ્યગ્દષ્ટિવાળા અંતરાત્મા જઘન્ય ઉયેાગે, જઘન્ય પરિણામે અને મંદવી પ્રયાગે સાત-આઠ ભવ કરીને મુક્ત અને છે. સયેાગી કેવળજ્ઞાનની ભૂમિકા પછી ચૌદમી અયેાગી
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
અધ્યાત્મ મહાવીર
ભૂમિકા આવે છે. ત્યાં મન, વાણી અને કાયાથી શુદ્ધાત્મા જુદો પડીને, સિદ્ધ, બુદ્ધ, પરમાત્મા, પરમેશ્વર અને છે.
સર્વ પ્રકારના ચાર અઘાતી કર્મોની પ્રકૃતિએથી મુક્ત અને પૂર્ણ શુદ્ધ થયા પછી કર્માંના અભાવે ચેારાસી લાખ ચેાનિ એમાં જન્મ-મરણ કરવા પડતાં નથી. મુક્તદશામાંથી પાછુ ક્રાતું નથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા ખાદ પાછી પૂની દશા. પ્રાપ્ત થતી નથી. સિદ્ધ પરમાત્મા સમયે સમયે અનંત જ્ઞાન. અને અનંત સુખના ભાગ કરે છે.’
આત્મા અને કની અનાદિતા :
શતાનીક રાજાએ ભગવાનને પૂછ્યું કે, હે ભગવન્! પહેલા આત્મા કે પહેલું કાઁ, તેને ખુલાસા કરશે.'
ભગવ’ત મહાવીરદેવે કહ્યુ કે, ‘સ’સારમાં આત્મા અને ક અને અનાદિકાળના છે. એ જ રીતે આત્મા તથા કા સયેાગ પણુ અનાદિકાળના છે.
હે શતાનીક! પૂર્વે એકલા શુદ્ધ આત્મા હતા અને પશ્ચાત્ ક લાગ્યાં. એમ કેાઈ માને તાપણ તે ચેાગ્ય નથી.. પૂર્વે જે શુદ્ધાત્મા હેાય તેને કમ લાગી શકે નહી. શુદ્ધાત્માને અન્ય કાઈ એવા ઈશ્વર નથી કે જે અન્યાયથી કમ લગાડી શકે. શુદ્ધાત્મામાં એવી શક્તિ નથી કે તે અશુદ્ધ થાય અને કમ ગ્રહણ કરી શકે. જો અનાદિકાળથી આત્મા ક રહિત અને શુદ્ધ જ હાય તા તે કર્મના અભાવે અશુદ્ધ ખની શકતા નથી. પૂર્વે ક હતું અને પશ્ચાત્ આત્મા થયા, એમ પણ ભાઈ માન તા તે અજ્ઞાન છે. આત્મા વિના પહેલાંથી ક દાઈ શકતું નથી. આત્મા જે કરે તે કમ છે. આત્મા જ્યારે પૂર્વ ન ાય ત્યારે આત્માથી થતું કર્મ પૂર્વે આત્મા વિના છેાય નહી', એમ યુક્તિથી તું જાણુ,
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૫૯ આત્મા નિત્ય છે, અજ છે, અવિનાશી છે. જેની આદિ, છે તેની ઉત્પત્તિ છે. જેની આદિ છે તે કાર્ય છે. જે કાર્યરૂપ પદાર્થ છે તેનું ઉપાદાનકારણ અને નિમિત્તકારણ હોય છે. આત્મા નિત્ય છે, અજ છે તેથી તે અનાદિકાળને છે અને અનંતકાળપર્યત રહે છે આત્માને અને કર્મને અમુકે બનાવ્યાં અને આત્મા તથા કર્મ બન્નેનો સંગ કરી દીધે એમ પણ નથી. આત્મા નિત્ય છે. તે અજ છે. તે કોઈને બનાવ્યું અન્ય નથી. અનાદિકાળથી આત્મા અને કર્મને સંગ છે, એમ હે શતાનીક રાજન! તું જાણ.
આત્માની સાથે અનાદિકાળથી કર્મને સંબંધ છે. કર્મને કર્તા આભા છે. જ્યાં સુધી આત્મા અશુદ્ધ પરિણતિમય હોય છે ત્યાં સુધી તે કર્મને કર્તા છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ તે ભાવકમ છે અને આઠ પ્રકારનાં કર્મ તે દ્રવ્ય કર્મ છે. આત્મા પિતે જ કર્મને કર્તા છે અને કર્મને હર્તા છે, આત્માની શુદ્ધતારૂપ મુક્તિ છે અને મુક્તિના ઉપાયે છે, એમ ગુરુના બંધનું શ્રવણ કરતાં આત્મા પિતાના સ્વરૂપને અનુભવ કરે છે અને સમ્યગ્દષ્ટિ બને છે. શ્રદ્ધા છતાં ચારિત્રના અભાવનું કારણ
શતાનીક ભૂપે પૂછ્યું કે, “હે ભગવન્! આત્મા જ્યારે બહિરાત્મમિથ્થાબુદ્ધિનો ત્યાગ કરીને સમ્યગ્દષ્ટિને પામે છે. ત્યારે તે સત્ય અને અસત્યને વિવેક કરે છે, તે અમૃતને અમૃતરૂપ જાણે છે અને વિષને વિષરૂપે જાણે છે. અવિરતિને અવિરતિરૂપ જાણે છે અને વિરતિને વિરતિરૂપ જાણે છે, છતાં અવિરતિને કેમ ત્યાગ કરતો નથી અને તત્કાળ કેમ વિરતિપણું પ્રાપ્ત કરી શકતો નથી. આપની કૃપાદૃષ્ટિથી મને સમ્યગ્દષ્ટિ પ્રગટી છે. દેવ-ગુરુ-ધર્મની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. આત્માને સ્વરૂપની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. પાપ અને પુણ્યની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. છતાં કેમ વતને સ્વીકાર કરવા આભા બળવાન થતા
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
અધ્યાત્મ મહાવીર નથી? અવ્રતપરિણતિને વિષ સમાન જાણું છું, છતાં કેમ અવિરતિપરિણતિનો ત્યાગ થતો નથી? મારાથી એકદમ કેમ મેહનો નાશ નથી કરી શકાતો? મનમાં મેહને પ્રવેશ જ ન થવા દઉં એ દઢ નિશ્ચય થાય છે, છતાં મનમાંથી સર્વથા મેહ કેમ દૂર થતો નથી, તેને ખુલાસો કૃપા કરીને જણાવશો. આપે મારા પર પૂર્ણોપકાર કર્યો છે. આપને મેં સર્વસ્વનું અર્પણ કર્યું છે. આપ મારા તથા વિશ્વના ઉદ્ધારક છે. તેથી કૃપા કરીને ખુલાસો આપશે. મેં આભાનું સ્વરૂપ જાણ્યું છે, છતાં આત્માની શુદ્ધિમાં રહેવાતું નથી. મનમાં કષાયો આવ્યા કરે છે. તે કેમ દૂર થાય તે જણાવશે.”
શતાનીક રાજાનું વચન શ્રવણ કરીને પરબ્રહ્મ મહાવીર પરમેશ્વર કહેવા લાગ્યા કે, “હે શતાનીક! સમ્યગ્દષ્ટિ પામ્યા બાદ સર્વ સમ્યગ્દષ્ટિવાળા લેક આત્માની શુદ્ધિ એકદમ પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. તેનું કારણ મેહનીયાદિ કર્મોને ઉદય છે. સમ્યગ્દષ્ટિ પામ્યા બાદ કેટલાક લેક અંતર્મુહૂર્તમાં ચારિત્રમેહ વગેરે ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે. કેટલાક મનુષ્યને ચારિત્રમેહ એ તો ગાઢ હોય છે કે જેથી એક જ ભવમાં ચોથી ગુણસ્થાનક ભૂમિકામાંથી પાંચમી દેશવિરતિ ગુણસ્થાનકભૂમિકા સુધી પણ જઈ શકતા નથી. કેટલાક આત્માઓ એક ભવમાં પાંચમી સુધી જાય છે, કેટલાક છઠ્ઠી પ્રમાદ ગુણસ્થાનકવાળી ત્યાગભૂમિકા સુધી જાય છે, કેટલાક એક જ ભવમાં અપ્રમત્ત ગુણસ્થાનક નામની સાતમી ભૂમિકા સુધી જાય છે અને કેટલાક એક જ ભવમાં ઠેઠ તેરમી ભૂમિકા સુધી જઈ પૂર્ણ, શુદ્ધ, સ્વતંત્ર, મુક્ત બને છે.” સમ્યગ્દષ્ટિની યોગ્યતા:
“અવિરતિ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થયા બાદ જે અત્યંત તીવ્ર નિકાચિત અપ્રત્યાખ્યાન કષાય હોય છે, તે તેથી ચારિત્રનું સ્વરૂપ જાણ્યા છતાં અને તેની રુચિ છતાં તેની પ્રાપ્તિ થઈ શકતી
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનું સ્વરૂપ
૩૬૧
નથી. સમ્યગ્દષ્ટિ મનુષ્યને નિકાચિત અપ્રત્યાખ્યાની કષાય નડે છે અને તેથી તે જાણીજોઈને અત્રત સેવે છે, અવિરતિપણું સેવે છે. અવિરતિ, અવ્રત અને કષાયેા સેવાય છે તેને તે સારા જાણતા નથી. તેને તે વિષ સમાન જાણે છે, તે પશ્ચાત્તાપ કરે છે, છતાં તેના ઉદય સામું તેનુ' આત્મમળ ચાલી શકતું નથી. નિકાચિત કર્મના ઉદયની આગળ તેનુ કશું કંઈ ચાલતુ' નથી, છતાં તે આત્મજ્ઞાનાપયેાગથી અપ્રત્યાખ્યાની કષાયાને હલકા કર્યા કરે છે અને તેના છેવટે નાશ કરે છે. અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી દેશવિરતપણું અને સવરતિપણું પ્રાપ્ત થઈ શકતું નથી.
‘ સિ’હું પાંજરામાં પડેલે હેાય છે ત્યારે પાંજરામાં તેનું ખળ કંઈ કામ કરી શકતુ નથી, તેાપણ તે પુરુષા`થી પાંજરાના સળિયા ઢીલા કરીને તેમાંથી નીકળી જાય છે. તેમ ગાઢ તીવ્ર નિકાચિત અપ્રત્યાખ્યાની કષાયના ઉદ્દયથી બે ઘડીનુ પ્રત્યા ખ્યાન પણ થઈ શકતુ' નથી. ભાગે પભાગના પટ્ટાના દેશ થકી પણ ત્યાગ થઈ શકતા નથી. સવ લેાકેાના કંઈ ગાઢ નિકાચિત અપ્રત્યાખ્યાની કષાયના ઉદય હાતા નથી, તેથી નિકાચિત અપ્રત્યાખ્યાની કષાય વિનાના અન્ય જીવા તા દેશિવરિત અને સર્વવિરતિને પામે છે અને કેટલાક તે એક જ ભવમાં મુક્તિપદને પામે છે.
‘જેણે પૂર્વના ભવામાં અન્ય જીવાને વિરતિગ્રહણમાં વિઘ્ન નાખ્યાં હેાય છે અને અવિરતિપણાની ખૂબ અનુમેાદના, પુષ્ટિ કે સ્થાપના કરી હોય છે તેને નિકાચિત અપ્રત્યાખ્યાની કષાયને ખંધ થાય છે. તેથી તે એક જ ભવમાં મેાક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. તેપણ તે દેવ-ગુરુ-ધની સેવાભક્તિથી ઘણાં કની નિરા કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરે છે તથા ઘણા લેાકેાને ચારિત્ર લેવામાં સહાય આપે છે. તેથી તથા વ્રત
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ર
અધ્યાત્મ મહાવીર લેવાની તીવ્ર ભાવના ભાવ હોવાથી અને ભેગો ભેગવવા છતાં અંતરથી નિર્લેપ રહેતો હોવાથી અન્ય ભવમાં પૂર્ણ મુક્તિપદ પામવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. બીજા, ત્રીજા કે ચોથા ભાવમાં તે અવશ્ય મુક્તિપદને પામે છે.
અપ્રત્યાખ્યાની કષાયનો ઉપશમ થતાં કાચી બે ઘડી સુધી વિરતિના પરિણામ પ્રગટે છે અને પશ્ચાત્ કષાયને ઉદય થતાં અવિરતિ પરિણામ પાછા પ્રગટે છે. અપ્રત્યાખ્યાન કષાયને ક્ષપશમ થતાં વિરતિપણું વારંવાર પ્રગટે છે. તેમાં દો,
અતિચારો લાગે છે. પુનઃ દેશવિરતિપણું પ્રગટે છે અને પાછું ટળી જાય છે. અપ્રત્યાખ્યાન કષાયને ક્ષાયિકભાવ થતાં અર્થાત્ તે સર્વથા નાશ થતાં વિરતિભાવ સદા કાયમ રહે છે.
શતાનીક રાજન! તને અપ્રત્યાખ્યાન કષાયને હાલ મધ્યમ ઉદય છે. તેથી કેટલાંક વર્ષ પશ્ચાત્ તને દેશવિરતિપણું પ્રાપ્ત થશે અને દેશવિરતિપણું પ્રાપ્ત થાય એવું આત્મબળ ખીલશે. અસમ્યગ્દષ્ટિને અવ્રત, આસવ સેવતાં પશ્ચાત્તાપ થત નથી. તે અવતને અવ્રત તરીકે જાણી શકતું નથી. તેથી તે અજ્ઞાની મિથ્થાબુદ્ધિવાળે છે એમ જાણ.
અપ્રત્યાખ્યાન કષાયને ઉત્કૃષ્ટ અનંતગણો નિકાચિત ઉદય હોય છે. તે એકદમ ટળી શકતા નથી. બાકીનાં મધ્યમ કે જઘન્ય ભાંગાનાં નિકાચિત કર્મો તે એક જ ભવમાં પ્રબળ જ્ઞાનવૈરાગ્યના પુરુષાર્થબળે ટાળી શકાય છે, એમ સર્વ ઘાતી અને અઘાતી કર્મો સંબંધી જાણ. ભાવકષાયને પરિણામ મનમાં પ્રગટે છે. મનમાં વિરતિ અને અવિરતિપણાના પરિણામ પ્રગટે છે. અવિરતિની પરિણતિ એ જ અશુભ પરિણતિ છે અને વિરતિની પરિણતિ તે શુભ પરિણતિ છે. શુદ્ધાત્મા વસ્તુતઃ શુભ પરિણતિ અને અશુભ પરિણતિથી ન્યારે છે. વિરતિ અને અવિરતિ પરિણતિ એ બે પરિણતિઓથી વસ્તુતઃ આત્માની શુદ્ધ
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૬૩ પરિણતિ ન્યારી છે અશુભ અવિરતિ પરિણતિને જ શુભ વિરતિ પરિણામમાં ફેરવવામાં આવે છે. આત્માના શુદ્ધોપગથી શુભઅશુભ પરિણામથી આત્મા ત્યારે રહી શુભાશુભ કર્મનાં સંબંધથી તે નિબંધ રહે છે.
હે શતાનીક રાજન! પ્રબલ આત્મપુરુષાર્થથી વિરતિ અને પછી અવિરતિની પરિણતિને પણ દૂર કરી શકાય છે. જે કાળમાં આત્મામાં મન વતે છે તે કાળમાં આત્મા શુદ્ધો:યેગે અને શુદ્ધ પરિણામે વર્તે છે. તેથી તે અનંતભવનાં કર્મને ખેરવે છે. તે નવીન કર્મ બાંધતા નથી તેથી મુક્ત બને છે. મનમાં જ અવિરતિપણું અને વિરતિપણું પ્રગટે છે. અશુભેચ્છાઓ, અશુભ કામનાઓ તે જ અવિરતિ છે. શુભેચ્છાઓ, શુભ વ્રતો તે વિરતિપણું છે. મનમાં શુભેચ્છાઓ તથા પૌગલિક અશુભેચ્છાઓને પ્રગટવા ન દેવી તે પણ અપ્રમત્ત ગુણસ્થાનકભૂમિકાનું વિરતિપણું છે. શુભ પરિણતિ અને અશુભ પરિણતિને મનમાં પ્રગટાવ્યા વિના પ્રારબ્ધ શુભ કર્મને અને અશુભ કર્મનો ભંગ કાયા દ્વારા ભગવતા આત્માને જીવન્મુક્ત જાણવો. શતાનીક રાજન ! તું સેવાભક્તિથી અને જ્ઞાન-વૈરાગ્યના બળથી કમલેગી બની આ ભવમાં દેશવિરતિને પામીશ અને સંઘની સેવાભક્તિથી તથા મારી સેવાભક્તિથી આવતા ભવમાં પૂર્ણ શુદ્ધ મુક્ત બનીશ.” સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય:
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની સારી પેઠે સેવાભક્તિ કર. પશુઓની અને પંખીઓની દયા અને રક્ષા કર. ગરીબ લોકોને પ્રેમભાવથી સહાય કર. દુઃખી મનુષ્યોનાં દુઃખ ટાળવા જે જે ઉપાયે કરવા લાયક હોય તે કર. કોધથી કોઈ ઉપર જુલ્મ ને ગુજાર. મુનિઓને ધર્મકાર્યમાં સહાય કર. દરરોજ એકાન્તમાં બાર ભાવનાને ભાવ. દેવની પૂજા કર. રાગદ્વેષરહિત પરમાત્માને દેવ જાણ. કેઈની નિંદા ન કર. ધમી
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
અધ્યાત્મ મહાવીર મનુષ્યોને જેન ધર્મનો સર્વ વિશ્વમાં પ્રચાર કરવા સહાય કર. ચોથી સમ્યગ્દષ્ટિભૂમિકામાં સેવાભક્તિની મુખ્યતા છે.
જે ગૃહસ્થ શ્રદ્ધાપૂર્વક ધર્મને ઉપદેશ શ્રવણ કરે છે તે શ્રાવક છે અને જે સ્ત્રી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મારી વાણીનું શ્રવણ કરે છે તે શ્રાવિક છે. જે મારા કહેલા સદાચારને ધારણ કરે છે તે સાધુ-સાધ્વી છે. સમ્યગ્દષ્ટિભૂમિકામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સત્ય અને અસત્યને નિર્ણય થાય છે તેમ જ ભવાભિનંદીપણું અને પુદ્ગલાભિનંદીપણું મંતવ્યમાં રહેતું નથી. ભવાભિનંદી તથા પુદગલાભિનંદી:
સંસારમાં જ આનંદ છે અને સંસાર વિના અન્ય સ્થાને આનંદ નથી—એવો જેને નિશ્ચય છે તે ભવાભિનંદી જીવ છે. પુદ્ગલાભિનંદી એમ માને છે કે પુદ્ગલમાં આનંદ છે, પુદ્ગલ દ્વારા જ આત્મા સુખ ભોગવે છે, પુદ્ગલ વિના એકલા આત્માથી સુખ નથી. શરીર એ પુદ્ગલ છે. પુદ્ગલાભિનંદી શરીરનાં સુખ ભોગવવાનું લક્ષ્ય રાખે છે. તેને આત્માના સુખને અનુભવ આવતા નથી તેથી તેને પુદ્ગલાભિનંતી જાણો. ભવાભિનંદી અને પગલાભિનંદી બને આત્મામાં સુખ છે એમ માનતા નથી. બન્ને પ્રકારના જીવ અજ્ઞાની છે.” સમ્યગ્દષ્ટિની માન્યતા:
આત્મામાં સત્ય સુખ છે. આત્માનું સુખ નિત્ય છે અને શરીરના ભાગ દ્વારા થતું સુખ ક્ષણિક, અનિત્ય તેમ જ સ્વપ્નવત્ છે. દેહદ્વારા જે જે સુખનો અનુભવ થાય છે તે શાતા વેદનીયજન્ય પૌગલિક સુખ છે. તે સદા રહેવાનું નથી. આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવું એ જ મુક્તિ છે, એમ સમ્યગ્દષ્ટિ મનુષ્યની માન્યતા વર્તે છે.
“સમ્યગ્દષ્ટિ મનુષ્યો ભેગોને અને ઉપભોગોને ભોગવે છે, છતાં તેને તેઓ ક્ષણિક માને છે અને આત્મામાં જ અનંત
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ સુખ છે એવો દઢ નિશ્ચય ધારણ કરે છે. પ્રારબ્ધ કર્મના ચગે સમ્યગદષ્ટિ મનુષ્ય સુખ-દુઃખફળપ્રદ ભોગોને ભોગવે છે. કેદી મનુષ્યને કેદમાં રાજાના હુકમથી નહીં કરવા યોગ્ય કાર્ય કરવું પડે છે, તેમ સમ્યગ્દષ્ટિ મનુષ્યને કર્મની પ્રબલ પ્રેરણાથી અવિરતિનાં નહીં ઇચ્છવા ય કાર્યો કરવા પડે છે, પણ તે વૈરાગ્યબળથી નવીન કર્મબંધમાં ઘણે નિર્લેપ રહે છે. જેના ઉપરથી રાગ ટળી જાય છે તેનાથી કર્મને બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિમંત આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળથી અપ્રત્યાખ્યાન કષાયને કિલ્લે તોડી પાડે છે અને આત્માને નિર્મળ કરે છે. મનથી જે વિરમે છે તે સર્વથી વિરમે છે. જ્ઞાનીને મનમાં વિરતિપણું હોય છે, પરંતુ તેનામાં બાહ્યથી શુભાશુભ કર્મયોગે બાળ જીવને અવિરતિપણું દેખાય છે. જ્ઞાની કરતો હોવા છતાં પણ કંઈ કરતા નથી. જ્ઞાની આંતરક્રિયા કરે છે. અને બાહ્યથી અક્રિય દેખાય છે. જ્ઞાની આત્મગુણેનાં ચિંતવન, ભાવના અને ક્રિયાથી સક્રિય છે. બે કાચી ઘડીને સમ્યકત્વના ઉપશમપરિણામથી અનંત સંસાર ટળીને અર્ધપગલપરાવ કાળ બાકી રહે છે. ક્ષેપશમ સમકિતયોગે એવા વારંવાર પરિણામ રહેવાથી અને આત્માની શુદ્ધતાના ઉપયોગમાં રમવાથી સમકિતી આત્મા બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે, તે જઘન્ય અને મધ્યમ પરિણામે છેવટે સાત, આઠ ભવ કે એક, બે કે ત્રણ ભવમાં મુક્તિ પામે એમાં કંઈ આશ્ચર્ય નથી. સમ્યગ્દષ્ટિ પિતાના આત્માને સિદ્ધ, મહાવીર, બુદ્ધ, પરબ્રહ્મ, પરમાત્મારૂપ અનુભવે છે. ચોથી ભૂમિકામાં રહેવા છતાં તે આત્માનંદરસની ઝાંખીને અનુભવ કરે છે. તેથી તે આત્માની શુદ્ધિ કરે છે.” શતાનીકનું ભાવિ:
“હે શતાનીક ! તારામાં સભ્યજ્ઞાન પ્રગટયું છે. “અનાદિઅનંત આત્મા એ જ મહાવીર છે. તે તિભાવે મહાવીર
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર છે, અને વ્યક્તિભાવે પણ મહાવીર થાય છે એમ તેં નિશ્ચય કર્યો છે, તેથી ચોથી ભૂમિકામાં પ્રવેશ કરી અને આયુના ક્ષયે દેહને ત્યાગ કરી મારી ભક્તિના પરિણામથી અશ્રુત નામના બારમાં દેવલોકમાં ઉત્પન્ન થઈશ. ત્યાંથી ચ્યવી અહીં ભરતક્ષેત્રમાં માનવને જન્મ ગ્રહીને કેવળજ્ઞાની બની કરડે મનુષ્યોને ઉદ્ધાર કરીશ. પછી શરીર ત્યાગી સિદ્ધ પરમાત્મા બનીશ. આ ભવમાં તું જૈન ધર્મની દ્રવ્યર્થી અને ભાવથી પ્રભાવના કરીશ. આત્માના રંગમાં રંગાયેલા એવા તને કર્મોને ભેગ છે. તને જે હાલ ચારિત્રમેહ નડે છે તે બીજા ભવમાં બિલકુલ ટળી જશે.”
પરમાત્મા મહાવીરદેવનાં અમૃત વચનનું શ્રવણ કરીને શતાનીક રાજા અત્યંત હર્ષ પામે અને તે પ્રભુને વારંવાર વંદન-નમન કરવા લાગ્યો. પિતાને ક્ષોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ તેથી તે સિંહની પેઠે સ્વાત્માને પરાક્રમી અનુભવવા લાગ્યો.
પ્રભુ મહાવીરદેવે કૌશાંબીનગરીના સર્વ જાતીય લોકોને ‘ઉપદેશ દીધો કે, “હે ભવ્યાત્માઓ! તમે બહિરાત્મભાવમાંથી અન્તરાત્મભાવમાં આવે. જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને બાહ્ય સુખની લાલચે દીનપણું ન ધારણ કરો તથા અન્ય લોકેની સાથે અનેક પ્રકારના કપટાચાર ન કરો.
હે ભવ્ય લેકે! તમે જડ વિશ્વમાં સુખની બુદ્ધિ ધારણ કરીને તથા દેહને જ આત્મા માનીને આત્માને અને આત્મસુખને ભૂલો નહીં. દેહાધ્યાસને ત્યાગ. આત્મા એ જ મહાવીર છે. મહાવીરસ્વરૂપમાં લયલીન બને. જડ વસ્તુઓને લક્ષ્મી માનીને અને તેના ભાગમાં જ સુખ છે એવી બ્રાંતિ ધારણ કરીને લક્ષ્મી, સત્તાદિકની પ્રાપ્તિ માટે ક્રોધ, માયા, લભ, પ્રપંચ, જૂઠ, હિંસા, ચોરી, વિશ્વાસઘાત, અન્યાય, જુલમ, અનીતિ વગેરે દેને ન સે. અન્ય લોકોને સતાવે નહીં.
સત્ય સુખ ખરેખર આત્મામાં છે. બાહ્યમાં સુખની બ્રાંતિથી
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૬૭ દુખની પરંપરા ઊભી થાય છે. સમગ્ર ચૌદ રાજલોકનું બાહ્ય રાજ્ય, લક્ષ્મી કે સત્તા પ્રાપ્ત કરે, તે પણ મનમાં પ્રગટતા રાગદ્વેષના સંકલ્પ-વિકલપ વાર્યા વિના અને આત્મામાં અનંત નિરુપાધિક સુખ છે એ નિશ્ચય કર્યા વિના સ્વમમાં પણ શાંતિ કે સુખ નથી. આત્માના સુખ માટે ચારિત્રમેહને હઠાવ્યા વિના પૂર્ણાનંદની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યભવમાં મુક્તિ છે. આત્મભાવે જાગ્રત થાઓ. મિથ્યા બુદ્ધિને ત્યાગ કરે. મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી પ્રવર્તે. તેથી તો આત્માનંદને પ્રાપ્ત કરશે. આત્મજ્ઞાન વિના પૂર્ણાનંદ પામવાને અન્ય માર્ગ નથી.”
એ પ્રમાણે પ્રભુએ કૌશાંબી નગરીના ગરીબ અને અમીર, ગૃહસ્થ અને ત્યાગી લોકોને ઉપદેશ દીધે. કૌશાંબીના લોકો પ્રભુની પૂજા કરી અને પ્રભુનું શરણ સ્વીકારી તેમના ભક્ત બન્યા.
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. ગોશાલક પ્રસંગ
પરબ્રહ્મ મહાવીરદેવ આર્યાવર્તનાં પ્રસિદ્ધ તીર્થસ્થળોમાં સર્વત્ર વિચર્યા. અનેક ઋષિઓના આશ્રમમાં વિચરીને ઋષિઓને પૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. પ્રભુએ નવમા અનિયત વર્ષાઋતુના ચોમાસામાં અનેક સ્થળે ઉપદેશ આપે. ફાલ્ગન તથા આષાઢ મહિનાઓમાં તથા કારતક, માગસર, પોષ અને માઘ માસમાં તેઓ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણના અનેક દૂર દેશમાં વિચર્યા અને કરોડો મનુષ્યોને ઉદ્ધાર કર્યો. વર્ષાઋતુના ચોમાસા વિનાના આઠ માસમાં અનેક સ્થળે વિચર્યા. પ્રભુએ વિહારમાં ઘણાં વર્ષ ગાળ્યાં. મહાવીર પ્રભુ અને શાલક:
પ્રભુએ રાજગૃહી નગરીના નાલંદાપાડામાં ચાતુર્માસ ગાન્યો હતો. તે કાળે ત્યાંની વણકરશાલામાં સુભદ્રા અને મંખલીને પુત્ર ગોશાલક નામનો બ્રાહ્મણ એકલે રહેતો હતો. તે મહાવીર પ્રભુને મહિમા દેખી પિતાની મેળે પ્રત્રજિત થયો અને પ્રભુને કહેવા લાગ્યો કે તું તમારે શિષ્ય છું. પ્રભુએ તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં, પણ તે પ્રભુની સાથે ઘણી વખત વિહારમાં જ્યાંત્યાં ફરતો હતો. પ્રભુ જ્યારે મૌન રહેતા હતા ત્યારે તે બાળકોને બીવરાવતે હતો. તેથી કોઈ વખત બાળકોનાં માબાપે આવીને ગશાળાને ઠપકો દેતાં હતાં અને કોઈ વખત તે મારતા પણ હતાં. શાળાને પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ નહોતી. તેથી પ્રભુના ચરિતની તથા
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાશાલક પ્રસગ
૩૬૯
ઉપદેશની તેના પર અસર થતી નહેાતી. તે કેાઈ વખત પ્રભુ સાથે રહેતા અને કાઈ વખત જુદો પડતા. પ્રભુ તેને કઈ કહેતા નહાતા. તેણે શાપ આપીને કેટલાક ગૃહસ્થાનાં ધરા ખાન્યાં હતાં. તેણે ભવિતવ્યતાવાદ સ્વીકાર્યાં હતા.
પ્રભુ એક વખત સીમાડામાં બેઠા હતા. ત્યાં કેટલાક ગાવાળિયાએ ખીર રાંધતા હતા. ગેાશાળાએ પ્રભુને પૂછ્યુ કે, હે પ્રભુ ! આપણે ખીર ખાઈ ને જઈ એ.’ પ્રભુએ કહ્યું કે તે ખીર થશે નહીં. ગેાવાળિયાઓએ ઘણા પ્રયત્ન કર્યાં, તેાપણુ ખીરનુ` ભાજન ભાંગી ગયું અને ખીર થતી નષ્ટ થઈ. તે ઉપરથી ગેાશાલકે વિચાયુ` કે જે થવાનું હેાય છે તે થયા કરે છે. તેમાં પુરુષપ્રયત્નનું કંઈ ચાલતું નથી. પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. ઉદ્યમથી કાર્યની સિદ્ધિ થતી નથી. અનેક પ્રકારના ઉદ્યમ કરવા છતાં કાર્ય સિદ્ધ થતું નથી. તેણે એવા એકાન્તે નિયતિવાદ—ભવિતવ્યંતાવાદ સ્વીકાર્યો અને ઉદ્યમકનું ખંડન કર્યુ, તેપણ તેણે પ્રભુનુ ઐશ્વય સ્વીકાર્યું".
એક વખત મહાવીર પ્રભુ એક ગામથી બીજે ગામ જતા હતા. ત્યાં માગમાં એક તલના સાંઠે ઊગ્યા હતા તે ઊખડી ગયા હતા. ગેાશાળે પ્રભુને પૂછ્યું કે, હું પ્રા ! એ તલના સાંઠા મેાટા થશે કે નહીં ? પ્રભુએ કહ્યુ કે, ૮ મેટા થશે અને તેના પર સાત તલ થશે. ’ તે પ્રમાણે બન્યું. એક ગાયના પગતળે તે તલનું મૂળ આવ્યું અને તે ભીની જમીનમાં દટાયું. વર્ષોથી તે તલના છેાડ ઊભા થયા અને તેને સાત તલ આવ્યા. પાછા ફરીવાર ત્યાં આવતાં ગેાશાળે તે તલના છેડ દેખ્યા અને તેમાં સાત તલ દેખ્યા. તેથી તે આશ્ચય પામ્યા. તે મનમાં નિયતિવાદને દૃઢ કરવા લાગ્યા કે જે બનવાનું હાય છે તે ત્રણે કાળમાં અન્યા કરે છે. હજારો ઉપાય! કરા તાપણુ બનવાનું હાય છે તે અન્યા કરે છે.
પ્રભુથી એક વખત ગેાશાળા છૂટા પડીને જુદે વિચરવા
૨૪
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
અધ્યાત્મ મહાવીર
લાગ્યા. જગલમાં તેને ચારે। મળ્યા. ચારાએ તેને ફૂટ્યો અને મામા કહી, તેના પર ચઢી બેસી, તેને ચલાવી ઢીલેા કરી દીધેા. તેથી ગેાશાળક અતિ કાયર થયા અને પ્રભુની પાસે રહેવાની ઇચ્છા કરવા લાગ્યા. પણ પ્રભુ તા દૂર દેશેામાં વિચરતા હતા, તેથી તે એકલેા વિચરવા લાગ્યા. ગેાશાળાને પ્રભુની આંતરિક પ્રભુતા સમજાઈ નહીં. તે પ્રભુના કેટલાક માહ્ય ચમ દ્વારા દેખી ખુશ થવા લાગ્યા, પણ તેને ‘ પ્રભુ એ જ પરમેશ્વર છે’એવી શ્રદ્ધા થઈ નહી અને તેથી આત્મપ્રકાશ કરી શકયો નહી'.
6
કુમારગ્રામના ચંપારમણીય ઉદ્યાનમાં અનેક શિષ્યાએ પરિવાર પામેલા પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય મુનિચંદ્રસૂરિ કુંભકારની શાળામાં ઊતર્યાં હતા. ત્યાં ગેાશાલક ગયા અને મુનિચંદ્રસૂરિની હેલના કરવા લાગ્યા. મુનિચંદ્રસૂરિના શિષ્યોએ તેની નિČત્સના કરી. તેથી ગેાશાલકે મુનિચંદ્રસૂરિને પ્રભુના નામથી માળી ભસ્મ થવાના શાપ આપ્યો, પણ મુનિચંદ્રસૂરિ ખળી ભસ્મ થયા નહીં. તેથી ગેાશાલક ખસિયાણા પડી ગયો. ગેાશાલકે પ્રભુને પૂછ્યું કે, મેં મુનિચંદ્રસૂરિને શાપ દ્વીધા, છતાં તે કેમ ન લાગ્યો ? ' પ્રભુએ ગેાશાલકને કહ્યું કે, ‘હું ગોશાલક ! જેએ અપ્રમત્તચારિત્રધારક છે, શુદ્ધાત્માપયોગી છે, કાઈ નું મન થકી પણ મૂ રુ' ઇચ્છતા નથી, તેને કેાઈ ને શાપ લાગતા નથી. ઊલટું શાપ દેનારને તે શાપના પરિણામરૂપ કર્મોના બંધ થાય છે. વિશ્વમાં જેને શુભાશુભ વૃત્તિ નથી તેને શુભાશુભ શાપની અસર થતી નથી. મુનિચંદ્રસૂરિ સમભાવી છે, શુદ્ધાત્માપયોગી છે. તેમની તે` આશાતના અને હેલના કરીને તારા આત્માને અશુદ્ધ કર્યાં છે. એવા મુનિનાં દર્શન કરવાં, તેમની ભક્તિ કરવી તે જ ... તારું ક`વ્ય છે. તે સંધી
લક્ષ રાખ.?
એ પ્રમાણે ગેાશાલકને પ્રભુએ કહ્યું, પણ ગેાશાલકના મનમાં તેની અસર થઈ નહી. રાત્રે એકાંતમાં મુનિચંદ્રસૂરિ ધ્યાન
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૈાશાલક પ્રસગ
૩૧
ધરતા હતા ત્યારે આત્માનું ઉજ્જવલ ધ્યાન ધરતાં તેમના આત્મોમાં અવધિજ્ઞાન પ્રગટયું. તે મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા. દેવાએ અને દેવીએએ ઉત્સવ કર્યાં. પ્રભુએ ગેાશાલકને કહ્યું કે, હું ગેાશાલક ! દેખ. કુંભારની શાળામાં કાયોત્સગ ધ્યાનમાં રહેલા મુનિચંદ્રસૂરિ અવધિજ્ઞાન પામ્યા અને સ્વર્કીંમાં ગયા. એવા મુનિની પ્રશંસા કર.' ગેાશાલક મૌન રહ્યો.
પ્રભુજી વિહાર કરતાં કરતાં ત’ખાલગ્રામમાં ગયા. તમાલગ્રામના ઉદ્યાનમાં પ્રભુજી પધાર્યા. ત્યાં અન્ય વસતાદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ તીર્થંકરના શિષ્યના સંતાનીય શિષ્ય નર્દિષેણુ આચાર્ય હતા. તે ધ્યાન ધરતા હતા. ત્યાં ગેાશાલક ગયો અને ન ક્રિષણસૂરિને ક્રોધ ઊપજે એવાં કઠોર વચને કહેવા લાગ્યો. નર્દિષેણુસાર મૌન રહીને આત્મધ્યાન ધરવા લાગ્યા. રાત્રીમાં ચારની શકાથી નર્દિષેણમુનિને કાટવાળે માર્યા. ન દ્રિષણમુનિ ધર્મધ્યાન કરતાં અવધિજ્ઞાન પામ્યા અને શરીરના ત્યાગ કરી સ્વર્ગમાં ગયા.
ગેાશાલકે પ્રભુને નંદિષેણ મુનિની પોતે જે તના અને અપભ્રાજના કરી હતી તે કહી. પ્રભુએ ગેાશાલકને કહ્યુ` કે, ‘ હે ગેાશાલક ! તારુ દુષ્ટ કમ તને દુઃખ આપશે. મુનિની નિંદા કે હેલના કરનાર મહા માહનીય કમ બાંધે છે અને તેથી ઘણા કાળ સુધી સ`સારમાં જન્મા લેવા પડે છે. નર્દિષેણુસૂરિના આત્માને ધન્યવાદ ઘટે છે કે જેણે તારા પર ક્રોધ ન કર્યાં, તને શાપ દેવાની ઇચ્છા ન કરી અને તેથી આત્મબળને તેમણે દુરુપયોગ ન કર્યાં.
હું ગોશાલક ! તારી અસત્પ્રવૃત્તિ જ તને નડનાર છે. તારું આવું મેહપ્રવન અપ્રશસ્ય છે. તે આ ને છાજે એવું નથી. તારા આત્માને હાથે કરી અશુભ કમથી લેપાયમાન ન કર ! ’ એ પ્રમાણે પ્રભુએ તેને ઘણા ઉપદેશ દ્વીધેા, પણ તે
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
અધ્યાત્મ મહાવીર નિયતિવાદમાં દઢ થયું હતું, તેથી પ્રભુને ઉપદેશ તેને લાગે નહીં. આત્મજ્ઞાનની જેને જિજ્ઞાસા છે તેને ઉપદેશની અસર થાય છે. અગ્યને ઉપદેશની અસર થતી નથી.
પ્રભુએ કૂર્મગ્રામના ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. તેઓ ત્યાં 'વિશ્વના સર્વ જીવેની દશાને અવક્તા હતા. ત્યાં ઉદ્યાનમાં વશ્યાયન ઋષિ તપ કરતા હતા. તેમની કેશજટા બહુ વધી. હતી. શાલકે વશ્યાયન ઋષિની મશ્કરી કરી અને કહ્યું કે, “તું તે મૂકા(જ)નું શય્યાતર છે. આટલી બધી લંબી જટા વધારીને યૂકાઓને કેમ ઉત્પન્ન કરે છે?” વશ્યાયને તે સાંભળીને કહ્યું, “અરે અધમ ! તું કેમ આવું ઉદ્ધત બેલે છે? તું
દુષ્ટ છે. મહાત્માની મશ્કરી ન કર. તારા માર્ગે ચાલ્યા જા.” વિશ્યાયન ઋષિએ શાલકને ધમકાવ્યા ત્યારે શાલક કહેવા લાગ્યું કે, “અરે અજ્ઞાની ઋષિ તારી અજ્ઞાનદશાને ધિકકારા છે. જટા વધારવાથી શું તને મુક્તિ મળવાની છે. દંભને ત્યાગ કર, ઋષિપણાને ઘમંડ ન કર.”
ગોશાળાએ વશ્યાયન ઋષિને ઘણું ચીડવ્યા તેથી મહાત્મા વૈશ્યાયન મુનિને કેપ થયો અને તેથી તેમણે ગાશાલક ઉપર તે જેલેશ્યા મૂકી. ચારે તરફ સર્પની જિહવા જેવી અને વીજળી સમાન ભયંકર અગ્નિ સરખી વાલાઓ પ્રગટવા લાગી. ગોશાળાની ચારે તરફ વીજળીના પ્રકાશ જેવી જવાલાઓ પ્રસરવા લાગી. મેંશાળી અત્યંત ભય પામ્યા અને મુખથી મેટી બૂમ પાડી કહેવા લાગ્યો કે, “પ્રભે મહાવીર દેવ! મને બચાવે. મહાવીર પ્રભુ ! બચાવો..મહાવીર પ્રભુ ! બચાવે.” એમ બૂમ પાડી તેથી પ્રભુએ દયા લાવી તેજલેશ્યા પર શીતલેશ્યા મૂકી. તેથી મેઘની વૃષ્ટિથી દાવાનલ જેમ શમી જાય છે. તેમ શીતલેશ્યાના પ્રભાવે તેજલેશ્યા શમી ગઈ. વૈશ્યાયનને પશ્ચાત્તાપ અને તેને સબોધઃ
વિશ્યાયન મુનિએ પિતાની પાછળની બાજુ દેખ્યું તો બાગમાં
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોશાલક પ્રસંગ
૩૭૩
એક આમ્રવૃક્ષના નીચે પ્રભુ મહાવીર ઊભા હતા તે દીઠા. વિશ્યાયન ઋષિ ત્યાં દેડી ગયા અને પ્રભુના ચરણે પડ્યા. પ્રભુને ઓળખ્યા નહીં તે માટે વૈશ્યાયન ઋષિએ પશ્ચાત્તાપ કર્યો. ગોશાલક ઉપર તેલેશ્યા મૂકી તેની માફી માગવા લાગ્યા
હે પ્રભો ! આપ પરમેશ્વર છે. હું આપને ભક્ત છું. આપની અકળ કળાને હું જાણી ન શકું. આપે મને દર્શન આપ્યાં તેથી મારું તપ ફળ્યું એમ હું માનું છું.
હે પરમેશ્વર ! મેં કોલ કર્યો તે બહુ અશુભ કર્યું છે. અને ગોશાલક પર તેજલેશ્યા મૂકી તત્સમયે મેં હિંસાકર્મ
હે પ્રભે! જે ક્રોધથી હું દૂર ભાગતા હતા તે મેં કર્યો. પ્રભે! તેને પશ્ચાત્તાપ કરું છું.”
પ્રભુએ વૈશ્યાયન ઋષિને કહ્યું કે, “હે ઋષિ ! તમે અંતરાત્માના સાધક ઋષિ છે. ગોશાલકે તમારી મશ્કરી કરી અને નહીં કહેવા યોગ્ય વચને કહ્યા તેથી તમને ક્રોધ થયે તે હું જાણું છું. જે મુનિઓને સંતાપે છે તે અંતે મહારોગથી દુઃખી થઈને મરે છે. - “હે વૈશ્યાયન ઋષિ! તમને ક્રોધ થયે તેથી તમે ઘણા વર્ષનું તપ હારી ગયા. તપના પ્રભાવે તમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે. તેમાંની એલેશ્યા એક લબ્ધિ છે, એક શક્તિ છે. તેને તમે પરમાર્થ કારણે ઉપગ ન કર્યો, પણ પિતાના માટે પ્રાણાંત કષ્ટ ન આવ્યાં છતાં ઉપયોગ કર્યો. તેથી તમારી અન્ય કેટલીક લબ્ધિ-સિદ્ધિઓ દબાઈ ગઈ છે.
“કોધના પ્રસંગે શક્તિને દુરુપયોગ કરવાથી આત્માની શક્તિઓ પર આવરણ આવે છે. સંઘની સેવાભક્તિ માટે -શક્તિઓને જે ઉપગ તે સદુપયેાગ છે. પિતાના પ્રાણના રક્ષાર્થે -શક્તિઓને ઉપયોગ કરે અને અન્યની હિંસા ન થાય તેમ
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અધ્યાત્મ મહાવીર વર્તવું એ જ પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ છે.
‘ક્રોધથી શક્તિઓને અજમાવવી એ જ પિતાની અશક્તિ છે. નામરૂપમાં અહંવૃત્તિ રહી હોય છે તે જ ક્રોધ પ્રગટે છે. કોધ, માન, માયા, લોભ અને કામના તાબે થવું તે આત્માની નબળાઈ છે. કોધથી તપી જવું અને તેજેશ્યા મૂકવા પ્રવૃત્તિ કરવી તે દુષ્ટ મનોબળ અર્થાત્ પશુબળ છે. મન એ જ પશુ છે. તેને તાબે કરે એ જ પશુપતિ છે. પણ મને બળને દુર્થય કરવાથી તથા મનની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી પશુપતિપદ પ્રાપ્ત થતું નથી. તમે શરીર નથી, જટા નથી. જે જે ગોશાળે કહ્યું તે તમે નથી. જે જે ગોશાલકે કહ્યું તેમાં જ્ઞાનીને શુભ અગર અશુભ કંઈ લાગતું નથી.
ગશાલકના અશુભ શબ્દોમાં અપ્રિયતા માની લેવી તે મેહ છે. આત્મા સર્વ પ્રકારના શરીરથી ભિન્ન છે. કેશથી તે ભિન્ન છે. તે ગૃહસ્થ પણ નથી અને ત્યાગી પણ નથી. જે દેખાય છે. તેમાં આત્માનો આરોપ કરવાથી મેહ પ્રગટે છે. મેહથી જડ. વસ્તુઓમાં હું,પણાની બુદ્ધિ પ્રકટે છે. આત્મા પિતાના
સ્વરૂપનો ઉપયેગી રહે છે ત્યારે તેની પાસે મેહ આવતો નથી. આત્માને આત્મા ભૂલે છે ત્યારે સંસાર છે. તમારા મનમાં બાહ્ય વસ્તુઓની શુભાશુભ વૃત્તિ હતી તેથી તમને તે કધાયમાન કરી શક્યો.
આત્મજ્ઞાનના ઉપયોગથી જે ચૂકે છે તે પ્રકાશ મૂકીને અંધકારમાં પ્રવેશ કરે છે. શરીર વગેરેની નિંદા કરવાથી આત્માની નિંદા થઈ શકતી નથી. શરીર, મન, વાણી અને છાકિ બુદ્ધિની પેલી પાર તમે અનંત તિમય છો. તે અનંત તિમય આત્માની સાથે વિશ્વના સર્વ જીવોને એક શુદ્ધ સંબંધ છે. તે જ્યોતિ એ જ તમે છે. પાંચે ઈન્દ્રિયે-- ના વિષયની પેલી પાર આત્મા છે. મનના સંકલ્પ-વિકલ્પની.
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૭પ પેલી પાર અનંત તિમય આત્મા છે. ત્યાં તું અને હું એ ભાવ નથી. ત્યાં શુદ્ધ જ્ઞાનભાવ છે. એવી જ્ઞાનભાવની મસ્તીમાં રમનારા ઋષિમુનિઓ છે. તે ગોશાળા જેવાનાં વાક્યોની મશ્કરીની દયા ખાય છે. તેના પર તે દ્વેષવૃત્તિ પ્રગટાવતા નથી અને તપથી પ્રગટેલી લબ્ધિઓને તેઓના વિનાશાર્થે દુરુપયોગ કરતા નથી.
કૂતરાનું બચ્ચે હાથીને ભસે તેથી હાથીને જેમ કંઈ લાગતું નથી, તેમ ઉચ્ચ પ્રભુપદની નજીકની દશાએ પહોંચેલા ઋષિઓને ગોશાળા જેવાનાં વાક્યો શ્રવણ કરવાની વૃત્તિ પણ પ્રગટતી નથી.
“હે ઋષિ ! હવે તમે પૂર્ણ પશ્ચાત્તાપને પામ્યા છો. તમે ગોશાલકને ખમાવો. પછી જ તમે તમારી શક્તિઓને પુનઃ પ્રાપ્ત કરી શકશો અને પરમાત્મપદ પામશો. ગોશાલક અજ્ઞાની છે. તેથી તે નિયતિવાદને કદાગ્રહ મૂકી શકનાર નથી. તમે જ્ઞાની છે. જ્ઞાની પિતાની ભૂલ જાણે છે અને તે ઉત્કૃષ્ટગે એક ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. જ્ઞાનીને કોધ થાય છે, પણ તેથી તે પશ્ચાત્તાપ કરીને ક્રોધનો સર્વથા નાશ કરે છે
“હે અષિ! તમે આત્માના ઉપયોગમાં રહો. આત્માને ઉપયોગ તે જ તપ અને તે જ સત્યધર્મ છે. તેને ઘરમાં અને વનમાં નિલે પપણું છે. આત્માપયેગી સર્વ કર્મો અને પ્રવૃત્તિઓમાં નિર્લેપ રહે છે. કોધાદિક કષાયે એ જ હિંસક પશુઓ છે. તેનાથી તે ભય પામતો નથી.”
- પ્રભુનાં એવાં અમૃત વચનેનું શ્રવણ કરીને વૈશ્યાયન ઋષિ આત્મશાંતિને પામ્યા. તેમણે ગોશાલક પાસે માફી માગી અને પિતે શુદ્ધ થઈ આત્મતેજ અને આત્મશક્તિઓથી પ્રકાશિત થયા. તેજલેશ્યા અને શીતલેશ્યા :
વૈશ્યાયન: હે ભગવન્! આપને વંદી પૂછ પૂછું છું કે
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ७४
અધ્યાત્મ મહાવીર ગોશાળાના ઉપર મેં તેજલેશ્યા મૂકી અને આપે તેના ઉપર શીતલેશ્યા મૂકી. તે તે લેયા અને શીતલેશ્યાનું પ્રાકટય કેવી રીતે થાય છે તે કૃપા કરીને કહે.”
પ્રભુ મહાવીર : વિશ્યાયન ઋષિ! તે ગ્ય પ્રશ્ન પૂછે છે. તેજલેશ્યા અને શીતલેશ્યા બને તપથી પ્રગટે છે. તેને લેશ્યામાં ઉણ પુદગલો છે અને શીતલેશ્યામાં શીત પુદગલે છે. તેજલેશ્યાથી અન્યનો ઘાત થાય છે અને શીતલેશ્યાથી અન્યને બચાવ થાય છે. ક્રોધ વડે તેજલેશ્યાના પુદગલોને બહાર કાઢવામાં આવે છે અને અત્યંત શુદ્ધ દયાના પરિણામે શીતલેશ્યાના પુદ્ગલસ્ક ધોને બહાર કાઢવામાં આવે છે. સામાન્ય તપથી તેજલેશ્યાની શક્તિ પ્રગટે છે અને અત્યંત દયામય તપથી શીતલેશ્યાની લબ્ધિશક્તિ પ્રગટે છે. તે જેલેશ્યાને ફેરવવાથી પુણ્ય અને પાપ તથા બંધ અને નિર્જરા થાય છે. શીતલેશ્યાને પરમાથે ઉપયોગ થાય છે તે તેથી પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને કર્મની અત્યંત નિર્જરા થાય છે. શીતલેશ્યા ફેરવવામાં અત્યંત દયારૂપ શુદ્ધ રાગપરિણામ કારણભૂત છે. ઋષિમુનિઓને તે જેલેસ્યા અને શીતલેમ્યા પ્રગટે છે. મન છે ત્યાં સુધી તેલેસ્યા અને શીતલેસ્યા છે. ભાવ મનના નાશની સાથે બન્નેને અભાવ થાય છે.
ગોશાલક: હે દેવ! કૃપા કરીને તે લેશ્યા પ્રગટવાનું કારણ કહેશો.
પ્રભુ મહાવીર : જે તપસ્વીઓ છ છ માસનું તપ કરે છે અને પારણાના દિવસે અડદના બાકુલા મૂઠીભર વાપરીને ઉપર છઠુંનું તપ કરે છે તથા છઠ્ઠના પારણે મૂઠીભર અડદના બાકુલા વાપરીને પાછું છઠ્ઠનું તપ કરે છે–એમ છ છ માસનું તપ કરતાં તથા તેને લેશ્યાનો સંક૯૫ કરતાં તે જે લેશ્યા પ્રગટે છે. આત્મધ્યાન અને અનંત દયાના પરિણામથી શીતલેશ્યા પ્રગટે છે.
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
ગોશાલક પ્રસંગ
વૈશ્યાયન : હે પરમેશ્વર! લાગ્ધશક્તિઓને કેવા મહાત્માઓ જીરવી શકે છે?
પ્રભુ મહાવીરઃ જેઓ અત્યંત સમભાવરૂપ આત્મસ્વભાવમાં પરિણમે છે, જેઓ જડ દશ્ય જગતમાં દ્રષ્ટા અને કૂટસ્થ રહે છે, જેઓ દ્રષ્ટા તરીકે તથા સાક્ષી તરીકે રહીને આત્માના વિશુદ્ધ પગે પરિણમે છે, તેઓ અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓમાં મમતારહિત રહે છે અને સર્વ પ્રકારની પૌગલિક લબ્ધિઓમાં રાગદ્વેષરહિતપણે વિચરે છે. પરમાર્થ માટે તેઓ લબ્ધિઓને અને સિદ્ધિઓનો ઉપયોગ કરે છે. પોતાના સાક્ષીભાવનો ઉપગ રાખીને તેઓ રહે છે. તેથી લબ્ધિઓ અને સિદ્ધિઓ તેમને હાજરાહજુર રહે છે. તેઓને અને મારો અભેદ વર્તે છે. તેથી તેઓ મારી પિઠે પ્રભુ બને છે.
બાહ્ય અને આધ્યાત્મિક શક્તિઓને બિલકુલ દુરુપયેગ નહીં કરનાર અને તે શક્તિઓથી પિતાને મહિમા નહીં ઇચ્છનાર મહાત્માઓ પરિપૂર્ણ સિદ્ધ બને છે. જ્ઞાની પૌગલિક શક્તિઓ, લબ્ધિઓ અને આત્મિક શક્તિઓ ફેરવવામાં સ્વતંત્ર છે. અને સાથે જ તે શક્તિઓ અને લબ્ધિઓ ફેરવવવામાં નિર્લેપી પણ હોય છે. જ્ઞાનને પુણ્ય અને પાપ લાગતાં નથી. જ્ઞાનીને બાહ્યમાં શુભાશુભ વૃત્તિ નથી. બાહ્યમાં તેને ધર્માધર્મબુદ્ધિ નથી, છતાં જગતના વ્યવહારે તે વર્તે છે. તે લબ્ધિઓને સાક્ષી અને દ્રષ્ટા રહે છે. તેના ઉપયોગમાં પણ તે સાક્ષી તરીકે રહે છે. મનના વ્યાપારની એવી ગ્રહણ અને ત્યાગની પ્રવૃત્તિમાં પિતે ગ્રહણ અને ત્યાગની બુદ્ધિ વિના મનની પ્રવૃત્તિને સાક્ષીભાવે–તટસ્થભાવે દેખતે વર્તે છે. તેથી તે લબ્ધિ અને સિદ્ધિઓને પચાવીને આગળનું પરમપ્રભુપદ પ્રાપ્ત કરે છે, એમ વૈશ્યાયન ઋષિ ! જાણુ.
વૈશ્યાયન: પરમેશ્વર પરબ્રા મહાવીરદેવ ! આપે કહેલા
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
અધ્યાત્મ મહાવીર બેધથી મને સૂમ આત્મજ્ઞાન થયું છે. પ્રભો ! કૃપા કરીને મને જે કંઈ ઉપદેશ હોય તે ઉપદેશે.”
પ્રભુ મહાવીર : હે વેશ્યાયન ઋષિ ! સર્વ પ્રકારનાં સાધનના અધિકારીઓને જાણ, મર્યા પહેલાં મરતાં શીખ, દેહાતીત ભાવનાએ વર્ત અને દેહાતીત આચરણાએ વર્ત. “વૈશ્યાયન” એવું નામ અને શરીર વગેરેમાં વૈશ્યાયનપણું નથી, તેથી નામરૂપમાં થતા વૈશ્યાયનના અધ્યાસને મારીને જીવ. “વૈશ્યાયન” એવા નામમાં અને વૈશ્યાયન તરીકે કલ્પાયેલા રૂપમાં શુભપણું નથી તેમ જ અશુભપણું પણ નથી. એ જ રીતે “વિસ્યાયન
એવી બુદ્ધિ પ્રગટાવનાર મેહમાં સત્ય વૈશ્યાયનપણું નથી, એમ નિશ્ચય કરતાંની સાથે અને એ નિશ્ચય વર્તતાં કેવળજ્ઞાન પ્રગટે છે, એવી મારા ઉપદેશની શ્રદ્ધા ધારણ કરીને વર્ત.
આત્મા વસ્તુતઃ સક્રિય છે. પુદ્ગલસંબંધે પુગલની સક્રિયતાને આત્મામાં આરોપ ન કર. પુદ્ગલને પુદ્ગલ તરીકે જાણ. પુદ્ગલના નાશથી આત્માને નાશ થતો નથી, એ નિશ્ચય કરતાંની સાથે મુક્તિના અર્ધ માર્ગ સુધી ગમન થાય છે. આત્મામાં જન્મ અને મૃત્યુને આરોપ ન કર. શુદ્ધ નિશ્ચયપયોગે જેઓ આત્મામાં રમે છે તેઓ જન્મ-મૃત્યુને દેખતા નથી. શુદ્ધોપયોગે આત્માની અનંતતામાં રમણતા કર.
રમણતા તે જ શુદ્ધ રાગ અને શુદ્ધ પ્રેમ છે. તે જ શુદ્ધ ભક્તિ છે. પશ્ચાત્ શુદ્ધોપગરૂપ રમણતા થતાં તેમાં કોઈ જાતની અશુદ્ધતા રહેતી નથી. આત્મા જ શરીરરૂપ પુદ્ગલમાં જીવતો દેવ છે. તેની પ્રાપ્તિ માટે આત્માનો ઉપયોગ રાખ. સર્વ વૃત્તિઓથી ભિન્ન એવા આત્માને દેખ. તારા સર્વ શિષ્યોને આત્મા તે જ પરમાત્મા છે એમ શીખવ. સેવ્યસેવકભાવથી પ્રભુને ભજતાં ભજતાં આત્માને પ્રભુરૂપ અનુભવ.
“આત્મા જ પ્રભુરૂપ અનુભવાય છે ત્યારે સેવ્યસેવકભાવ
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૭૮ રહેતો નથી. મનમાં રાગદ્વેષની વૃત્તિ પ્રગટે છે ત્યાં સુધી ગુરુ અને દેવના સેવક બનવું. આત્માને તાબે જ્યારે મન વતે છે ત્યારે આત્મા સ્વયં ગુરૂ, સ્વયં પ્રભુ અને સ્વયં સ્વયંનો મિત્ર બની રહે છે. આત્મા તે જ પરમાત્મા થાય છે, એ સત્ય સિદ્ધાંત સ્વીકાર.
આત્માઓ ત્રણે કાળમાં દાસ રહે છે એવી અજ્ઞાનીઓની માન્યતા છે. સર્વ જીવો પોતે પ્રભુ પરમાત્મા થતા નથી એવી અજ્ઞાનથી કલ્પાયેલી મેહભરેલી માન્યતાવાળાઓને સત્ય શિક્ષણ આપ. શિષ્યોને યોગ્ય લાગે તેટલું શિક્ષણ આપ, કે જે શિક્ષણ લેતાં તેઓ અત્યાનંદી બને. વાચિક જ્ઞાનથી શિષ્યના આત્માઓને વિકાસ થતો નથી. શ્રવણજ્ઞાન આપીને શિષ્યને આત્માનુભવ– જ્ઞાનના રસિયા બનાવવા જોઈએ. વૈખરીના શબ્દોના જ્ઞાનમાત્રથી શિષ્યોનો ઉદ્ધાર થતો નથી. શિષ્યોને યોગ્યતાએ પરાભાષાના ઊઠેલા અનુભવજ્ઞાનમાં મૂકવા જોઈએ. પરાનાં શાસ્ત્ર તે જીવતાં આત્મિક શાસ્ત્ર છે.
“વૈશ્યાયન ઋષિ! તમે અલ્પ વર્ષોમાં કેવળજ્ઞાન પામશે અને તમારા ઉત્તમ કોટિના શિષ્ય પણ મારી આજ્ઞા પ્રમાણે વર્તી, મારું ધ્યાન ધરી કેવળજ્ઞાન પામશે. તમે અને તમારા શિષ્યો દેના રચેલા સમવસરણમાં આવશે.'
પ્રભુએ આ પ્રમાણે ઉપદેશ દીધો. તેથી વૈશ્યાયનાદિ. ઋષિઓ, તેઓના શિષ્યો અને ગુરુકુલસ્થ બ્રહ્મચારીઓને અત્યંત આનંદ થયો. સર્વેએ પ્રભુને વાંદી–પૂજી પ્રભુનું શરણ સ્વીકાર્યું અને પ્રભુ પરમાત્મા મહાવીરને હૃદયમાં ધાર્યા. પ્રભુને દેખીને પ્રથમ તેઓની આંખમાં હર્ષનાં અશ્રુ આવ્યાં. પછી પ્રભુએ વિહાર કર્યો તેથી તેઓની આંખમાં અશ્રુ આવ્યાં. પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. ગોવાળિયાનો ઉપસર્ગ:
પ્રભુ પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ગોવાળિયાઓની.
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
અધ્યાત્મ મહાવીર
વસ્તીવાળા મેઢિક ગામની બહાર ઉદ્યાનમાં બેઠા હતા. ત્યાં એક ગેાવાળિયેા વૃષભેાને લાવ્યેા અને પ્રભુ પાસે બેસાડી વગડામાં ગયા. કાય કરીને તે પાછા ખળા લેવા આવ્યો, પણ ત્યાં બળદો નહેાતા. પાછા તે વનમાં શેાધવા ગયા. વૃષભે વનમાં ચરીને પાછલી રાત્રીએ પાછા પ્રભુની પાસે આવી બેઠા.
ગેાવાળિએ શેાધતા શેષતા પશ્ચાત ત્યાં આવ્યેા. તે મનમાં વિચારવા લાગ્યા કે આ પુરુષે મારા વૃષભેા કાં ગયા હતા તે જાણવા છતાં બતાવ્યા નહી. એવા વિચાર કરતાં તેના મનમાં ક્રોધ થયા. તેણે શાલ્મલી વૃક્ષનાં ડાળાં કાપીને તેના બે ખીલા બનાવ્યા. પ્રભુની પાસે આવીને તેણે એકક કાનમાં એકેક ખીલે માર્યાં અને પેાતે ખુશી થયા. ગેાપ તે એમ જાણતા હતા કે આ સામાન્ય મનુષ્ય છે. પ્રભુ તેના કૃત્યને જાણતા હતા, પણ પાતે તેનું કાર્ય થવા દીધું.
પ્રભુ અનંત શક્તિમાન છે. તે ધારે તેા ગેપના સંકલ્પમાત્રથી નાશ કરે. તેઓ એમ ધારતા હતા કે અજ્ઞાની મનુષ્યા અજ્ઞાનથી મને સાધારણ મનુષ્ય માને, તેપણ મારે એમને ઉદ્ધાર કરવા જોઈએ. એમનાં જ્ઞાનચક્ષુ ખીલશે એટલે તેઓ આપેાઆપ સમજશે, મને કાનમાં ખીલા માર્યો તેથી મને હરકત નથી, પણ અન્ય લેાકેાને આવી દશાએ પ્રાણ જાય. માટે આ લેાકેાને બેધ આપીને સુધારવા જોઈ એ.
પ્રભુએ ગેાપ પર ક્રોધ કર્યાં નહીં તેમ તેને કંઈ પણ કહ્યું નહીં. તેથી ગેાપ આશ્ચર્ય પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે કેમ આ પુરુષ દુ:ખની ચેષ્ટા કરતા નથી તેમ જ કંઈ પણ ખેલતા નથી ? કાનમાં ખીલા મારતાં કેમ નિષેધની પ્રવૃત્તિ કરી નહીં? પ્રભુ તેના સામે પ્રસન્ન વદને જોઈ રહ્યા. તેથી ગેાવાળિયાને મેં ખાટુ કમ કયુ. એવા વિચાર થયા અને તે ત્યાંથી ચાલ્યેા ગયા.
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૮૧ પ્રભુ ત્યાંથી જિનપુર ગામમાં ગયા. જિનપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરની શિષ્ય પરંપરાથી શ્રાવકધર્મ પામેલ એ સિદ્ધાર્થ વણિક અને જૈનધમી એક ખરક નામને વઘ રહેતા હતા. પ્રભુએ સિદ્ધાર્થ વણિકના ઘેર પારણું કર્યું. સિદ્ધાર્થે પ્રભુના કાનમાં ખીલા મારેલા દીઠા તેથી તેણે અને ખરક વૈદ્ય બન્નેએ ભેગા થઈને પ્રભુના કર્ણમાંથી ખીલા કાવ્યા. તેઓ મનમાં ઘણે આનંદ પામ્યા. બન્નેએ પ્રભુને પૂછ્યું કે “હે પરમેશ્વર! આપે ગોપના હાથે કાનમાં ખીલા કેમ ઠેકાવા દીધા?”
પ્રભુને કહ્યું કે, “હે સિદ્ધાર્થ શ્રાવક તથા ખરક શ્રાવક! કાનમાં ખીલા ઠેકવાનું કાર્ય મેં જાણું જોઈને સહન કર્યું છે તેથી કંઈ પણ મને દુઃખ થયું નથી. મારા ભકતોએ શક્તિ છતાં સહીને (સહન કરીને) અન્ય પર તેવા ન થતાં તેઓએ ધમીપણાના આદભૂત થવું જોઈએ. પામર લોકોના કૃત્ય તરફ ન જેવું જોઈએ, પણ તેઓને જ્ઞાનથી ઉદ્ધાર કરે જોઈએ. તે માટે મેં વિશ્વના લોકોના હિત માટે કાનમાં ગોપે ખીલા માર્યા તે પણ તે કાર્ય સહ્યું. સહેવું અને સતાવવું એવું વિશ્વના લેકને શીખવવા મેં આ કૃત્ય સહ્યું છે અને ગેપ ઉપર આત્મપ્રેમ રાખવો એમ શીખવ્યું છે. જેનામાં વિશેષ શક્તિ હોય અને અલ્પ શક્તિવાળા તરફથી ઉપદ્રવ કે પરિષહ થાય તો તે સહીને તથા તેઓને ચાહીને તેનું શ્રેય કરવું. શક્તિ છતાં ક્ષમા અને સહનતા રાખવાથી વિશ્વનું ભલું કરી શકાય છે. બેલ્યા વિના સહવાથી મૌનપણે સર્વ વિશ્વને ઉપદેશ આપી શકાય છે.
અ૫ હાનિ અને બહુ લાભ થાય તેમ શક્તિ હોય ત્યારે સહનતા ધારવી જોઈએ. વીરનું ભૂષણ ક્ષમા છે. અલ્પ શક્તિવાળા પર બહુ શક્તિવાળાએ વૈરને બદલે લે એમાં કંઈ વિશેષ મહત્તા નથી. અજ્ઞાની અને મહી મનુષ્ય અપ બાબતથી ક્રોધ કરીને અન્ય મનુષ્યોને મારી નાખે છે. તેઓ
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૩૮૨
અધ્યાત્મ મહાવીર સત્ય શાન્તિને પ્રાપ્ત કરી શકતા નથી. શક્તિ. છતાં કેટલીક બાબતોમાં સહનતા રાખવી પડે છે અને અન્ય વિરોધીઓને યથાયોગ્ય શિક્ષા આપવી પડે છે. મારી પેઠે સહનતા સર્વ બાબતે માં સર્વ લોકોએ રાખવી એ કંઈ એકાંતિક નિયમ સર્વ લોકો માટે નથી. કેટલીક બાબતોમાં કેટલાકે ઉપસર્ગાદિકને સહવા અને પ્રસંગે સહન ન થતાં તેનાથી પિતાને બચાવ કરે. તે પોતાની મરજી અને સંયોગના અનુસાર જાણી લેવું. કેટલીક બાબતમાં જ્ઞાનીઓ કરે તેમ ન કરવું, પણ જ્ઞાનીઓ પિતાના કલ્યાણ માટે જે કહે તેમ કરવું.”
પ્રભુની સેવાભક્તિ કરીને સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય બને દેહનો ત્યાગ કરીને દેવકમાં ગયા.
પ્રભુએ હરિદ્ર સન્નિવેશમાં હરિદ્ર વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનાવસ્થા ચિંતવી. તે વખતે વનમાં દાવાગ્નિ સળગ્યો હતો. તે પ્રભુના પાદ પાસે બળતો બળતો આવ્યો. તેથી ત્યાં ગોશાળે બેઠે હતો તે નાસી ગયે. પ્રભુને તેથી ઈજા થઈ નહીં. તે જોઈ અન્ય લોકો પ્રભુને સબોધથી તેમના ભક્ત થયા. શ્રી પાર્થ પ્રભુના શિષ્યને મેળાપ
પ્રભુએ સાવOીમાં દસમું ચોમાસું વર્ષા ઋતુ સંબંધી કર્યું. તે વખતે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના કેટલાક શિષ્ય ત્યાં પ્રભુના દર્શનાર્થે આવ્યા. પ્રભુએ તેઓને અધ્યાત્મ જ્ઞાનનું તથા તીર્થપ્રકાશનું પૂર્ણ રહસ્ય સમજાવ્યું. શ્રી પાર્શ્વનાથની પરંપરાના સૂરિઓ વગેરે શ્રી પાર્શ્વનાથના ઉપદેશથી જાણતા હતા કે પરમદેવ મહાવીર પ્રભુ હવે મારી પછી બસેં વર્ષ પહેલાં, પ્રગટવાના છે. તેઓએ સાવથી વગેરે સર્વ શહેરમાં એમ જાહેર કર્યું હતું. તેમને રૂબરૂમાં પ્રભુ મહાવીર દેવ મળ્યા તેથી તેઓ પરમાનંદને પામ્યા. પાર્શ્વનાથ પ્રભુના શિષ્યએ મહાવીરદેવના અનેક ચમત્કારો દીઠા. સર્વ વિશ્વને તેમણે
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
ગોશાલક પ્રસંગ મહાવીરમય દીઠું. તેમણે પરમાત્મા મહાવીરદેવની સેવાભક્તિ કરી, તેમનું ધ્યાન કર્યું અને જીવન્મુકત થયા. ખીરને ઉપસર્ગ:
પ્રભુ મહાવીરદેવ એક વખત બાલ ગ્રામના ઉદ્યાનમાં વિરાજ્યા હતા. તે વખતે પ્રભુ મહાવીરદેવનું ઈશ્વરપણું તપાસવા ગોવાળોએ પ્રભુના બે પગ વચ્ચે અગ્નિ સળગાવી ખીર રાંધી. પ્રભુ મૌન રહ્યા હતા. પ્રભુને અગ્નિ ઉપદ્રવ કરી શક્યો નહીં તેવું દેખી ગોવાળિયાઓએ પ્રભુને ખમાવ્યા. પ્રભુએ તેઓને આત્મજ્ઞાન આપ્યું. પ્રભુના તેઓ ભકત બન્યા.
પ્રભુ વજભૂમિમાં વિહાર કરતા કરતા પાદ્યાનમાં ગયા. ત્યાં ઘણા જબરા નાગ રહેતા હતા. તે સર્પો પ્રભુને પ્રભુ તરીકે જાણવાને સમર્થ નહોતા. સર્પના બિલ પાસે પ્રભુ મૌન ધરી રહ્યા હતા. સર્પો પ્રભુને દેખી શાંત થયા અને પ્રભુના શરીર પર પોતાની ફણાઓનું છત્ર ધર્યું. ગૌતમ બુદ્ધ
પ્રભુને ગંગા નદીના કાંઠે ચંદનપુર પાસે શુદ્ધોદન રાજા અને માયાદેવીના પુત્ર ગૌતમ બુદ્ધકુમાર ત્યાગી મળ્યા. બુદ્ધકુમારે પ્રભુ મહાવીર દેવને વંદન-નમન કર્યું. બુદ્ધના પૂછવાથી પ્રભુ મહાવીરદેવે તેમને ત્યાગ, ઉપકાર અને સંસારની અનિ. ત્યતાનું સ્વરૂપ સમજાવ્યું. તેથી ગૌતમ બુદ્ધ ત્રણ તત્ત્વને અંગીકાર કરવા લાગ્યા, પણ પ્રભુ મહાવીરદેવ પરમેશ્વર છે એવું જાણી શક્યા નહીં. પ્રભુએ પણ તેમને પિતાનું પરમેશ્વરપણું જણાવ્યું નહીં. ગૌતમ બુદ્ધને તપ પર સારે ભાવ દેખી પ્રભુએ તેમને આત્મજ્ઞાન તરફ ભાવ રાખવા જણાવ્યું. પ્રભુ મહાવીરદેવ પર ગૌતમ બુદ્ધને પૂજ્યભાવ થયે, પણ તેમનું શરણ પામવાના તે અધિકારી મહેતા અને બીજી રીતે તેઓ વર્તવાના હતા એટલે પ્રભુએ તેમના તરફ લક્ષ આપ્યું નહીં.
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
અધ્યાત્મ મહાવીર પ્રભુએ વર્ષે ચોમાસા વિનાના ઘણું માસ સર્વ ખંડમાં અને અનાર્ય દેશોમાં પરિભ્રમણ કરવામાં ગાળ્યા. તેમણે હિંસા, જૂઠ, અજ્ઞાન, ચેરી, વ્યભિચાર વગેરેથી કરડે મનુષ્યને મુક્ત કર્યા. ભિન્ન ભિન્ન ધર્મોના અજ્ઞાન, કદાગ્રહ અને દેવને પશ વગેરેનું રકત અર્પણ કરવાની અંધશ્રદ્ધા તેમ જ મેહ બુદ્ધિ વગેરે દેને પ્રભુએ વિશ્વમાંથી હાંકી કાઢ્યા. આંધળાઓને દેખતા કર્યા. અનેક ચમત્કાર દેખાડ્યા. ઋષિઓ વગેરેમાં અજ્ઞાનમેહને પ્રવેશ થયો હતો તેને હાંકી કાઢ્યો.
પ્રભુએ સહજ સ્વભાવે રમતાં સંકલ્પ વિના બાહ્ય તપ કર્યું. તેમણે જણાવ્યું કે મારા થકી અને ચારિત્રતપનું શિક્ષણ મળે માટે ચારિત્રતપનું આચરણ કરી બતાવવાની જરૂર છે. તીર્થકર એ પરમાત્મા છે, તો પણ તેઓ તપ તપે છે તેનું કારણ વિશ્વના લોકોને તપનું શિક્ષણ આપવા માટે જ છે. બાકી તેઓને તપની કંઈ જરૂર નથી. લોકસંગ્રહની દષ્ટિને અનુસરીને તેઓ નિર્લેપી છતાં વિશ્વના લેકેના ભલા માટે તપ વગેરે જે કંઈ યેગ્ય લાગે છે તે આચરે છે. વ્યવહારનયની દષ્ટિએ તપની આચરણ કરવાની જરૂર છે. શુદ્ધ નિશ્ચયદષ્ટિમાં તપ, કિયા, ચારિત્ર વગેરે કંઈ નથી. પ્રભુ જે કંઈ કરે છે તેની અસર દુનિયાના લોકો પર થાય અને તેથી તેઓ આત્માના ધર્મ પર આવે તે માટે જ હોય છે. પ્રભુનું તપ અને તપનું માહાભ્યઃ
પ્રભુએ એક છમાસી તપ કર્યો. બીજે પાંચ દિવસ ન્યૂન છમાસી તપ કર્યો. ચારમાસીઓ નવ કરી. જેના ઘેર પારણું કરતા ત્યાં આહારપાણી સાથે જ લેતા. પશ્ચાત્ જળ પીતા નહતા. ભજન અને જળને હાથમાં ગ્રહી વાપરતા હતા. પ્રભુએ ત્રણમાસી એવા બે તપ કર્યા. બે માસે પારણું કરવું એવી છ બે માસીઓ કરી. પ્રભુએ બે દેઢ માસીઓ કરી. એકેક માસના ઉપવાસે એક માસ ક્ષમણ એવી બારમાસીનું તપ કર્યું. પ્રભુએ
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૮૫ તેર પખવાડિયાનું તપ કર્યું. તેર પાક્ષિક તપ કરીને લોકોને તપથી આરોગ્ય તથા શરીરની શુદ્ધિ થાય છે તેમ જણાવ્યું. શરીરશુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે અને તેથી આચારવિચારની શુદ્ધિ થાય છે તથા છેવટે આત્માની શુદ્ધિ થાય છે એમ જણાવ્યું. પ્રભુએ બસ ને ઓગણપચાસ ષષ્ઠ તપ કર્યા તથા બાર અઠ્ઠમ કર્યા તથા છઘંસ્થાવાસવાળી એવી ત્યાગદશામાં બાર વર્ષ અધિકમાં ત્રણસોને ઓગણપચાસ પારણાં કર્યા. તેમ પ્રભુએ ત્યાગાવસ્થાના વ્યવહારમાં સાડાબાર વર્ષ તપ અને પારણું કરી લોકોને જણાવ્યું કે, “હે ભવ્યો! શરીરના આરોગ્ય માટે તપ કરે. આંતર તપ માટે બાહ્ય તપની જરૂર છે. ખાવાપીવામાં થતી આસક્તિને ત્યાગ કરો. તપ તપવાથી સર્વ પ્રગટે છે અને દુષ્ટ બુદ્ધિનો નાશ થાય છે. જેવા ભાવે લેકે તપ તપે છે તેવા ભાવે તેવા ભાવવાળા ફળને તેઓ પામે છે. શરીર પરથી મેહ ઉતાર તથા બાહા પદાર્થો પર થતી ઈચ્છાઓને રોધ કરે તે અત્યંતર તપ છે. પુદ્ગલ તે પુદ્ગલથી તૃપ્ત થાય છે અને આમાં પોતાના ગુણથી તૃપ્ત થાય છે. એવા શુદ્ધોપગથી જે સર્વ આવશ્યક પ્રવૃત્તિઓ થાય છે તે તારૂપ જાણવી.” એમ પ્રભુએ જણાવ્યું.
પ્રભુએ પૃથ્વી પરના સર્વ ખંડે અને દ્વીપના વાસી ભવ્ય લોકોને સત્ય જૈન ધર્મ જણાવ્યું. હજારો ગાઉ દૂરવર્તી દ્વિીપમાં પધારીને લોકોને તત્ત્વજ્ઞાનને ઉપદેશ આપ્યો. પ્રભુએ પાપીમાં પાપી લેકોને ઉદ્ધાર કર્યો. નાનામોટા પર્વતમાં રહેલા ગુપ્ત ભેગીઓને શિષ્ય અને ભક્ત બનાવ્યા.
Lજાહય'
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
પ્રભુ વિહાર કરતા કરતા શૌર્યપુરમાં પધાર્યા. ત્યાંના રાજા પ્રભુ મહાવીરના સંસારીપણાના સૂર્યવંશમાં જ્ઞાતકુલપ્રસ્સિદ્ધ સિદ્ધાર્થ રાજાના સગા ભાઈ સુપાર્શ્વ રાજા હતા. તેમણે પ્રભુ મહાવીરદેવનું ઉદ્યાનમાં આગમન શ્રવણ કર્યું. સુપાર્શ્વ રાજા અને તેની પત્ની વિરતિ વગેરે સર્વ નગરના લોકો પ્રભુને વંદન કરવાને ગયા. બારમા અશ્રુત વૈકુંઠ દેવકમાંથી અશ્રુતેન્દ્ર પણ પ્રભુને ત્યાં વંદન-દર્શન કરવા આવ્યા. સુપાર્શ્વ રાજા વગેરે સૌ નગરલકોએ પ્રભુની પૂજા, સ્તવના, વંદના કરી. સુપાર્શ્વ રાજાએ પૂછ્યું કે, “હે ભગવન્! ધ્યાનના કેટલા ભેદ છે અને ધ્યાનનું શું ફળ છે, તે કૃપા કરીને જણાવશે.”
પ્રભુએ કહ્યું કે, “હે સુપાર્શ્વ રાજન! ધ્યાનના અનેક ભેદ છે. તેમાં ચાર ધ્યાન મુખ્ય છે. તેનું સ્વરૂપ શ્રવણ કરે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનના પ્રકાર છે.” આર્તધ્યાન:
સંકલ્પ, વિકલ્પ, શેક, ભય આદિ કષાવાળું ધ્યાન તે આર્તધ્યાન છે. ઈષ્ટના વિયેગથી જે શેક, ભય, મેહ આદિ થાય છે તે ઈષ્ટવિયેગ નામનું ધ્યાન છે. અનિષ્ટ અને દુઃખ દેનારી વસ્તુઓના સમાગમથી જે ભય, શેક, ચિંતાદિ વિચારો પ્રગટે છે તે અનિષ્ટસંગ નામનું આર્તધ્યાન જાણવું. ભવિષ્ય કાળ સંબંધી શું થશે શું કરીશું એવી ખરાબ વિચાર
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૮૭
શ્રેણીઓની પરપરામાં પ્રવાહિત થવુ' તે અગ્રશેાચ ધ્યાન છે. રાગ થતાં શાક, ભય, દીનતાના વિચાર કરવા તે રાગચિંતા આત`ધ્યાન જાણવું. છઠ્ઠી ગુણસ્થાનકભૂમિકા પર્યંત આ ધ્યાન હાય છે. આ ધ્યાનથી આત્મસુખના સાક્ષાત્કાર થતા નથી.’ ૐધ્યાનઃ
‘ રુદ્રધ્યાનના ચાર ભેદ છે. હિંસાના વિચાર કરવા, કરાવવા અને હિંસા કરનારાઓની અનુમેાદના કરવી તે હિંસાનુબંધી રૂદ્રધ્યાન છે. મૃષાના વિચારા કરવા, કરાવવા અને અસત્ય વઢનારાઓની અનુમેાદના કે પૃષ્ટિ કરવી તે “મૃષાનુબંધી રુદ્રધ્યાન છે. ચારીના વિચારો કરવા, ચારીના વિચારા કરાવવા અને ચારી કરનારાએની વિચારદ્વારા અનુમેાદના કરવી તે સ્તેયાનુખ શ્રી રુદ્રધ્યાન છે. પરિગ્રહ સંબંધી વિચાર કરવા, કરાવવા અને તેની અનુમેાદના કરવી તે પરિ-ગ્રહાનુબંધી રુદ્રધ્યાન છે.’
ધર્મ ધ્યાન :
• ધર્મધ્યાનના ચાર ભેદ છે: આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સ`સ્થાનવિચય. જેએ મારી આજ્ઞાના વિચાર કરે છે, મારા ઉપદેશના વિચાર કરે છે, મારાં પ્રરૂપેલાં અને પ્રરૂપાતાં તત્ત્વાના વિચાર કરે છે તેઓને આજ્ઞાવિચય ધર્મધ્યાન જાણવું. મારી આજ્ઞાને સ્વાધિકારે જેએ આચારમાં મૂકીને વર્તે છે તેએ ધી` છે. મારા ઉપદેશને જે અસત્ય માને છે તે મિાદષ્ટિવાળા છે. મારા ઉપદેશને જેએ એ ઘડી પર્યંત પણ સત્ય માને છે તે અવશ્ય કાઈ પણ કાળે મુક્તિ પામવાના અધિકારી અને છે. મારી આજ્ઞા પ્રમાણે વતાં અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ જેને પૂ શ્રદ્ધા છે તે ગૃહસ્થદશામાં સ્વાધિકારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્રનાં કર્મ કરવા છતાં અવશ્ય મુક્તિપદને પામે
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
અધ્યાત્મ મહાવીર છે. મારા પ્રરૂપેલાં સૂક્ષ્મ ત ન સમજાય તો તેની શ્રદ્ધા કરવી અને તેઓને શ્રદ્ધાથી સત્ય માનવાં, પરંતુ તેમાં શંકા કે સંશય કરવો નહીં. અનેક પાખંડીઓના સમાગમમાં આવતાં મારા પ્રરૂપેલા ધર્મની આજ્ઞાથી ભ્રષ્ટ થવું નહીં. મારી આજ્ઞા પ્રમાણે વર્તનારાં શૂ ક, સ્ત્રી, બ્રાહ્મણ અને ઋષિ વગેરે સર્વની એકસરખી રીતે મુક્તિ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તતાં. કષાયે થાય છે તે પ્રશસ્ય કવાયરૂપે પરિણમે છે અને તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય અને તીર્થંકરાદિ પદવીઓની પ્રાપ્તિ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તતાં સર્વ લેકોને તરતમયેગે યાન છે..
મારા ઉપદેશને જેઓ જાણે છે તેઓ દ્રવ્ય-ભાવથી, અપાયોના સમૂહને જાણી શકે છે અને આત્માથી ભિન્ન જડ વસ્તુઓના સંગ કે વિયેગમાં સુખ અથવા દુઃખની કલ્પના કરતા નથી. શુદ્ધ નિશ્ચયદષ્ટિએ અપાય છે જ નહીં. વ્યવહાર દષ્ટિથી વર્તનારાઓને અપાય છે. અપાયના સમૂહને અપાય જાણ. ધર્મસ્થાનીઓ અપાયના સમૂહને વિચાર કરીને અપાયને નાશ કરવા શુદ્ધોપયોગરૂપ પુરુષાર્થને ગ્રહે છે. આત્માના શુદ્ધોપયોગથી મનમાં લાગતા સર્વ પ્રકારના અપાયોનો વિલય થાય છે. મનની દષ્ટિએ અપાય છે અને આત્માની દષ્ટિએ અપાય નથી. આત્માને જડ વસ્તુ થકી કદી અપાય થતું નથી—એમ શુદ્ધ પગમાં નિશ્ચય થાય છે. આત્માના શુદ્ધોપાગમાં જન્મ, જરા અને મૃત્યુના અપાયને ભાસ થતો. નથી. આત્માના શુદ્ધોપયોગમાં દુ:ખના પરિણામરૂપ અપાયની વેદના રહેતી નથી. આત્માના શુદ્ધોપાગમાં આત્મા તે જ પરમાત્મા છે. તેમાં કશે કંઈ જ્ઞાનભેદ વર્તતો નથી. વ્યવહાર ધર્મધ્યાનીઓ રાગદ્વેષરૂપ અપાયનું સ્વરૂપ વિચારે છે, દ્રવ્યકર્મ,. ભાવકર્મ અને કર્મરૂપ અપાયનું સ્વરૂપ વિચારે છે અને પશ્ચાત્ સર્વ કર્મના અપાયથી મુક્ત થવા શુદ્ધોપગરૂપ સમાધિમાં પ્રવેશ કરે છે. મારા ભકતોને ગૃહસ્થાવાસમાં અને ત્યાગા
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૮૯
વસ્થામાં શુદ્ધોપયાગરૂપ સમાધિની દશા ખાતાં, પીતાં, હરતાં, ફરતાં, કાર્ય કરતાં વારવાર પ્રગટ્યા કરે છે. તેથી તેએ શરીરમાં છતાં મુક્તદશાને અનુભવ કરીને જીવતા છતાં જીવન્મુક્ત મને છે.
• આકાશને જડ પુદૂગલના લેપ લાગતા નથી, પણ વ્યવહારશ્રી સ્થૂલ દૃષ્ટિવાળાઓને એમ લાગે છે કે અહા! પુદ્ગલથી આકાશ સલેપી બની ગયું છે. તેમ શુદ્ધોપયોગની નિશ્ચયષ્ટિએ આત્માને કર્માંના લેપ લાગતા નથી, તેપણુ વ્યવહારદષ્ટિથી જોનારાઓને તેએ સલેપી જાય છે, પરંતુ તે એમની ભ્રાન્તિ છે. જેવી દૃષ્ટિ હૈાય તેવું પરસ્પર લેાકેાને દેખાય છે. અપાયના વિષયનું ચિંતવન કર્યાથી મનુષ્યા અપાયથી મુક્ત થવાનેા પુરુષા કરે છે. શુદ્ધોપયાગરૂપ સહજ સમાધિ સમાન કેાઈ મહાન રાજાગ નથી. આત્માના શુદ્ધ અળથી મનમાં પ્રગટતા રાગ– દ્વેષરૂપ અપાયાના નાશ થાય છે.
· સસ્થાનવિય નામનુ ધમ ધ્યાન ધ્યાવવાથી સમગ્ર લેક અને મલેકનું અર્થાત્ સ વિશ્વનું સાક્ષાત્ દન થાય છે. સર્વ વિશ્વરૂપ વિરાટના આત્મા વૈરાટ ભગવાન બને છે અને તે લેાકેાને વિશ્વદર્શન કરાવવા સમર્થ અને છે. સર્વ વિશ્વનું સસ્થાન અનાદિ–અન તકાળ પર્યંત છે. પિડ અને બ્રહ્માંડના સંસ્થાનના અનુભવ આવતાં ધમ ધ્યાનીએ શુકલધ્યાનને પામે છે. ધનું સ્વરૂપ વિચારવું અને આત્માના સ્વભાવને ચિંતવવે તે ધમ ધ્યાન છે. જડના સ્વભાવ તે જડધમ છે અને આત્મા ના સ્વભાવ તે આત્મધમ છે. જ્ઞાન અને આનંદ તે આત્માને ધમ ચાને સ્વભાવ છે. તેની પ્રાપ્તિ માટે જે જે વિચારા કરવા તે ધર્મધ્યાન છે,
'
કનું શુભાશુભ ફળ શાતા અને અશાતા છે, એમ જેએ ચિંતવે છે તેને વિપાકવિચય ધમ ધ્યાન છે. જીવ અને કને સચાગ અનાદિકાળના છે, આત્માની સાથે કર્મના સંબંધ અનાદિકાળથી છે—એમ હું જાણું છું અને એવું સત્ય
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
અધ્યાત્મ મહાવીર પ્રરૂપું છું. જ્યાં સુધી આત્મા ઔપચારિક અનેક પ્રકારના ધર્મોમાં આત્મધર્મ માને છે ત્યાં સુધી તે મેહી છે અને જ્યારે શુદ્ધ આત્મધર્મને આત્મધર્મ તરીકે અનુભવે છે. અને ઔપચારિક અસધર્મોને વ્યવહારદષ્ટિથી જાણે છે ત્યારે તે બને પ્રકારના ધર્મને જાણવા છતાં, સ્વાધિકારે પ્રવર્તવા છતાં અને કર્તવ્યકર્મો કરવા છતાં નિર્મોહ રહે છે. આત્માના સભૂત. ધર્મનું અને આત્માને કર્મસંયોગજન્ય અદ્ભુત ઔપચારિક ગુણધર્મોનું ચિંતવન કર્યાથી શુકલધ્યાનની પ્રાપ્તિ થાય છે. સદુધર્મને આધાર આત્મા છે અને અસદુધર્મને આધાર કર્મયોગી આત્મા, મન અને દેહ છે. સદુધર્મની પ્રાપ્તિ થવા. છતાં પણ બાહ્ય લૌકિક આવશ્યક અસદુધર્મને વ્યવહારથી આચરવા પડે છે તથા ઉપદેશવા પડે છે. અસત્ આરોપિત વ્યવહાર ધર્મોને કરવા છતાં આત્મા સદ્ધધર્મને પ્રકાશ કરે છે.. મન-વાણ-કાયાની પ્રવૃત્તિઓ તે અસધર્મ છે અને રાજ્યાદિક પ્રવૃત્તિઓ પણ અસદુધર્મ છે, તે પણ સ્વાધિકાર પ્રમાણે વિવેકપૂર્વક તે સેવવા પડે છે. પરંતુ ચાનીઓને તેમાં ધર્મની બુદ્ધિ રહેતી નથી, તેથી તેઓ નિર્લેપ રહે છે.
આત્મજ્ઞાનીઓ આત્મધર્મના ઉપયોગે રહે છે અને બાહ્ય લૌકિક કર્તવ્યોને કરે છે. ધર્મધ્યાન પછી શુકલ યાનની પ્રાપ્તિ થાય છે. ધર્મધ્યાનીઓને દેવલોકની અને મનુષ્યલેકની પ્રાપ્તિ થાય છે. શ્રાવકધર્મ, ગૃહસ્થધર્મ અને ત્યાગી ધર્મના સદાચારોનો અને સદ્દવિચારોને ધર્મમાં અને ધર્મધ્યાનમાં સમાવેશ થાય છે. રાત્રીમાં અને દિવસમાં ગમે તે વખતે ધર્મધ્યાનના વિચારો પ્રગટે છે. અપ્રમત્તગુણસ્થાનકરૂપ સાતમી ભૂમિકા પર્યત ધર્મસ્થાન છે. તદુપરાંત શુકલ યાન છે. શુકલધ્યાન:
આત્મજ્ઞાનીઓ શુકલયાનના અધિકારી છે. આત્મધર્મનું ધ્યાન ધરતાં ધરતા છેવટે શુકલધ્યાનના શુદ્ધ પરિણામ.
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૯ પ્રગટે છે. શુકલયાનમાં રાગદ્વેષના પરિણામની ઘણું મંદતા અને છેવટે બિલકુલ અભાવ હોય છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં પરિણમનારાએ શુકલધ્યાનના ચાનારા છે. શુકલ યાનમાં મનને સંબંધ છે. ધર્મસ્થાનમાં પણ મનને સંબંધ હોય છે. ઉત્કૃષ્ટ શુકલ ધ્યાનના અંતમુહૂર્ત પરિણામથી આત્મા સ્વયં પરમાત્મા બને છે અને અનંત ભવનાં નિકાચિત કર્મોને કાચી બે ઘડીમાં નાશ કરે છે. અંતમુહૂર્તમાં આત્મામાં એટલે બધે વર્ષોલ્લાસ પ્રગટે છે કે તે વડે અનંત જીવોનાં કર્મો પણ જે તે ભેગાં આવી જાય તો તેઓને પણ તરત નાશ થઈ જાય. શુકલધ્યાનમાં આત્મા અને પરમાત્માનું ભેદચિંતન રહેતું નથી. આત્મા એ જ પરમાત્મારૂપ ભાસે છે. શુકલધ્યાની એ જ્ઞાની એક શ્વાસચવાસમાત્રમાં સર્વ ઘાતી અને અઘાતી કર્મને ક્ષય કરે છે.
“શુકલધ્યાનના ચાર પાયા છેઃ પૃથકવિવર્ક સપ્રવિચાર એકવિતર્ક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, ઉચ્છિન્નક્રિયાનિવૃત્તિ. શુકલધ્યાનમાં મનમાં તર્ક થાય છે, પણ તે આત્માને ગુણપર્યાયના ભેદભેદસંબંધી વિચારો જ હોય છે. આત્મામાં એત્વ, નિર્વિકલ્પ ધ્યાનરૂપ શુકલધ્યાન પ્રગટતાંની સાથે કેવળજ્ઞાન પ્રગટે છે. ઉત્કૃષ્ટ શુકલધ્યાનમાં આત્માના ગુણપર્યાયોને આત્માની સાથે અભેદભાવ વર્તે છે. અર્થાત્ આત્મા અને તેના ગુણપર્યાયો સંબંધી અનેક કે ભેદત્વભાવ સંબંધી વિચાર પ્રગટતે નથી.
આત્માની સત્તામાં જ્ઞાનને ઉપગ–એકત્વભાવ રહે છે, પરંતુ રાગદ્વેષ સંબંધી મનના સંકલ્પ-વિકલ્પ રહેતા નથી; નય, નિક્ષેપ, સપ્તભંગી, ગુણપર્યાય સંબંધી સંકલ્પ-વિકલ્પ ઊઠતા નથી. એવું ઉત્કૃષ્ટ ધ્યાન અંતર્મુહૂર્તની અવધિવાળું છે. એટલા અંતર્મુહૂર્તના સમયમાં સાતમાં અપ્રમત્તગુણસ્થાનકથી તેરમાં સગી કેવલી ગુણસ્થાનક સુધીની સ્થિતિ પ્રાપ્ત થાય છે અને આત્મા સર્વજ્ઞ પરમાત્મા બને છે. શુકલધ્યાનમાં બાહ્ય
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુર
અધ્યાત્મ મહાવીર
ધ`ક્રિયા રહેતી નથી, કારણ કે તેના કાળ અંતર્મુહૂત ના છે. એટલા કાળમાં ઓત્માના નિવિકલ્પ શુદ્ધોપયાગની અભેદભાવનાની પરિણતિ વર્તે છે. નવ સમયથી અંતર્મુહૂર્ત શરૂ થાય છે અને કાચી બે ઘડી સુધી અ ંતર્મુહૂત જાણવું. અંત સુહૂત ના અસંખ્ય ભેદ છે. તેથી શરીરદ્વારા પ્રવૃત્તિ છતાં આત્મા શુદ્ધોપયાગમાં વર્તે તેા અંતર્મુહૂત માં કેવળજ્ઞાન પામે છે.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્રમત્ત ગુણસ્થાનકથી તે ક્ષીણમેાહ ગુણસ્થાનકના કાળ સ મળી અંતર્મુહૂતના છે. એકે ગુણુસ્થાનકના અંતર્મુહૂત કાળ ગણતાં સાતમાથી ખારમા સુધીનેા અંતર્મુહૂત છે. પ્રથમ ગુણસ્થાનકમાં વર્તે તે આત્મા સમ્યજ્ઞાન પામીને ઉત્કૃષ્ટ દશાએ ખરમાં ગુણસ્થાનક પતની દશા અનુભવવામાં અંતર્મુહૂત લગાડે છે અને ત્રયેાદશ સયેાગીગુણસ્થાનકમાં અંતમુ હૂ માં પ્રવેશ કરે છે. તેનાં અઘાતી કૅમ જો માકી નથી હેાતાં તે તે શ્રી મરુદેવા માતાની પેઠે અંતર્મુહૂતકાળમાં સર્વ કર્મના ક્ષય કરીને મુક્ત, શુદ્ધ, બુદ્ધ, પરમાત્મા અને છે.
· શુકલધ્યાનમાં અવધિજ્ઞાનના અને મનઃપવજ્ઞાનના ઉપયાગ હાતા નથી. તેમાં તેા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ એના ઉપયાગ વતે છે. શુકલધ્યાનમાં રાગદ્વેષના સંકલ્પ-વિકલ્પવાળુ મન રહેતું નથી. રાગદ્વેષના સંકલ્પ–વિકલ્પ વિનાનું આત્મસ્વરૂપના મનન-ચિંતનરૂપ નિર્વિકલ્પ મન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં પ્રવતે છે. મન છે ત્યાં સુધી ધ્યાન છે, પછી તે નથી.’ ધ્યાનના ખીજા ચારભેદ—પદસ્થમ્યાન
હું સુપાર્શ્વ રાજન્ ! ચાર પ્રકારનાં ધ્યાનનું સ્વરૂપ તને સમજાવ્યું. તેના બીજા ચાર ભેદ છે: પદ્મસ્થધ્યાન, પિ'ડસ્થસ્થાન, રૂપસ્થધ્યાન અને રૂપાતીતધ્યાન. પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવું, શબ્દોના અર્થ સહિત પંચપરમેષ્ઠીનું ધ્યાનધરવું તે ચુટ્ઠસ્થ ધ્યાન છે. શાસ્ત્રાના અવલંબનથી આ પદસ્થ ધ્યાનની
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૩ પ્રાપ્તિ થાય છે. પિતાના આત્માને અનેક આત્મપર્યાયવાચી શબ્દના અર્થ દ્વારા ધ્યાવે તે પદસ્થ ધ્યાન છે.” પિંડસ્થધ્યાન: આ “શરીરમાં સ્થિત આત્મા તે જ સત્તાએ પરમાત્મા છે– એવો નિશ્ચય કરીને આત્માનું ધ્યાન ધરવું તે પિંડથુ ધ્યાન છે. હઠગ અને ઉપાસના, કે જે આત્માની જ ફક્ત હોય છે, તેને પિંડસ્થ ધ્યાનમાં અંતર્ભાવ થાય છે. મૂલાધારચક્ર,
સ્વાધિષ્ઠાનચક, મણિપૂરચક, હૃદયચક, કંઠચક, ભૃકુટિચક, ત્રિપુટીચક અને અનાહત બ્રહ્મચકમાં આત્માનું ધ્યાન ધરવું, પરમાત્માનું ધ્યાન ધરવું તે પિંડસ્થધ્યાન છે.
આઠ પ્રકારના દ્રવ્ય અર્થાત્ બાહ્ય પ્રાણાયામને પિંડસ્થ ધ્યાનમાં સમાવેશ થાય છે. અશુદ્ધ રાગદ્વેષાદિ કષાવાળા વિચારોને મનમાંથી બહાર કાઢવા તે અધ્યાત્મરેચક પ્રાણાયામ છે. સદ્દગુણોના વિચારને હૃદયમાં પૂરવા, ધર્મના વિચારોને હદયમાં ધારણ કરવા, શુદ્ધ સદૂભૂત આત્માના સ્વરૂપને હૃદયમાં ધારણ કરવું, પરમાત્મસ્વરૂપને હૃદયમાં ધારણ કરવું તે પૂરક પ્રાણાયામ છે. શુદ્ધાભસ્વરૂપના વિચારોમાં લયલીન થઈ જવું, શુદ્ધાત્મસ્વરૂપની નિર્વિકલ્પ દશામાં સ્થિર થવું, આત્માના ગુણ પર્યાયમાં જ સ્થિર થવું અને દુનિયાના સંકલ્પ-વિકલ્પથી રહિત
જ્યાં સુધી રહેવાય ત્યાંસુધી કુંભક પ્રાણાયામ છે. શરીરમાં રહેલ સ્વાતમામાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત વીર્ય છે; આત્મા અજ છે, અખંડ છે, અવિનાશી છે, અભેદી, અછેદી, અખેદી છે, આત્મા સર્વ પ્રકારના રૂપી પુદગલથી ભિન્ન છે.—એમ ચિંતવવું તે પિંડસ્થસ્થાન છે. સર્વ પ્રકારના દુર્ગાનને સંબંધ છેડી દે, બાહ્ય વિષયમાં થતી ઈચ્છાઓને રોધ કરે, બાહ્યમાં મનેવૃત્તિઓને ભટકતી વારવી તે પ્રત્યાહાર પિંડસ્થધ્યાન છે. હૃદયમાં શુદ્ધાભસ્વરૂપને ધારણ કરવું અને તેના વ્યક્ત ઉપગે રહેવું તે પિંડસ્થ ધારણા છે. હદયમાં આત્માને પરમાત્મા
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
અધ્યાત્મ મહાવીર સ્વરૂપ ચિંતવ, શરીરમાં અસંખ્ય પ્રદેશી આત્મા વ્યાપી રહેલ છે, શરીરમાં આત્મા સર્વાગે વ્યાપીને રહેલ છે, તેના ઉપયોગમાં લયલીન થઈ જવું અને તે વખતે બાહ્ય ભાન રહે તે પિંડWધ્યાન છે. પિંડસ્થ ધ્યાન ધરવા માટે એકાંત નિર્જન સ્થાન, સ્મશાન, એકાંત ઉદ્યાનસ્થાન, નદીતટ, સરોવરતટ, રેતીરણ, સમુદ્રતટ, વૃક્ષઘટા, પર્વતગુફા, ભેયરું વગેરે અનુકૂલ અને રુચિકર સ્થળે પસંદ કરવાં.
પિંડWધ્યાન ધરતાં સર્વ પ્રકારની લબ્ધિઓ, સર્વ પ્રકારના ચમકારો અને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રગટે છે, નાસિકાના અગ્રભાગમાં દષ્ટિ ધારણ કરીને જડ વસ્તુમાં આત્માનું પ્રતીક માની ધ્યાન ધરવાથી મનની સ્થિરતા વધે છે અને અશુભ સંકલ્પ-વિકલ્પને વિલય થાય છે. બ્રહ્માંડમાં જે કંઈ છે તે પિંડમાં છે—એ અનુભવ કરીને શરીરસ્થ આત્માનું ધ્યાન ધરવું. આત્મા સંપૂર્ણ જ્ઞાની થતાં સર્વ પ્રકારના યાનની પૂર્ણાહુતિ થાય છે. આત્મા સર્વજ્ઞ થયા બાદ પ્રત્યક્ષ જ્ઞાની થવાથી પશ્ચાત્ સ્થાન નથી. પરોક્ષજ્ઞાનમાં ધ્યાનની જરૂર છે, પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં યાનની જરૂર રહેતી નથી. તિભાવી આત્માની જ્ઞાનાદિ શક્તિઓને કર્મનું આવરણ ટાળીને આવિર્ભાવ કરે તે પૂર્ણ સિદ્ધગ છે. એ વેગ થયા બાદ ધ્યાનની જરૂર રહેતી નથી.
પિંડ ધ્યાન ધરવાથી મારા ભક્ત જેનેમાં આત્મબળ પ્રગટે છે. તે પશુબળ પર સંયમ મૂકી શકે છે. પિંડસ્થધ્યાન માં પ્રવેશ કરવાને સદ્ગુરુનું આલંબન લેવું અને આત્મા માટે સર્વ વિશ્વ પરની મમતાને ત્યાગ અંતરથી કર. અષ્ટાંગ. યેગની સાધના કરવી તે પિંડસ્થધ્યાન છે. શરીરમાં પાંચ તત્ત્વને સંયમ કરવો તે પિંડWધ્યાન છે. પિંડસ્થાનના અનેક ભેદ છે. જેને જેથી લાભ થાય અને રસ ઊપજે તેણે તે ધ્યાનને અભ્યાસ કરવો. આત્માની શુદ્ધતા કરવારૂપ
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ સાપગ ધારણ કરીને પિંડWધ્યાન ધરવું. મનુષ્ય શરીરથી મુક્તિ મળે છે, માટે મનુષ્યજન્મ પામીને એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ.” રૂપસ્થધ્યાનઃ
રૂપસ્થથાનના અનેક ભેદ છે. પૂર્વના તીર્થકરો અને મારું જેઓ ધ્યાન ધરે છે તેઓને રૂપસ્થથાની જાણવા. શરીરમાં રહેલે આત્મા તે જ કેવળજ્ઞાન પામીને પરમાત્મા બને છે. એ પિતાને આત્મા છે અને તે શરીરમાં રહ્યો છે.. કર્મ, શરીર આદિ રૂપી છે. તેમાં રહેલ આત્મા અરૂપી, નિરંજન, નિરાકાર છે–એમ આત્માની મૂળ શુદ્ધતા ચિંતવવી. રૂપી વસ્તુમાત્ર પુદ્ગલ દ્રવ્ય છે. જે જે રૂપી વસ્તુઓ છે તે પુદ્ગલ દ્રવ્યના પર્યાયસ્ક છે. તેઓમાં આત્મપણું નથી. દેહ રૂપી પુદગલપર્યાય છે. તેમાં જે આત્મબુદ્ધિ ધારણ કરવી તે મિથ્યાબુદ્ધિ છે. મિથ્યાબુદ્ધિવાળે આત્મા તે જ બહિરાત્મા છે. બાહ્ય રૂપી વસ્તુમાં આત્મા છે તથા બાહ્ય જડ પુદ્ગલ વસ્તુમાં આનંદ છે–એવા મિથ્યા ભ્રમને ત્યાગ કર્યા વિના કોઈ પણ આત્માને શાંતિ થઈનથી, વર્તમાનમાં થનાર નથી અને ભવિષ્યમાં થશે નહીં, એવા નિશ્ચયવાળા જ્ઞાનીઓ રૂપસ્થથાન ધરીને રૂપી પદાર્થોની પ્રવૃત્તિમાં પડેલા છતાં નિર્મોહી અને નિર્લેપ રહે છે અને વિશ્વને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. રૂપાતીતધ્યાન:
ગૃહસ્થો અને યોગીઓ કાગવડે વ્યાવહારિક પ્રવૃત્તિ કરવા છતાં રૂપસ્થયાનને વારંવાર પામીને આત્માની પૂર્ણ શુદ્ધિ કરે છે. રાત્રીમાં અગર દિવસમાં ગમે તે વખતે અને ગમે તેવા આસને હરતાં, ફરતાં, બેસતાં કે ઊઠતાં પદસ્થ, પિંડસ્થ, રૂપુર્ણ અને રૂપાતીત ધ્યાન થાવી શકાય છે. રૂપસ્થ એ આભા અનુભવતાંની સાથે રૂપી પદાર્થોમાંથી મેહ ઊતરી જાય છે. સર્પના વિષવાળી દાઢને નાશ કર્યા પશ્ચાત્ જેમ વિષ
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૬
અધ્યાત્મ મહાવીર
ંચઢતું નથી તેમ રૂપસ્થ ધ્યાનના મળે આત્માના અનુભવ થયા માદ પાંચ ઇન્દ્રિયના મેરુપર્યંત જેટલા અથવા સાગર જેટલા વિષયેામાં આત્મા રહેવા છતાં આત્મામાં વિષયેાની આસક્તિ થતી નથી, વિષયામાં મનની રુચિ પ્રગટતી નથી.. એટલે મન વીતરાગ મને છે. તેથી આત્મા સ્વયં સર્વજ્ઞ પરમાત્મા જિનવરરૂપ બને છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપસ્થધ્યાન ધરવાથી મન પર આવેલાં મેહનાં આવરણાના નાશ થાય છે, તેથી મન શુદ્ધ અને છે, અને તેથી શુદ્ધ મનના ખળે રૂપસ્થયાની રૂપાતીત શુકલ ધ્યાન ધ્યાવે છે. ‘ સર્વ પ્રકારના રૂપથી અતીત એવા શુદ્ધાત્મા છે, સર્વ પ્રકારના રૂપમાં આત્મા નથી પણ તેથી ભિન્ન આત્મા છે, રૂપી વસ્તુઓ જડ પુદ્ગલરૂપ છે, તેમાં આત્માના જ્ઞાનાનંદ ગુણુ નથી, તેથી રૂપી વસ્તુઓના રાજ્યમાં મેહ કરવાથી અંશમાત્ર પણ સુખ મળનાર નથી ?—— એવા નિશ્ચયવાળા ધ્યાનીએ રૂપાતીત દયાન કરીને કેવળજ્ઞાન પામી સિદ્ધ, બુદ્ધ, પરપ્રા, શુદ્ધ મહાવીર મને છે.
6
પુરુષ અને સ્ત્રીઓને અને ગૃહસ્થા અને ત્યાગીઓને રૂપાતીત ધ્યાન ધરવાના અધિકાર છે. સાકાર અને નિરાકાર એમ ધ્યાનના બે ભેદ છે. સાકાર ધ્યાનમાંથી નિરાકાર ધ્યાનમાં પ્રવેશ થાય છે. સરાગ અને વીતરાગ એવા પણ ધ્યાનના બે ભેદ છે. સરાગ ધ્યાનમાંથી વીતરાગ ધ્યાનમાં પ્રવેશ થાય છે.
એમ પ્રભુએ દેવ અને ગુરુનું રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન સમજાવ્યુ. ગુરુનું ધ્યાન પ્રથમ ધરવું એમ સમજાવ્યું. ધ્યાનનું ફળ મુક્તિ છે એમ સમજાવ્યુ. તેથી સુપાર્શ્વ રાજા અને ઋષિ, બ્રાહ્મણા વગેરે ઘણા આનંદ પામ્યા. તેઓએ પ્રભુને વદી-પૂજીસ્તવી પ્રભુનું શરણુ સ્વીકાયુ. તે પ્રભુના ભક્ત અન્યા. અચ્યુતેન્દ્ર પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી અચ્યુતેન્દ્ર વૈકુઠધામ નામના ખારમા દેવલેાકમાં ગયા,
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. મુક્તિનું સ્વરૂપ
સુપાર્શ્વ રાજાની પત્ની ગૌરીએ પ્રભુને મુક્તિનું સ્વરૂપ કેવું છે તેને પ્રશ્ન કર્યો અને વંદી-પૂજી પ્રભુને કહ્યું કે, “હે. પ્રભો ! આપ વિના મુક્તિનું યથાર્થ સ્વરૂપ કઈ કહી શકે તેમ નથી. માટે કૃપા કરીને મને એ સમજાવે. આપ વિશ્વોદ્ધારક છે માટે મને સમજાવે.”
પ્રભુ મહાવીરદેવે શૌર્યપુરીય ભૂપતિ સુપાર્થ રાજાની પત્ની ગૌરી સતીને કહ્યું કે, “હે ગૌરી સતી! એવંભૂતનયની દષ્ટિએ પરિપૂર્ણ મુક્તિનું સ્વરૂપ કહું છું તે શ્રવણ કર. સર્વ કર્મને ક્ષય તે મોક્ષ છે. બંધની અપેક્ષાએ મોક્ષ છે. જેને બંધ નથી તેને મોક્ષ નથી. જેને બંધ ઘટે છે તેને મોક્ષ ઘટે છે. સર્વ કર્મને ક્ષય થયા પછી સિદ્ધ દશામાં જન્મ–જરા-મૃત્યુ નથી. ત્યાંથી પુનઃ સંસારમાં પરિભ્રમણું થતું નથી. મુક્તાત્માઓ સદા સ્વતંત્ર છે. તેઓ સ્વયં પ્રભુ છે. તેઓ જ્ઞાન વડે અને આનંદ વડે સ્વતંત્ર છે. મુકતાત્માઓ અનંત જ્ઞાનાનંદના ભોકતા છે. તેઓ અનંત દુઃખથી સર્વથા રહિત અને અનંત પરમાનંદમાં મગ્ન છે. પરિપૂર્ણ સત્ય મુકિત એવા પ્રકારની છે. તેમાં અંશમાત્ર અસત્ય તથા અંશમાત્ર ઉપચાર નથી. પરિપૂર્ણ મુકિત પશ્ચાત્ બાકી કોઈ મુક્તિસ્વરૂપ અને મુકતસ્વરૂપ રહેતું નથી. સાત નય પ્રતિ એકેક નય દ્વારા પરસ્પર નય. સાપેક્ષપણે જે, મુકિતનું સ્વરૂપ છે તે સાપેક્ષ દષ્ટિએ માનવા અને પ્રાપ્ત કરવા ગ્ય છે.
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
અધ્યાત્મ મહાવીર નિગમનયની અપેક્ષાએ વ્યાધિ, સંકટ, ઉપાધિથી મુકત થવું તે મુકિત છે, અથવા મુકિતનાં અંશે અંશે સાધને અંગીકાર કરવા તે સાધનમાં મુકિતના આરેપની મુકિત છે. શુભાવતારે પામવા તે ગમનયની દષ્ટિએ મુક્તિ છે.
સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ સર્વાત્માઓને એકાત્મા માની તેનું ધ્યાન ધરવું અને નામરૂપની યાદી ભૂલી જવી, આત્મસત્તામાં ઉપગ રાખી લયલીન થઈ જવું અને આત્મસત્તાને વ્યાપક માની સત્તાજ્ઞાનમાં જ મુક્તિ માનવી તે આપક્ષ દષ્ટિએ સંગ્રહનયમુક્તિ છે.
“વ્યવહારનયની દષ્ટિએ મુક્તિના અનેક પ્રકારના ભેદ પડે છે. જે જીવ જે પ્રકારની મુક્તિની રુચિને લાયક હોય છે તેની આગળ તેવી મુક્તિની રુચિને ઉપદેશ કરે અને છેવટે એવંભૂતનયદષ્ટિની મુક્તિને ઉપદેશ કરે. સર્વ પ્રકારનાં પાપકાર્યોથી મુક્ત થવું તે અશુભથી મુક્તિ છે. સર્વજાતીય પાપના વિચારોથી મુક્ત થવું તે પાપવિચારથી મુક્ત થવાની મુક્તિ છે. પુણ્યમાં મુક્તિ માનવી તે શુભ મુક્તિ છે. સ્વર્ગોમાં જવું તે અપેક્ષાએ પાપથી છૂટવું અને પુણ્યકર્મનો ભોગરૂપ મુક્તિ છે. જેઓ આત્મસુખના અનુભવી થયા નથી તેવા સામાન્ય બાલ જીવો દેવલોકમાં ગમનરૂપ મુક્તિને કે વૈકુંઠની મુકિતને માનીને ત્યાં જ વિરામ પામે છે. કેટલાક અમુક દેવલોકના દેવને ઈશ્વર માની તેની પાસે જવામાં મુકિત માને છે. વ્યવહારયની દૃષ્ટિથી જે જે મુકિતઓ છે તે આરેપિત, ઔપચારિક, કર્મ– સંગી મુકિતઓ છે. તેવી મુક્તિઓમાંથી પાછા અવતરવું પડે છે. વ્યવહારનયની અનેક ઔપચારિક દૃષ્ટિઓની અનેક ઉપચરિત મુકિતઓને માનનારા અનાદિકાળથી અને અનંતકાળ પર્યત અનેક જીવો રહેશે. તેઓ સર્વે આત્મજ્ઞાન પામીને સદ્દભૂત મુકિતને છેવટે માનશે અને તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરશે.
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
મુક્તિનું સ્વરૂપ
કેટલાક લેકે પ્રભુની પાસે અમુક કાળ પર્યત વસવું તેને મુકિત માને છે, તે પણ જ્ઞાનીને સાપેક્ષ દષ્ટિએ અંશે સત્ય છે. આત્મા સ્વયં સર્વ કર્મોથી રહિત થાય છે ત્યારે જ પૂર્ણ મુકત થાય છે, અને તે આત્મા જ પરમેશ્વર બને છે. કર્મના સંશ્લેષથી યુક્ત આત્માની મુકિત તે સંલેષિત વ્યવહાર મુકિત છે. અસદૂભૂત મુકિત તે જડના પર્યાયે માં મુકિતને આરેપ કરે. જ્યાં સુધી અસદ્દભૂત દષ્ટિવાળો જીવ હોય છે ત્યાં સુધી તે તેવી અસભૂત મુક્તિને માને છે. પશ્ચાત્ સદ્ભૂત નયની દૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મામાં મુક્તિ છે એમ જીવે સમજી શકે છે. જે જીવની જેટલી યોગ્યતા હોય કે જેટલી દષ્ટિ ખીલી હોય તેટલા પ્રમાણમાં સાપેક્ષપણે મુક્તિનું સ્વરૂપ બતાવીને તેઓને ઉત્સાહિત અને પુરુષાથી કરવા. જેની
ગ્યતા પ્રમાણે મુકિતના વ્યવહારની આરેપિત દષ્ટિએ મુકિતનાં અનેક સુખમય પ્રતીકે કલ્પીને બતાવવાં અને છેવટે પૂર્ણ સત્ય સદ્ભૂત એવંભૂતનયની દષ્ટિની મુકિત દર્શાવવી.
“અજ્ઞાની જીવને જેમ જેમ જ્ઞાન થાય છે તેમ તેમ તે ઉપચારવાળી મુકિતથી અપચારિક મુકિતની જિજ્ઞાસા તરફ આગળ વધે છે. આત્મામાં અનંત સુખને જેઓને નિશ્ચયાનુ ભવ થતો નથી તેઓને જડ વસ્તુઓના ભાગમાં મુકિત લાગે છે. સાપેક્ષ જ્ઞાનીએ શરીર દ્વારા સુખ ભોગવવામાં મુકિત માનનારા અજ્ઞાનીઓને હળવે હળવે સત્ય મુકિત પ્રતિ વાળવા મુકિતના ઉપચારવાળાં પ્રતીકે, કે જે અસલ મુકિતના પ્રતિનિધિ તરીકે અસભૂત હોય છે, તેઓને મુકિત તરીકે બતાવીને અજ્ઞાનીઓને જ્ઞાનમાર્ગ તરફ વાળી, છેવટે સત્ય મુક્તિના નિશ્ચય પર લાવીને મૂકે છે.
સાપેક્ષ નયની દષ્ટિએ મુકિતના જડચેતનયુક્ત પદાર્થોમાં પ્રતીકે ક૯પવામાં સાપેક્ષ અસદ્દભૂત સત્ય અંશે અંશે વ્યવહાર નયની દ્રષ્ટિથી જાણવું.
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
અયાત્મ મહાવીર કેટલાક ઋષિઓ જ્ઞાનાભાવને મુક્તિ માને છે, પણ તે સત્ય નથી. જ્ઞાનના અંશ અને આનંદના અંશમાં અંશ નય– નગમકલ્પનાએ અંશે મુકિત છે, પણ જ્ઞાન વિનાની મુકિત માનવી તે જેલ કરતાં પણ અધિક જડ મુક્તિ છે. એવી મુકિત છે જ નહીં. એવી જ્ઞાન વિનાની મુકિત માનનારા ઋષિઓને મેં પ્રતિબોધ આપે છે અને તેઓએ સત્ય મુકિતનું સ્વરૂપ સ્વીકાર્યું છે. તેઓ મારા ભકત બન્યા છે.
“કેટલાક અજ્ઞાનવાદીઓ અજ્ઞાનમાં મુકિત માનતા હતા અને લોકોની આગળ અજ્ઞાનરૂપ મુકિત છે એવી પ્રરૂપણું કરતા હતા. તેઓ એમ જાણતા હતા કે જ્ઞાનથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેથી ગુણ-અવગુણ, દેષી–અદેશી, શત્રુમિત્રની બુદ્ધિ પ્રગટે છે. તેથી વિશ્વમાં ક્લેશ, મારામારી, ઝઘડો, ખૂન, યુદ્ધ, અશાંતિ, રાગદ્વેષ પ્રગટે છે. જ્ઞાનથી અનેક પ્રકારનાં શાસ્ત્રોની રચના થાય છે અને તેથી સત્ય-અસત્ય, ધર્મ – અધર્મના ભેદ તેમ જ કલેશ અને મતમતાંતર ઉત્પન્ન થાય છે. તેથી વિશ્વના લેકમાં ધર્મ, દર્શન અને પત્થના અનેક ભેદ પ્રગટે છે. પરિણામે ભિન્ન ભિન્ન ધમીઓ પરસ્પર ધમભેદે અનેક ધર્મયુદ્ધ કરે છે અને પરસ્પર ભિન્ન ભિન્ન ધર્મવાળા મનુષ્યોને શત્રુઓ કલ્પી લે છે. તેથી મનુષ્યને સ્વમમાં પણ અશાંતિ, દુઃખ અને કલેશ રહે છે. માટે જ્ઞાનનો અભાવ થતાં ખરી શાંતિ અને સુખ થાય છે. અજ્ઞાનવાદીઓ જમેલા લઘુ બાળકમાં અજ્ઞાન માને છે અને કહે છે કે તે અજ્ઞાની છે તેથી તેનામાં શાંતિ અને અભેદભાવ છે. તેના પર સર્વ લેકોને પ્રેમ રહે છે. તે કેઈને દુશમન કે વૈરી જાણતું નથી તેથી તેને શત્રુઓ પણ ચાહે છે અને તેને રમાડે છે. એવી અજ્ઞાનવાદીની માન્યતા છે. એવી માન્યતાવાળા ઘણું અજ્ઞાનવાદીઓ મારી પાસે આવ્યા હતા. તેઓને મેં દિવ્ય દૃષ્ટિ આપી, તેથી તેઓ જાણી શક્યા કે નિર્મળ જ્ઞાન અને આનંદરૂપ મુકિત છે.
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧.
મુક્તિનું સ્વરૂપ જ્ઞાનની સાથે રાગદ્વેષનું પરિણમન હોય છે. તેથી રાગદ્વેષથી મિશ્ર એવા જ્ઞાનથી વૈર, કલેશ, દુઃખાદિ પ્રગટે છે. જેમાં રાગ, દ્વેષ કે અજ્ઞાન નથી તેવા શુદ્ધ જ્ઞાનથી કોઈપણ જાતનું દુઃખ પ્રગટતું નથી, પરંતુ તેવા જ્ઞાનથી સર્વ પ્રકારનાં દુઃખોનો મોક્ષ થાય છે. સર્વ પ્રકારના દુઃખાદિ દોષને નાશ કરનાર જ્ઞાન છે. જ્ઞાનના ભેગા કષાયે હોય છે તો જ દુઃખ પ્રગટે છે, ઇત્યાદિ સર્વ સત્ય તેઓના સમજવામાં આવ્યું તથા શુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ જ્ઞાનનો ભેદ તેઓ સમજ્યા અને મારા ભકત બની, સત્ય મુકિત માનવા લાગ્યા. હે ગૌરી સતી ! એ પ્રમાણે અજ્ઞાનવાદીઓનું સ્વરૂપ જાણ.
કેટલાક અકિયાવાદીઓ મારી પાસે આવ્યા અને પોતાની માન્યતા જણાવવા લાગ્યા કે આત્માને કર્મ લાગતું નથી. કર્મ એ સ્વજન્ય ભ્રમ સમાન અસત્ છે. આત્મા કોઈથી બંધાતો નથી, તે પછી મુક્તિ તે ક્યાંથી સંભવે? આત્મા અક્રિય છે. તેને ક્રિયા, ઉદ્યમ, પુરુષાર્થ જે મુક્તિ માટે કરવામાં આવે છે તેની સિદ્ધિ થતી નથી. એવા અક્રિયાવાદીઓને મેં દિવ્ય જ્ઞાનની દષ્ટિ આપી. તેથી તેઓએ અનાદિકાળથી આત્મા અને કર્મ એ બેનો સંગ સ્વીકાર્યો અને કર્મથી મુક્ત થવા જ્ઞાન-દર્શન ચારિત્રની ક્રિયાની જરૂર છે એમ સ્વીકાર્યું. જે જે દુઃખ છે તે અનુભવમાં આવે છે. દુઃખનું કારણ કર્મ છે. રાગદ્વેષાદિક ભાવકર્મ છે. કર્મને નાશ થવાથી આત્મામાં સત્ય સુખ પ્રગટે છે. કર્મસહિત શરીરધારક આત્મા સક્રિય છે, અને કર્મના સંગથી રહિત આત્મા કર્મક્રિયાની અપેક્ષાએ અકિય તેમ જ સ્વપર્યાના ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ અરૂપી એવી ક્રિયા સહિત છે. આત્માની સાથે કર્મ બંધ છે અને કર્મના બંધથી રહિત થવું તે મુક્તિ છે એમ તેઓએ સભ્યપણે જાણ્યું અને ક્રિયાવાદીપણું અપેક્ષાએ સ્વીકારી સર્વ કર્મથી રહિત શુદ્ધ પૂર્ણા– નંદમય મુકિતને માનવા લાગ્યા
૨૬
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૨
અધ્યાત્મ મહાવીર
૮ હું ગૌરી! અનાય દેશેામાં મે વિહાર કર્યાં. ત્યાં મારી પાસે અનેક જડમુક્તિ માનનારા વાદીએ આવ્યા. તેને મે મેધ આપી અને અક્રિયાવાદીએની પેઠે મારા ભક્ત બનાવી શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિમાં મુક્તિ છે એમ નિશ્ચય કરાવ્યો.
· હું પવિત્ર સતી ગૌરી ! મારી પાસે પંચભૂતવાદીએ આવ્યા. તેએ સર્વ વિશ્વ પાંચભૂતમય છે અને પ'ચભૂતની બહાર કોઈ આત્મા નથી, અનેક પ્રકારના મનગમતા ભાગે। ભોગવવા એ જ મુક્તિ છે એમ કહેવા લાગ્યા. તેને મે પંચભૂતથી ભિન્ન આત્મા છે અને તે જ્ઞાનાનંદમય છે એવું દિવ્ય જ્ઞાન આપી જણાવ્યુ` કે શરીરન્દ્વારા ભાગવાતા ભાગેા ક્ષણિક છે. શરીર પણ અનેક રાગનું ગૃહભૂત અને ક્ષણિક છે અને તેમાં સત્ય સુખ નથી, એમ અનુભવ આપ્યા. તેથી તેએ આત્માના પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમાં મુક્તિનો નિશ્ચય કરી મારા ભક્ત અન્યા અને મારી આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
- હું પવિત્ર ગૌરી સતી ! કેટલાક વૈદિક કર્માંકાંડી ઋષિએ અને બ્રાહ્મણેાએ એવે નિશ્ચય કર્યો હતા કે સ્ત્રીની અને શૂદ્ર વની મુક્તિ થતી નથી. તેએએ મારી પાસે આવી સ્વમત જણાવ્યેા. તેઓને મેં જણાવ્યું કે પુરુષના અને સ્ત્રીના શરીરમાં એકસરખા આત્મા છે. ફકત બન્નેના શરીરમાં ફેર છે. પુરુષની પેઠે સ્ત્રી પણ મુકિતને ચાગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેની આરાધના કરી શકે છે. તેમ બ્રાહ્મણના શરીરમાં અને શૂદ્રના શરીરમાં એકસરખા આત્મા છે. અન્ને એકસરખી રીતે મુક્તિને પ્રાપ્ત કરી શકે છે, એમ મે તેઓને દિવ્ય જ્ઞાન~~ આત્મજ્ઞાન આપી સમજાવ્યુ. તેઓએ પણ આત્મજ્ઞાનથી મારું પરમેશ્વરપણું દેખ્યું. તેથી તે ઋષિએ અને બ્રાહ્મણેા વગેરે વાદીએ મારું પરમેશ્વરત્વ સ્વીકારી મારા ભકત મારી આજ્ઞા માની મારું શરણુ સ્વીકાર્યું....
અન્યા. અને
• કેટલાક કર્મ કાંડી બ્રાહ્મણે! અને ઋષિએ મારી .
For Private And Personal Use Only
પાસે
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિનું સ્વરૂપ
૪૦૩
આવ્યા. અને નમન-દન કરી કહેવા લાગ્યા કે વેદોકત ક– કાંડ, સદા કરવાં એવું અમારું મંતવ્ય છે. સદા કમ કાંડ કરવાથી સ્વર્ગ મળે છે, પણ મુકિત મળતી નથી, માટે મુક્તિ નથી એવા પેાતાને મત જણાવ્યેા. તેઓને મે જણાવ્યુ કે મુકિત માટે વેદોકત કક્રિયાની જરૂર નથી. આત્મજ્ઞાનથી મુકિત થાય છે. યજ્ઞની ક્રિયાથી મનુષ્યગતિ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મારી વ્યવહાર પૂજાભક્તિ માટે હિંસાદિ દોષસહિત કક્રિયાથી સ્વર્ગ મળે છે અને હિંસાદિ દોષરહિત ક્રિયાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. સ્વને કેટલાક લેાકેા વ્યવહારથી મુક્તિ માને છે. સર્વ પ્રકારની ક્રિયારહિત એવી શુદ્ધાત્મસ્વરૂપ મુક્તિમાં પૂર્ણ જ્ઞાનાનંદ છે. ત્યાં ખાદ્ય કર્મોક્રિયા નથી. પશુને યજ્ઞમાં હેામવાની માન્યતાવાળાએ એધ' પામીને પશુયજ્ઞથી નિવૃત્ત થયા.
- હું ગૌરી સતી ! યજ્ઞવેદિકા પર પશુઓને લાવી તેને જીવતાં હામનારાઓ અજ્ઞાની છે. એવી કમકાંડીઓની હિંસક જડ માન્યતાથી કેાઈની મુક્તિ થઈ નથી અને ભવિષ્યમાં એવી માન્યતાવાળી પ્રવૃત્તિથી કેાઈની મુક્તિ થનાર નથી. દેહુ છતાં વીતરાગદશાની પ્રાપ્તિ થવી અને મેાહાધ્યાસથી મુક્ત થવું તે જીવન્મુક્તિ છે.
ઋજુસૂત્રનયની દૃષ્ટિએ દેહમાં આત્મા સ્વયં વર્તામાનમાં વતા આત્મસુખનો અનુભવ કરે છે. તે ઋનુસૂત્રનયની દૃષ્ટિએ મુક્તિ છે. પુણ્યયેાગે શાતાવેદનીય સુખ કરતાં આત્મસુખને અનુભવ જુદા પ્રકારને છે. વિષયાના સંબધે જે સુખ થાય છે તે શાતાવેઢનીયસુખ છે અને દેહ તેમ જ વિષયાના સંબંધ વિના આત્માનુભવ કરતાં જે સુખને સાગર એકદમ ઊછળે છે તે આત્મસુખ છે. આનંદ તે જ સુખ અને સ્વરાજ્ય છે. વિષયાની ઇચ્છાથી સુખની આગળ અને પાછળ અત્યંત દુ:ખ, રાગ અને સંકટના સાગર છે. વત માનમાં સભ્યજ્ઞાન પ્રગટતાં અને નિરુપાધિ
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
અધ્યાત્મ મહાવીર
દશા પ્રાપ્ત થતાં જે પરમાનંદની ઝાંખી આવે છે તે જીસૂત્રનયની દૃષ્ટિએ મુક્તિ છે. ભૂત અને ભવિષ્યને મૂકી ઋજીસૂત્રનય વમાનને ગ્રહણ કરે છે.
‘ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં દશ નમાહથી. આત્મા મુક્ત થાય છે. જ્ઞાનાવરણીય કનેા ક્ષયાપશમ થાય છે ત્યારે આત્મા મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બને છે. પરાક્ષ જ્ઞાનદશામાં આત્મા સ્વય' આત્માના અપરાક્ષ અનુભવ કરે છે અને અજ્ઞાન દર્શનમેાહુથી મુક્ત થાય છે. તેને શબ્દનયની દૃષ્ટિએ શબ્દનયવાસ્થ્ય સમ્યકત્વમુક્તિ જાણવી.
જે જે અંશે કર્માવરણનો ક્ષય થાય છે તે તે અંશે આત્મા મુક્ત અને છે. તેથી નયષ્ટિએ તે તે અશમુક્તિના સાપેક્ષ બ્યપદેશ જાણવા. સભ્યજ્ઞાન પામીને આત્મા દેશિવરતપણું અંગીકાર કરે છે. તે ગૃહસ્થદશામાં ગૃહસ્થને ચાગ્ય બાર વ્રતને યથાશક્તિ સેવે છે અને ત્યાગદશામાં યમ, નિયમ, આસન, પ્રાણાચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ કરે છે. તે જ્ઞાનયેાગ, કર્મયોગ અને ભક્તિસેવાયેાગને સેવે છે. તે પ્રમત્તગુણસ્થાનકભૂમિમ થી અપ્રમત્તગુણસ્થાનકભૂમિમાં જાય છે અને ધ્યાન-સમાધિમાં લયલીન મની આત્માનંદમાં પૂર્ણ મસ્ત ખને છે. છેવટે તે ક્ષીણમેહગુણસ્થાનકભૂમિમાં પ્રવેશ કરે છે અને શુદ્ધાત્મસ્વરૂપમાં એકતા, લીનતા અને પૂર્ણ સમતાને પામી જે મુક્તિના અનુભવ કરે છે તેને સમભ રૂઢનયદૃષ્ટિની મુકિત જાણવી. ત્યારે આત્મા ધ્યાનસમાધિરસમાં ચકચૂર મની, શુકલ પરિણામને પામી, આત્મામાં મનને લયલીન કરીને શુકલ ધ્યાનના એકત્વભાવયેાગે જ્ઞાનાવરણીય કર્મીને સંપૂર્ણ ક્ષય, દનાવરણીય ક`ના સ`પૂર્ણ ક્ષય અને અંતરાય કના સ`પૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદન પામી, મેાહનીય કમના ક્ષાયિક ભાવ કરી સયાગી કેવલી અને છે.. ત્યારબાદ તે વેદનીયકમ, આયુષ્યકમ, નામકમ અને ગેાત્રક રૂપ
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
મુકિતનું સ્વરૂપ અઘાતી પ્રારબ્ધ કર્મને શેષ ભેગ કરે છે. તે સમભિરૂઢનક્ત સયોગીકેવલી મુકિત જાણવી. જે ચરમ ચતુર્દશ ગુણસ્થાનક-ભૂમિમાં મન, વાણી, કાયાના સંપૂર્ણ યોગને ક્ષય કરે છે તે અગીકેવલી મુક્તિ જાણવી.
એવંભૂતનયદષ્ટિવાળી મુક્તિમાં પાંચ પ્રકારનાં શરીર આદિ પુદ્ગલના તાબે શુદ્ધાત્મા રહેતો નથી, તથા તેમાં મુક્તિથી પુનરાવૃત્તિ નથી. સમભિરૂઢનયદષ્ટિવાળી મુક્તિમાંથી પણ પાછા ફરવાનું થતું નથી. શબ્દનવેદષ્ટિવાળી મુકિત પ્રાપ્ત થયા પછી જઘન્યથી અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ અરૂપી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
“હે પવિત્ર ગૌરી સતી ! એવંભૂતકથિત મુક્તિ આદિઅનંત છે અને તે શુદ્ધોપાગમય છે. વ્યાવહારિક નયદષ્ટિવાળી અનેક મુક્તિઓ સાદિ અને સાંત છે, એમ નય સાપેક્ષાએ જાણ.
“હે ગૌરી! આત્મા એ જ મહાવીર છે. આત્મમહાવીરનાં સમ્યગ્દર્શન થવાં તે સાક્ય સ્વ-સ્વરૂપદર્શનમુક્તિ છે. આત્મા સ્વયં મહાવીર પ્રભુને દેખે, મહાવીર સ્વયં મહાવીરને મહાવીર વડે દેખે તે અનંતદર્શનમુક્તિ છે. મહાવીર સ્વયં મહાવીરસ્વરૂપને અનુભવે અને જડ સ્વરૂપના મેહથી વિરમે તે સ્વરૂપમુક્તિ છે. આત્મમહાવીરની પાસે મન રહે અને આત્મામાં જ મુક્તિ વેદાય—અનુભવાય તે સામીપ્યમુક્તિ છે. તે અપેક્ષાએ અભ્યન્તર મુકિત છે. મુક્ત અને મુક્તિને અભેદ અનુભવાય તે અભેદમુક્તિ છે. શુદ્ધાત્મા કેવળજ્ઞાનીની સાથે જ્યાં સુધી મન, વચન અને કાયાનો વ્યાપાર રહે ત્યાં સુધી સગી મુકિત છે અને ત્રણ વેગથી રહિત સ્વયં શુદ્ધાત્મમહાવીર તે નિગી મુકત જાણવા.
“સર્વ જે દુઃખમાંથી મુકાવાનું ઇચ્છે છે તેથી સર્વ જીવોને મુક્તિ પ્રિય છે. સર્વ પ્રકારનાં શારીરિક, માનસિક દુઃખોથી મુક્ત થવું તે મુક્તિ છે. પથ્થરની પેઠે જડ જેવી પુક્તિ નથી. અશુભ ભાવથી મુક્ત થનારાઓ આત્મિક મુક્તિના અધિકારી બને છે.
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
અધ્યાત્મ મહાવીર શુદ્ધાત્મા જ મુક્ત છે. આત્મામાં જે જે અંશે રમણતા થાય છે તે તે અંશે મુક્તિ છે. શુદ્ધાત્માથી ભિન્ન મુક્તિ નથી. આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થવું તે મુક્તિ છે. આત્મજ્ઞાનથી મુક્તિ છે. આત્મજ્ઞાનથી, ઉપયોગી સુખકારક જે કિયા લાગે તે નિર્લેપપણે કરવી. અજ્ઞાનનો નાશ કરવા જ્ઞાનીઓની સંગતિ કરવી. હે પવિત્ર સતી ગૌરી ! મુક્તિના અનેક ભેદ છે તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી.
એક મનુષ્યના શરીરને શત બંધનથી બાંધ્યું હોય. તેમાંથી: જેટલાં જેટલાં બંધનોનો તે તે વિછેદ કરે છે તે અંશે તેની મુક્તિ છે અને સંપૂર્ણ બંધનોનો નાશ કરે ત્યારે સંપૂર્ણ મુક્તિ છે.
“એક મનુષ્ય હજાર ગાઉ ચાલીને ઈષ્ટ નગરમાં પ્રવેશ કરવાનો હોય છે. તો તે હજાર ગાઉમાંથી જેટલા ગાઉ ચાલી. શકે તેટલા અંશે તેની મુક્તિ છે, અને સહસ ગાઉ પૂર્ણ કરતાં અને સ્વષ્ટ નગરને પ્રાપ્ત થતાં સંપૂર્ણ મુક્તિ છે. સીડીનાં ચૌદ પગથિયાં ચઢીને મહેવા પર જવાનું હોય. તેમાંથી જેટલાં પગથિયાં ચઢવામાં આવે તેટલા અંશે મુકિત છે. અને ચૌઢ પગથિયાં ઉલ્લંધી મહેલ પ્રાપ્ત કરતાં સંપૂર્ણ મુક્તિ છે. જે જે અંશે આત્માનંદ અનુભવાય છે તે અંશે આત્માની મુક્તિ છે. આત્માને મૂકીને આત્માની બહાર ઊંચે, નીચે કે આડીઅવળી મુક્તિ નથી. આભાની બહાર જડ વસ્તુમાં મુક્તિ રહેતી નથી. કર્મોના ઉપશમભાવમાં, ક્ષેપશમભાવમાં અને ક્ષાયિક ભાવમાં મુક્તિ છે. પરતંત્રતાથી મુક્ત થવું તે મુક્તિ છે. દ્રવ્યમુક્તિથી ભાવમુક્તિની પ્રાપ્તિ થાય છે. બાહ્યમાં સ્વતંત્રતા પ્રાપ્ત થવી તે બાહ્યમુક્તિ છે અને આત્માનું સ્વતંત્ર શુદ્ધ થવું તે આધ્યાત્મિક મુકિત છે. આત્માની જે જે અંશે શુદ્ધતા તે તે અંશે આત્માની મુકિત છે. જ્ઞાનીઓ, ધીર, નિર્મોહીઓ મુકિતને પ્રાપ્ત કરે છે. નિર્બળ મનુષ્યો બાહ્ય અને આધ્યાભિક મુકિતને પ્રાપ્ત કરી શકતા નથી.
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિનું સ્વરૂપ
૪૦૭ આત્માની સંપૂર્ણ શકિતઓને પ્રકાશ કરે એ મુકિત છે. જેને જેવા પ્રકારની મુકિત રુચે છે તે એ માટે પુરુષાર્થ કરે છે. જે રુચે છે તેને આદરે છે અને જે નથી રચતી તેની ઉપેક્ષા કરે છે. સર્વ જીવોને એકદા એક જ મુકિત રુચતી નથી અને તે એક જ મુકિતની ક્રિયા કરતા નથી. તેથી મારા ભકત ત્યાગી સાપેક્ષબુદ્ધિથી તરતમયગે મુકિતના અભિલાષીઓને તરતમયેગવાળી મુકિત દર્શાવે છે અને અનુક્રમે આગળ ચઢાવે છે. સર્વ પ્રકારની મુકિતઓના વેદન પછી છેવટની પૂર્ણ મુકિતની ઈચ્છા થાય છે અને સર્વ પ્રકારની શુભાશુભ ઇચ્છાઓ સહેજે શમતાં અને ટળતાં પૂર્ણ મુકિત પ્રગટે છે. મુક્તિના સાધકો :
પૂર્ણ મુકિત માટે અનેક મહાત્માઓ, ઋષિઓ અને તપસ્વીઓ આત્મમહાવીરની ધ્યાનસમાધિમાં મસ્ત રહે છે. મુકિત માટે અનેક કષિઓ હિમાલયાદિ પર્વતની ગુફાઓમાં ધ્યાન ધરે છે અને ફળ વગેરેને શુદ્ધ સાત્ત્વિક આહાર કરે છે. અનેક યોગીઓ પર્વતના શિખર પર વસે છે અને મારી આજ્ઞા પ્રમાણે ધ્યાન ધરે છે. કેટલાક સમુદ્ર અને નદીપટ પર વાસ કરે છે, કેટલાક યોગીઓ વનમાં વાસ કરે છે અને ત્યાં ફલાદિકથી શરીરનું પિોષણ કરે છે. મહાત્મા ત્યાગીઓને મુકિતનું જ એકમાત્ર લક્ષ્ય હોય છે. તેઓ આત્મજ્ઞાનથી આત્મમહાવીરમાં ધ્યાન રાખે છે, ખાવાપીવા વગેરેની ક્રિયાઓ જે જે કાળે જે જે આવશ્યક લાગે તે કરે છે, પણ તેઓ મારામાં ખાસ ચિત્ત રાખીને વર્તે છે.
આત્મમહાવીરનું ધ્યાન ધરનારા જાહેરમાં અને ગુપ્ત અનેક મહાત્માઓ છે. કેટલાક મહાત્માઓ જ્યાંત્યાં ફરતા ફરે છે. કેટલાક મહતમાઓ મારા ધ્યાનનો ઉપદેશ આપે છે. કેટલાક મહાત્માઓ કર્મવેગને આદરે છે. કેટલાક મહામાઓ અનેક પ્રકારના દ્વીપમાં વાસ કરે છે. કેટલાક મહાત્માઓ ધર્મ શા વગેરેમાં નિરપેક્ષ બની ને શુદ્ધાત્મમહાવીરના ઉપયોગમાં
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
અધ્યાત્મ મહાવીર જ ફકત મસ્ત બને છે અને અંતરમાં મુકિતને વેદે છે. કેટલાક મહાભાઓ મારા અનેક જાપ જપીને મુકિતની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. કેટલાક ત્યાગી મહાત્માઓ વ્રત, તપ, સંયમ વગેરેથી મુક્તિની સાધના સાધે છે. મુક્તિ માટે વેષ, ક્રિયા કે આચારની ખાસ મુખ્યતા નથી. ગમે તે વેષ, લિંગ કે આચાર વડે કદાગ્રહરહિત આત્મજ્ઞાનીઓ ધ્યાન ધરીને જીવતાં મુક્તિને પ્રગટાવે છે. જીવતાં જેઓ મુકિતને પામે છે તેઓ જન્મ, જરા અને મૃત્યુના દુઃખથી મુકત થાય છે.
“ગૃહસ્થાશ્રમમાં, ત્યાગાશ્રમમાં, બ્રહ્મચર્યાશ્રમમાં તથા અન્ય ગમે તેવા આશ્રમમાં રહેનારની મુકિત થાય છે. સર્વ દિવસ અને સર્વ રાત્રિઓમાં તથા ગ્રહણવખતે પણ સર્વ પર્ય કે અનાર્ય દ્વિીપ, સમુદ્ર વગેરે સ્થળોમાં આત્માઓની શુદ્ધાત્મભાવથી મુકિત થાય છે. મારા ઉપદેશ પ્રમાણે આત્મજ્ઞાન-ધ્યાનની પ્રાપ્તિ કરનારાઓની સર્વ ધર્મપત્થામાં રહેવા છતાં સમભાવે અવશ્ય મુકિત થાય છે. મારામાં જે ભક્તોની શ્રદ્ધાપ્રીતિ છે તેઓની મુકિત અવશ્ય થાય છે. ત્યાગી મહાત્માઓની સેવાભકિત અભેદભાવે કરવી. જે ત્યાગી મહાત્માઓ અને ગૃહસ્થ ભક્તો મારું ધ્યાન ધરતા હોય અને સમાધિમાં જીવન ગાળતા હોય તેઓની ભકિતસેવામાં સમર્ષાઈ જવાથી એક ક્ષણમાત્રમાં મુક્તિ થાય છે. દુનિયાના સર્વ દ્વીપ, ખંડ, પર્વત, સાગર, નદી, વન, સરોવર, નગર, પુર, ગામ વગેરે સ્થળોમાં અનેક ભિન્ન ભિન્ન વેષ, કિયા અને આચારથી યુકત ત્યાગીઓ અને ગૃહસ્થો મારી સેવાભકિત કરવાથી, મારું ધ્યાન ધરવાથી, એકબીજામાં મને દેખવાથી અને પ્રભુજીવને જીવવાથી અવશ્ય તદુભવમાં મુકિત પામ્યા છે અને પામશે. જે કંઈ કરે તે મને અર્પણ કરનારા જ્ઞાની, યોગી અને ગૃહસ્થ અવશ્ય મુકિતપદને પામે છે.
કલિયુગમાં અ૫ ધર્મ કરતાં તથા ધ્યાન ધરતાં ઘણું
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકિતનું સ્વરૂપ
૪૦૯ ફળ થાય છે. મારું શુદ્ધાત્મમહાવીરસ્વરૂપનું ધ્યાન ધરનાર ગમે તે કાળમાં અને ગમે તે યુગમાં, આરામાં, ક્ષેત્રમાં અવશ્ય મુકિત પદ પામે છે.
હે પવિત્ર સતી ગૌરી! તને તારા પૂછવાથી મુકિતનું સ્વરૂપ સમજાવ્યું. તેમાં કોઈપણ જાતની મુકિતનું સ્વરૂપ બાકી રહેતું નથી. મુકિત પામવા માટે ગૃહસ્થ અને ત્યાગી એવા પુરુષ, સ્ત્રીઓ, બાળકો વગેરે સર્વ મનુષ્ય અધિકારી છે.”
પ્રભુ મહાવીરદેવનાં વચનામૃતનું શ્રવણ કરીને ગૌરીદેવી અત્યંત પ્રસન્ન થઈ અને તેણે પ્રભુનું શરણ સ્વીકાર્યું. તે પ્રભુની પરમ શ્રદ્ધાવંત શ્રાવિકા બની. પવિત્ર ગૌરી પ્રભુનું પૂજન-વંદન આદિ કરી પ્રભુની સ્તવના કરવા લાગી કે, “હે પ્રભો ! આપ વિશ્વના પ્રભુ પરમેશ્વર છે. કલિયુગમાં આપના પર પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ ધારણ કરીને સેવાભકિત કરવાથી સર્વ જાતીય મનુષ્યની, પશુઓની અને પંખીઓની પણ યથાયોગ્ય મુકિત થાય છે. આપનું શરણ સ્વીકારવાથી ગમે તેવા પાપીઓની પણ મુકિત થાય છે. હે પ્રભો ! આપે મુકિતની પ્રાપ્તિ માટે રાજયોગ અને સેવાભકિતને મુખ્યતા આપી છે.
હે પ્રભો ! આપ ઓગણત્રીસમા અને ત્રીસમા વર્ષમાં મેટા ભાઈના આગ્રહથી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. કાયોત્સર્વાવસ્થામાં રહેતા આપની તે અવસ્થાની પ્રતિમા, જેની પ્રતિષ્ઠા કપિલ કેવલીએ કરી છે, તેને સિન્ધ-સૌવીર દેશના ઉદયન રાજર્ષિ અને તેની રાણી પ્રભાવતી પૂજે છે. આપની ગૃહસ્થાશ્રમની પ્રતિમા બનાવીને અને તેની કપિલ કેવલી પાસે પ્રતિષ્ઠા કરાવીને અમે તથા શૌર્ય પુરવાસી લકે તેને પૂજીએ છીએ. હે પ્રભો ! આપની ગૃહસ્થાશ્રમની અને ત્યાગાવસ્થાની પ્રતિમાનું પૂજન સર્વત્ર ભારત દેશમાં અને સર્વ આર્ય ઘરમાં થઈ રહ્યું છે.
“હે પ્રભો ! આપને શ્રદ્ધાપ્રીતિથી હદયમાં ધારણ કરીને પ્રભુરૂપે દેખવા તે ઈહલોકમુકિત છે.
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર હે પ્રભો ! આપની ભકિત અને જ્ઞાનથી આપની સમીપમાં આવિર્ભાવીય જ્ઞાન-દર્શન–ચારિત્રથી વસવું તે સામીપ્યરૂપ મુકિત છે.
હે પ્રભે! આપની સાથે મનને જોડીને વસવું, આપનામાં મન રાખીને ગૃહાવાસમાં અગર ત્યાગવાસમાં વસવું તે સાયુજ્યમુકિત છે. તેમ જ મન, વાણી, કાયાએ આપનામાં સર્વસ્વનું અર્પણ કરીને દેહ છતાં નિર્યું જ્યમુકિતને વ્યાવહારિક નયની દષ્ટિએ લાભ પ્રાપ્ત કરી શકાય છે.
હે પ્રભે ! આપના પ્રેમમાં મુક્તિ છે. આપે ઉદાર ભાવનાથી ચારિત્રનું સ્વરૂપ દર્શાવ્યું છે.
હે પ્રભો ! કલિયુગમાં સત્ય પ્રેમપૂર્વક આપના નામના સ્મરણ માત્રથી આપના ભક્તો સર્વ પ્રકારની શકિતઓ ને પામે છે.
આમ સ્તુતિ કરીને પવિત્ર ગૌરી સતીએ પ્રભુને વંદન કર્યું..
y,
fier
IિT. LTD.12 'Nikini
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. વર્ણધર્મવ્યવસ્થા
સુપાર્શ્વ ભૂપતિએ પ્રભુને વંદન-પૂજન-નમન કરીને બે હાથ જોડી વિનયથી પૂછયું કે, “હે ભગવન્! આપના ધર્મતીર્થરાજ્યમાં વર્ણની શી વ્યવસ્થા છે, તથા પૂર્વથી ચાલતા આવતા ધાર્મિક રિવાજો વગેરેમાં શાં શાં પરિવર્તન કરવામાં આવ્યાં છે તે કૃપા કરીને જણાવશે.”
પ્રભુ મહાવીરદેવે સુપાર્થ રાજાને કહ્યું કે, “હે સુપાર્શ્વ રાજન ! મારા શાસનમાં ચાર વર્ણની ગુણકર્માનુસારે પૂર્વની પિઠે વ્યવસ્થાનો ક્રમ છે. સર્વ વર્ણના લોકો સ્વસ્વ વર્ણન ગુણકર્માનુસારે વર્તવા છતાં મારા ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે. સ્ત્રીઓ અને પુરુષ બન્નેના આત્માઓ સમાન છે. બનેમાં કોઈ ઊંચ નથી કે કઈ નીચ નથી. સ્ત્રીવર્ગ અને શુદ્રવર્ગની પણ મુક્તિ થાય છે. પંદર ભેદે લોકો મુકિતપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયું છે. ગમે તે વર્ણના લોકો ત્યાગી થઈ શકે છે. ચારે વર્ણને લોકો ત્યાગીઓ થાય છે અને ચારે વર્ણની સ્ત્રીઓ ત્યાગિની બની શકે છે. મારા ભકત ત્યાગીઓને તેમની દશા તેમ જ દેશકાળની સ્થિતિ પ્રમાણે સ્વતંત્રતાથી વર્તવાને અધિકાર છે. ચોમાસામાં ચાર માસમાં એક સ્થાને રહેવું એ એકાંતે તેઓના માટે નિયમ નથી. તેઓ અનેક જાતના બાહ્ય વેષ અને ભિન્ન આચારને ધારણ કરવા છતાં મુકિતપદને પામે છે. વિશ્વના સર્વ ખંડ અને દેશમાં મારા ભકત ત્યાગીઓ
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૨
અધ્યાત્મ મહાવીર
સ્વાધિકારે ફરી શકે છે અને સત્ર સર્વ વણ ના લેાકેા પાસેથી પવિત્ર સાત્ત્વિક આહારપાણી લઈ શકે છે. તેઓ ગમે ત્યાં ઉપદેશ દેવા જવા માટે તથા જ્ઞાનીઓનાં અને તીર્થોનાં દન કરવા માટે અધિકારી હેાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તત્ત્વજ્ઞાનની અનેક દૃષ્ટિએને પરસ્પર સાપેક્ષ સ્વીકારીને સર્વ ધર્મોની પરસ્પર અવિરુદ્ધતા અને એકતા જોવી અને સ ધર્માનું લક્ષ્ય સાધ્ય એવી મુકિતની પ્રાપ્તિમાં માનવું. ચારિત્ર, ક્રિયા અને આચારમાં દેશકાળાનુસારે જેવાં ઘટે અને પેાતાને રૂચે તેવાં પરિવર્તનો કરવાં.
C
ચતુર્વિધ સંઘની પડતીના રિવાજો જે કાળે જે લાગે, તેઓનો ત્યાગ કરવા. અનેક વેષ, આચાર અને ક્રિયાવાળા તથા નદી, ગ્રામ, નગર આદિ સ્થાને વસનારા સ્થવિરકલ્પી ચેાગીએ વગેરે ભિન્ન ભિન્ન ત્યાગીઓ, જેઓ દેશ, રાજ્ય, સ`ઘ, ધર્મ, અને મુક્તિ માટે ઉપયાગી છે, તેઓને મારા ભકતા અને રાગી જાણી સેવવા, દેશકાળાનુસારે રાજ્યનીતિએ ફેરવવી, સંઘની ઉન્નતિના ભિન્ન ભિન્ન દેશેામાં કાલાનુસારે વિચાર અને આચાર પ્રવર્તાવવા.
આત્માની, મનની, વાણીની અને કાયાની શુદ્ધતા એ જ મારા પ્રતિપાદિત જૈનધમ છે અને એવા જૈનધમ ની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર વિશ્વના સર્વ લેાકેાને ત્યાગીઓએ મારા ઉપદેશ જાહેર કરવા. અલ્પ હાનિ અને વિશેષ ધર્મલાભ થાય એવી દૃષ્ટિએ ગૃહસ્થાએ અને ત્યાગીએએ આત્મહિતાર્થે અને પરમાથે તથા જીવનદૃષ્ટિએ પ્રવત્તવું.
• જૈના કેાઈ વિધમી એના વટલાવ્યાથી વટલાતા નથી. તેઓની પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. ચારે વર્ષના જૈનેામાં પરસ્પર અસ્પતા નથી. ચારે વના જૈના પરસ્પર એકખીજાનું ચાગ્ય ભેાજન ખાઈ શકે છે. ચારેવ ના જૈને
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વણ ધર્મ વ્યવસ્થા
૪૧૩,
ઇચ્છાયાગે પરસ્પર કન્યાવ્યવહાર કરી શકે છે. તેમાં દેશકાળાનુસારે સ વ ના સંઘે જોઈ તેા ફેરફાર કરવા સ્વતંત્ર છે. મારી પેઠે મારા સ્થાપેલા તી સંઘ મારી પાછળ ગૃહસ્થાના અને ત્યાગીઓના આચારા વગેરે પ્રવૃત્તિઓમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવથી, સ્વત ંત્ર શુદ્ધ બુદ્ધિથી તેમ જ બહુમતીથી સ્વહિતાર્થે સુધારાવધારા કરી શકે છે, એમ હે સુપાર્શ્વ રાજન્ ! જાણુ.
રાજ્યકર્મી અને લગ્નાદિક વ્યવસ્થા માટે મેં ગૃહસ્થા વાસમાં એધ આપ્યા છે. જબરાઈથી કાઈને ધમી બનાવવા માટે શક્તિના ઉપયાગ ન કરવા. અન્ય ધર્મોની નિન્દા ન કરવી અને સત્ય જૈનધર્મથી પ્રાણ પડતાં ભ્રષ્ટ થવું નહી. સત્ય ધર્મના ઉપદેશ દેતાં પ્રાણેાની પણ દરકાર ન કરવી.
ત્યાગી મહાત્માઓને પવિત્ર ભેાજન આપવું અને સ્વચ્છ શીતલ જળ પીવા માટે આપવુ. ત્યાગીઓએ હાથમાં ભેાજન લઈ વાપરવું. ગૃહસ્થના ઘેર તેના પાત્રમાં વાપરી લેવું અથવા પેાતાની પાસે રાખેલા પાત્રમાં લઈ વાપરવું તે ખાખતમાં તેઓએ સ્વાધિકારે ચેાગ્યતાએ વવું. ત્યાગી મહાત્માએ માંસનું ભાજન ન કરવુ' તથા દારૂનું પાન ન કરવું. ત્યાગી મહાત્માએએ શુદ્ધ આહારથી ક્ષુધાનિવૃત્તિ કરવી. આશ્રમવાસી વગેરે કેટલીક જાતના ત્યાગી સ્વસ્થાનમાં ભેાજન કરી શકે અને કેટલાક ગૃહસ્થાના ઘરમાં ભિક્ષા માગવા માટે જાય, ઇત્યાદિ અનેક રીતિએમાંથી જેએને જે રુચે તે પ્રમાણે વર્તવુ', પણ એકબીજાના ખાનપાન વગેરેના જે રિવાજો છે એનું પરસ્પર ખંડનમંડન કરી કલેશ, ભેદભાવ કે યુદ્ધ કરવાં નહી.
ગૃહસ્થસંઘના આચાર્યની આજ્ઞા પ્રમાણે મારી પાછળ ગૃહસ્થાએ વવુ' અને ત્યાગીઓના સદેશી આચાર્યની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થાએ તથા યાગીઓએ વવું. ચારે વણુના જૈનાએ ગૃહસ્થ જૈન સંઘના પ્રમુખ, રાજા કે ઉપરી સ્થાપ્યા
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
અધ્યાત્મ મહાવીર
વિના રહેવું નહીં. મારી પાછળ મારી પૂર્ણ શ્રદ્ધાભકિત ધારણ કરનાર ગૃહસ્થ મહાસંઘના ઉપરી રાજા કે પ્રમુખ વિના એક દિવસ પણ રહેવું નહી.... ચતુર્વિધ સંઘનું વાર્ષિક સમેલન કરવું અને સગૃહસ્થ જૈનેએ મારી પાછળ ભેગા થઈ એક વિચારથી ગૃહસ્થ જૈનેાની સેવાકિત કરનાર અને મારે પૂ શ્રદ્ધાવત એક સંઘપતિ સ્થાપવા અને તેને રાજા તરીકે સ્વીકારવા. અન્યધમી રાજાએ છતાં જૈનસ ંઘે સંઘપતિ, રાજા, પ્રમુખ
-અવશ્ય સ્થાપવા.
· સ’ઘના પ્રમુખે ત્યાગી સંઘના આચાર્યની આજ્ઞા પ્રમાણે સર્વે જેનેાની ઉન્નતિનાં કાર્યો કરવાં. ત્યાગીએના આચાર્યાએ એક પ્રમુખ આચાય ની હેઠળ તેની સલાહ પ્રમાણે વર્તવુ'. ગૃહસ્થ, -રાજા, પ્રમુખ વગેરે સવ જૈનાએ ગમે તેવા ત્યાગીને વંદન–નમન કરવુ અને ત્યાગીઓની સેવાભકિતમાં સર્વસ્વના ભોગ આપી વર્તવું.
‘ મહાસંઘ પર અથવા પેાતાના પર આપત્કાલીન ધર્મ સેવવાની આવશ્યકતા આવી પડે તે કાળે આપદ્ધમ સેવવે. પુરુષાર્થ પર વિશેષ શ્રદ્ધા રાખી સ ખાખતામાં પુરુષાર્થ કરવેા અને છેલ્લા શ્વાસેાશ્ર્વાસ સુધી પણ ઉદ્યમ ન મૂકવા. મહાસ`ઘની રક્ષા માટે દેહાદ્દિકને ત્યાગ કરવે પડે તેા કરવા. તત્ત્વજ્ઞાન તે। એકસરખું કાયમ રહે છે, પણ દુનિયામાં પ્રવૃત્તિઓ, આચારો અને તેનાં પ્રતિપાદક શાસ્રા દેશકાળાનુસારે ફર્યા કરે છે એવી શ્રદ્ધા રાખવી.
ફ્રે પરાક્ષ જ્ઞાનદશામાં થતા તત્ત્વજ્ઞાનના મતભેદોમાં મારી પાછળના ભકતાએ મધ્યસ્થ થઈ વવું. ગચ્છ, મત, ક્રિયા, વેષ અને આચારમાં અપેક્ષાએ નિમિત્તકારણ ધર્મ છે. તેમાં જે ભિન્ન ભિન્ન પરિવત ના થાય તેમાંથી યેાગ્ય લાગે તે અગી કાર કરવાં, પણ એટલું ધ્યાનમાં રાખવું કે તેમાં આત્મધ નથી. આત્મધમ તે આત્મામાં છે, એમ સમજી બાહરથી
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
વર્ણધર્મવ્યવસ્થા સાપેક્ષપણે ઉપયોગી નિમિત્ત સાધનેને ગ્રહવા તથા તેઓને ત્યાગી અન્ય સાધનો પણ અંગીકાર કરવાં. તાપ, શીત, વર્ષા વગેરે ઋતુઓમાં જેમ આરોગ્યથી રહેવાય તેમ દેશકાળાનુસારે વર્તવું. પૂર્વનું બધું સાચું અને સારું અને વર્તન માનનું અસત્ય છે એ અજ્ઞાન કદાગ્રહ ત્યાગીને સત્યને અંગીકાર કરવું. ચારે વર્ણના ગૃહસ્થ લોકોએ મારામાં શ્રદ્ધાપ્રેમ રાખીને વર્તવું.
ધંધે કામકાજ વગેરે આજીવિકાદિ કારણોની અપેક્ષાએ જેનાથી જેટલી બને તેટલી ધમકરણ કરવી. ચારે વર્ણોના પટાભેદ પાડવા નહીં. ચારે વણી જૈનોએ અન્ય જાતિઓને ચારે વર્ણમાં ગુણકર્માનુસારે દાખલ કરવી. અન્ય વિધર્મીઓ
જ્યારે જ્યારે જેનો થાય ત્યારે ત્યારે તેઓને ગુણકર્માનુસારે ચારે જૈનજાતિમાં દાખલ કરવા. પૂર્વની કોઈ વર્ણમાં ન્યૂનતા આવતાં બીજાઓને ગુણકર્માનસારે તેમાં દાખલ કરવા. ચારે વર્ણના લોકો મારી ભક્તિથી મુક્તિ પદ પામે છે.
સર્વ વિશ્વમાં અનાદિ સનાતન જૈનધર્મ છે અને અનાદિકાળથી આર્યો જેને છે, તેથી આર્યોનું ધર્મ બાબતમાં પ્રધાન પદ સર્વત્ર સર્વ લોકોએ માનવું. પ્રત્યેક જૈન સ્ત્રીપુરુષે વિદ્યા, જ્ઞાન, હનર, ખેતી, વ્યાપાર અને સેવાધર્મનું શિક્ષણ ગ્રહણ કરવું. સર્વ જ્ઞાનવિદ્યાઓમાં અધ્યાત્મજ્ઞાનવિદ્યા શ્રેષ્ઠ છે.
“ ત્યાગીઓનાં મૃતકોનો અગ્નિસંસ્કાર કરવો, ભૂમિસંસ્કાર કરે અથવા જળસંસ્કાર કરવો. એ ત્રણમાંથી જે કાળે અને જે ક્ષેત્રે જે યોગ્ય લાગે તે સંસ્કાર કરે. ગ્રહનાં મૃતકોને મુખ્ય અગ્નિસંસ્કાર શ્રેષ્ઠ છે. ત્યાગીઓએ તેમની સ્થિતિમાં જેમ યોગ્ય અને આવશ્યક સ્થિતિએ રહેવાય તેમ રહેવું. ત્યાગીઓએ જટા રાખવી, મસ્તક મૂંડાવવું, કેશ કરાવવા અથવા લંચનકર્મ કરવું. એમાંથી જેઓને જેમ શકત્યનુસાર રુચે તેમ કરવું. શકિતને લેપ કરવો નહીં. આત્મામાં જ્ઞાનાગ્નિ તથા સંયમાગ્નિ
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
અધ્યાત્મ મહાવીર પ્રગટાવીને, બાહ્યથી સાનુકૂલ વા પ્રતિકૂળ સંગોને વિચાર કરીને પ્રવર્તે તેમાં ત્યાગીઓ સ્વતંત્ર છે. તેઓ ગમે તે રીતે ધમ્ય આજીવિકવૃત્તિ સ્વીકારી વર્તે. તેઓ દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ગુરુની આજ્ઞાનુસાર વર્તે.
કલિયુગમાં ચારે વર્ણના જૈન ગૃહસ્થ લોકો દેશકાળાનુસારે આજીવિકાનાં કર્મોમાં ફેરફાર કરીને યંગ્ય લાગે તેવી આજીવિકાવૃત્તિથી વર્તવાને સ્વતંત્ર છે. સર્વ વર્ણોને અનુકૂળ વખતે ઉપદેશ આપે તેવા ગૃહસ્થ અને ત્યાગી ગુરુઓને સ્થાપવા. અધમ્ય કર્મોથી આજીવિકા ન ચલાવવી. આત્મામાં સર્વ ધર્મો, દર્શન અને શા છે. તેમાંથી તે પ્રગટે છે અને તેમાં જ તે લય પામે છે. માટે આત્મા એ જ મહાવીરદેવ પ્રભુ એમ માની, આત્મમહાવીરને ઉપગ રાખી પ્રવર્તવું. ઉપયોગ ધર્મ છે. ઉપયોગ કર્મો કરવાથી નિલે પપણું છે. શુભાશુભ આશ અનુસારે શુભાશુભ ફળ છે. વિવેકથી સર્વ મનુષ્યની સાથે એકાત્મભાવથી વર્તવું. મારામાં અને જૈન ધર્મમાં ભેદ નથી તેમ સમજી અભેદભાવે વર્તવું. સર્વ વર્ણના જૈનોએ સ્વસ્વ ગુણકર્મો કરીને મારી ભક્તિ કરવી. મારા ભક્ત બનેલ જૈન ગૃહસ્થ અને ત્યાગીઓ નદીના જળ અને સૂર્યાદિ કરતાં શુદ્ધ અને વાયુ કરતાં અતિ પવિત્ર છે. તેઓના સ્પર્શથી અપવિત્ર પાપી લોકો પણ પવિત્ર થાય છે, ઈત્યાદિ મારાં શાસને અનેક છે, એમ હે સુપા રાજન! જાણ” એ પ્રમાણે કહી પ્રભુ મૌન રહ્યા.
શૌર્યપુરભૂપતિ સુપાર્થરાજે પ્રભુ મહાવીરદેવને વંદનનમન કરી પ્રભુની પૂજા કરી અને પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ! આપ સર્વ વિશ્વમાં સત્ય જ્ઞાન અને ધર્મને પ્રચાર કરો છો અને હવે સમવસરણમાં બેસી સર્વ પરિષદ સમક્ષ કરશે. વિશ્વના સર્વ લેકોને જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે આપ ઉદ્ધાર કરે છો અને હવે સારી રીતે કરશે. પૂર્વે થયેલા ત્રેવીસ તીર્થકરેના કરતાં આપ જૈન ધર્મને સર્વત્ર પ્રચાર કરવામાં અત્યંત
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ ધર્મ વ્યવસ્થા
૪૧૭
પુરુષાર્થ કરવાના છે. આપ હવે અલ્પ દિવસ પછી સ પરમપરમેશ્વરરૂપે. સમવસરણમાં બિરાજમાન થઈ ચતુર્વિધ મહાસંઘની સ્થાપના કરવાના છે અને આર્ચીના વિચારામાં ઘૂસી ગયેલા મિથ્યાત્વના વિચારાને દૂર કરવાના છે. અનેક ખરાખ રીતિઓને આપ નાશ કરે છે અને કરશે. ચાસ ઇન્દ્રો આપની સેવાભક્તિમાં હાજર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદા
• હે પ્રભુ ! આપના મહિમા અપર પાર છે. સર્વ વિશ્વ પર આપ સત્ય પ્રકાશ પાડનાર છે. આપનું શાસન જયવંત વત શે. આપના સમાન અત્યાર સુધી કેાઈ પરમેશ્વરાવતાર થયા નથી અને થનાર નથી. સૂય વશી ક્ષત્રિય જ્ઞાતવ શને આપે સ વિશ્વમાં પ્રસિદ્ધ કર્યાં છે. તેથી મને અત્યંત આનંદ થાય છે.’
२७
એ પ્રમાણે સુપા રાજાએ પ્રભુ મહાવીરદેવની સ્તુતિ કરી. તે વખતે આકાશમા`થી પ્રભુને વંદન કરવા માટે એક યક્ષ દેવ અને યક્ષિણી દેવી આવ્યાં. યક્ષ-યક્ષિણીનું સ્થાપન ઃ
યક્ષે અને યક્ષિણીએ અત્યંત હર્ષોંથી પ્રભુ મહાવીરદેવને દર્શોન–વંદન-નમન કરી તેમની આગળ અનેક પ્રકારનું અનેક રૂપે વિષુવી નાટક કર્યું. પશ્ચાત્ સુગ ંધી દ્રવ્યેાથી પ્રભુની પૂજા કરીને યક્ષ કહેવા લાગ્યા કે, ‘ મારું નામ માતંગ યક્ષ છે. હુ પૂર્વભવમાં તિબેટના રાજા ધદેવના પુત્ર હતા. શ્રી પાર્શ્વનાથ તીથકરના પિતા અશ્વસેન રાજાના પિતરાઈ હરિષણ રાજા હતા. તેના પુત્ર અરુણુદેવ રાજા થયા. ત્યાર પછી તેના પુત્ર અને મારા પિતા ધર્મદેવ રાજા થયા. ત્યારે હું પરમાત્માનાં દન કરવા શ્વેતદ્વીપવાસી ઋષિએ અને મુનિએ પાસે ગયેલા. તેએએ મને કહ્યું કે હાલ ભારતમાં શરીરધારી પરમાત્મા મહાવીર પ્રગટયા છે. એમ જાણી હું ભારત તરફ આવવા માટે ત્યાંથી પાછા નીકળ્યે અને તિબેટ આવ્યો. ત્યાં મારા પિતાએ મને
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
અધ્યાત્મ મહાવીર
યુવરાજપદ આપવા આગ્રહ કર્યાં, પણ મેં ના પાડી. તેથી તેમણે મારા લઘુ ભાઈ જ્ઞાનદેવને યુવરાજપદવી આપી, તેથી મને સંતાષ થયેા. ત્યાંથી હું હિમાલય તરફ ચાલ્યા. હિમાલયના કૈલાસશિખરની ઈશાન દિશા તરફના એક મેટા શિખર ઉપર, જેનું નામ આદિનાથ શિખર હતુ. ત્યાં, હું શત્રે રહ્યો અને આપનું ધ્યાન ધરવા લાગ્યા. એવામાં મારા શત્રુએ ત્યાં આવી મારુ શીષ કાપી નાખ્યું. તેથી મારા પ્રાણના નાશ થતાં આપનાં સાક્ષાત્ દન ન થયાં. મારા શરીરમાંથી પ્રાણ નીકળતાંની સાથે હું ચક્ષ નામના દેવાના ઇન્દ્ર થયા. તત્કાળ મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી આપનાં દન કરવા આવ્યે છું'. હવે આપની સેવા ઇચ્છું છું.”
પ્રભુએ માત'ગ યક્ષને પેાતાના ભક્ત મનાવ્યે અને પેાતાના શાસનની સેવાભક્તિ કરનાર તરીકે તેને સ્થાપ્યા.
યુક્ષિણી શારદા સિદ્ધાયિકા કહેવા લાગી કે, ‘મારું નામ દેવી શારદા સિદ્ધાયિકા સરસ્વતી છે. હું માંગેાલિયન બ્રહ્મા રાજાની શારદા નામની પુત્રી હતી. મેં કુંવારી રહેવાનું પસંદ કર્યું. મેં સવેના અને ગીત-કલા-જ્ઞાનવેદને અભ્યાસ કર્યું તેમ જ આયુર્વેદનું પૂર્ણ શિક્ષણ ગ્રહણ કર્યુ.. અનેક જ્ઞાનીએ ના સમાગમમાં આવી, પર ંતુ પરમાત્માના સાક્ષાત્કાર થયા નહીં. એવામાં દેવલ નામના ઋષિ અમારે ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે હાલ ભારતમાં સાકાર પરમેશ્વર મહાવીર પ્રભુ પ્રગટ થયા છે. સ` વેદો વગેરે વડે તેમની સ્તુતિ ગવાય છે. તે પોતે પરમાત્મા છે. દેવલ ઋષિના સુખથી આપનું સ્વરૂપ સાંભળતાં આપનાં દન કરવાની ઘણી જિજ્ઞાસા થઈ. હું ત્યાંથી સૈન્ય સાથે નીકળી અને ડુંગરાની શ્રેણિ ઉલ્લંઘતી કાશ્મીરમાં આવી. ત્યાં મને શીષ રાગ થયે અને ત્રણ દિવસના ઉપવાસ થયા. મેડ આપનુ` ધ્યાન ધર્યું. તેથી એકદમ સમાધિ લાગી, તેમાં આપનાં દર્શન થયાં.
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
વર્ણવ્યવસ્થા
અનંતકાળના અનંત વેદોને આપની સમાધિમાં મેં સ્તુતિ કરતા દીઠા. આપની સ્તુતિ કરતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ચક્રવતીઓ, વાસુદેવે અને ઇન્દ્રો વગેરે દીઠા. આપના હૃદયમાં રહેલ અસંખ્ય વેદાદિક શાસ્ત્રો તથા ત્રણ ભુવન દીઠાં. મેં આપનું સમાધિમાં દર્શન કર્યું અને ત્યાં મારું શરીર પડી ગયું. ત્યાંથી મારી ગતિ દેવકમાં થઈ. બ્રકમાં શારદા સિદ્ધાયિકા સરસ્વતીદેવી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી હું કાશ્મીર આવી અને સિન્યને મારા મરણ પછીની દેવી તરીકેની સ્થિતિ જણાવી. મારા પિતાના સૈન્ય કાશ્મીરમાં નગર પાસે ત્યાં ને ત્યાં જ મારા શરીરને દાટી મંદિર બનાવ્યું. ત્યાંથી હું આપ પરમેશ્વર મહેશ્વર મહાવીર પ્રભુનાં દર્શન કરવા આવી છું અને હવે હું આપને બોધ ગ્રહણ કરવા ઈચ્છું છું.”
પ્રભુ મહાવીરદેવે હંસવાહિની શારદા સિદ્ધાયિકાને પિતાના શાસનની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપના કરી. તેથી સિદ્ધાયિકા શારદા અત્યંત આનંદ પામી. તે પ્રભુનાં ચરણકમલ સેવવા લાગી. પતિવ્રતાધર્મ પાળનારી સતી ગૌરી અને સુપાર્શ્વ રાજા વગેરે માતંગયક્ષ અને શારદા સિદ્ધાયિકાનું વૃત્તાંત શ્રવણ કરી અત્યંત હર્ષ પામ્યાં. પ્રભુને અન્યત્ર વિહાર:
પ્રભુ મહાવીરદેવે ત્યાંથી વિહાર કર્યો. કુંડલપુરમાં પ્રભુએ શુકલ ઋષિને પ્રતિબોધ આપ્યો અને તેને આત્મજ્ઞાની બનાવ્યું. ત્યાંથી સાકેત નગરમાં પધારી શ્યામક ઋષિને સમાધિમરણના જ્ઞાનને બોધ આપે. ભદ્રિકાનગરીમાં શ્યામક ઋષિને સ્વશિષ્ય બનાવ્યું. ગૌતમ બુદ્ધને ગંગાનદીને કાંઠે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ સમજાવ્યું.
પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા જુવાલુકા નદીના તીરે ગયા. તત્રસ્થ સર્વ ઋષિ–યેગીઓએ પ્રભુનાં દર્શન કર્યા.
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२०
અધ્યાત્મ મહાવીર
તે પ્રભુના ભક્ત બન્યા. ઋજુવાલુકા નદીના તીરે વિહાર કરતા કરતા પ્રભુ શ્યામાક ખેડૂતના ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એક સુંદર મેટું ઘટાદાર શાલવૃક્ષ હતું. તેની નીચે પ્રભુ પધાર્યા. શ્યામાક ખેડૂતે પ્રભુનાં દન કર્યાં. તેણે હજારો વખત પ્રભુ મહાવીરદેવને વંદનનમન-પૂજન કર્યું અને વિનયથી પ્રભુની આગળ બેઠે. પછી તેણે પેાતાનુ` કલ્યાણ થાય એવા ઉપદેશ દેવા વિનતી કરી. શ્યામાક ખેડૂતને ઉપદેશ :
પ્રભુ મહાવીરદેવે કહ્યું, ‘હે શ્યામાક! મન, વાણી અને કાયાની શુદ્ધિથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. ખેતી કરનારાઓ ખેતી કરવા છતાં પ્રભુને હૃદયમાં રાખીને મુક્તિ પામે છે. ગમે તે ધંધા કર્યાં વિના ગૃહસ્થના છૂટકા થતા નથી. ખેતીને ચા ઉત્તમ છે, મધ્યમ વ્યાપાર છે અને કનિષ્ઠ નાકરી છે. મને હૃદયમાં શ્રદ્ધાપ્રેમથી ધારણ કરીને ખેડૂતા ખેતીનુ કા કરવા છતાં મુક્તિ પામે છે. ચેષ્ઠાએ, ક્ષત્રિયા યુદ્ધમાં મૃત્યુ પામતી વખતે મારુ સ્મરણ કરે તે મુક્તિને પામે છે. ચાંડાલા પેાતાના ધંધા કરતાં કરતાં મારામાં લયલીન મની, સ ક થી રહિત થઈ મુક્તિને પામે છે. આર્યો અને અનાર્યા સવે મારું સ્મરણ કરીને મુક્તિને પામે છે.'
શ્યામાકે પૂછ્યું, ‘હે ભગવન્ પરમેશ્વર ! ધર્મ શાસ્ત્રાનુ શ્રવણ-વાચન કર્યા વિના મુક્તિની પ્રાપ્તિ થાય કે કેમ ?’
પ્રભુએ કહ્યું, હું શ્યામાક ! જેઓને મારા પર શ્રદ્ધાપ્રીતિ છે અને મનમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ વારે છે તેઓ ધર્માં શાસ્ત્રાના વાચન કે શ્રવણ સિવાય તથા અનેક પ્રકારની ધમની ક્રિયાએ કર્યાં સિવાય મારું સ્મરણ કરીને, આત્માની શુદ્ધિ કરી મુક્તિપદને પામે છે. મારામાં મન રાખીને વત નારાઓમાં સહેજે આત્મામાં રહેલું જ્ઞાન પ્રકાશે છે. બાહ્યથી ગમે તે ધંધા વગેરે કાર્યા કરવા છતાં અંતરમાં તેએ શુદ્ધ અને છે અને કેવળજ્ઞાનને પામે છે.’
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ ધર્મ વ્યવસ્થા
૪૧
શ્રી મહાવીરદેવને એધ શ્રવણુ કરી શ્યામાક ખેડૂત પ્રભુના પરમ ભકત બન્યા. તેણે નજીકનાં ગામેાના રહીશ ખેડૂતાને, સ્ત્રીઓને અને બાળકાને ત્યાં ખેલાવી પ્રભુનાં દર્શોન કરાવ્યાં અને પ્રભુના ખેાધ તેએને મળ્યા. શ્યામાક ખેડૂતે આજુબાજુનાં ગામામાંથી આવેલા હજારો ખેડૂતાને સમાનધમી બધુએની સગાઈ માનીને જમાડયા. તે મનમાં અત્યંત હર્ષ પામ્યા. તેણે વૃષભે, ગાયા અને ભેંસ વગેરેને પણ પ્રભુનાં દર્શન કરાવ્યાં. શ્યામાક પટેલની સ્રી સુભદ્રાએ પ્રભુનાં દર્શોન કર્યાં અને સ્વક્ષેત્રમાં પ્રભુ પધાર્યા તેથી હ`ના સાગરમાં તણાવા લાગી. શ્યામાક ખેડૂત પણ આનંદના સાગરમાં ઊછળવા લાગ્યા. જેટલા ખેડૂતા વગેરેએ પ્રભુનાં દર્શન કર્યાં તેએ સર્વેએ દેવલેાકમાં તથા શ્યામાક ખેડૂત અને સુભદ્રા પટલાણીએ ખારમા અચ્યુત દેવલેાકમાં જવાનુ પુણ્યકર્મ આંધ્યું.
સુષ્ટ સ્થાન :
શ્યામાક ખેડૂતના સુટ્ઠષ્ટ્રે નામના કૂતરા હતા. તેને પ્રભુ પર અત્યંત પ્રેમ થયેા. તે પ્રભુને પ્રદક્ષિણા દઈ વાંઢવા લાગ્યા અને પ્રભુને પેાતાના ઉદ્ધાર માટે વીનવવા લાગ્યા. સુષ્ટ્રે પૂર્વભવમાં અજ્ઞાની બ્રાહ્મણ હતા. તે ઘણા ઇર્ષ્યાળુ તથા કલેશી હતા. પેાતાની સ્ત્રી સાથે કલેશ કરીને, તે મૃત્યુ પામી શ્યામાક ખેડૂતના ખેતરમાં જન્મ્યા હતા. તેને પ્રભુનાં દર્શીન થતાં જાતિસ્મરણજ્ઞાન પ્રગટયુ. પ્રભુએ કૃષ્ણવર્ણ સુદૃષ્ટ્ર શ્વાનને ઈર્ષ્યા કલેશ કરવાથી અશુભ કર્મો બધાય છે અને અશુભ અવતારે થાય છે’ તેનું રહસ્ય સમજાવ્યું.
સુષ્ટ્રને પ્રભુએ આત્મજ્ઞાન આપ્યું અને તેથી તેનાં અજ્ઞાનમેાહ ટળ્યાં. તેણે પ્રભુના ચરણકમળમાં પેાતાનું મસ્તક મૂકયું. પ્રભુએ તેના મસ્તક પર હાથ મૂકયો અને તેને તે આપ્યાં. સુદર્દૂ જૈન શ્રાવક ખન્યા. તેણે અન્ન અને દુગ્ધ વિના અન્ય ખારાક ખાવાના બંધ કર્યાં, બ્રહ્મચર્ય પાળવાના સંકલ્પ
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કર્યો, પ્રભુનાં દર્શન તથા અન્ય કોઈ સાધુનાં દર્શન કર્યા વિના ખાવું નહીં એ નિયમ ગ્રહણ કર્યો. શ્યામાક ખેડૂતને સુદંષ્ટ્ર શ્વાન યમનિયમમાં દઢ થયે. તે મનમાં પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તે અનશન કરીને આઠમા સહસાદેવલોકમાં દેવ થયે. શ્યામાક ખેડૂતના ક્ષેત્રમાં આવીને તેણે સુગંધી પુષ્પજળની વૃષ્ટિ કરી. તે પ્રભુને ભક્ત બને. શ્યામાક ખેડૂત સુદંષ્ટ્રનું દેવ થવું દેખ્યું, તેથી તે પણ પ્રભુનો પરમ ભક્ત બન્યું. તેણે અત્યંત ભાવથી પ્રભુને પારણું કરાવ્યું. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
પ્રભુએ પારણું કરીને શાલવૃક્ષની નીચે શુકલધ્યાન આરંભ્ય અને સમસ્ત વિશ્વમાં રહેલા સર્વ જીનાં સર્વ આવરણે એક ક્ષણમાં ટળી જાય એવા શુકલધ્યાનને હૃદયમાં પ્રકાશ્ય. સર્વ ઘાતકર્માવરણને ખંખેરી નાખી સંપૂર્ણ કેવળજ્ઞાનથી વૈશાખ સુદિ દશમના રોજ તેઓ સર્વ વિશ્વને પ્રકાશવા લાગ્યા. પ્રભુને તે કાળે બે ઉપવાસ હતા.
ભુવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક એ ચાર નિકાયના ચોસઠ ઈન્દ્રોનાં આસન કંપાયમાન થયાં. તેઓએ પ્રભુ મહાવીરદેવને પૂર્ણ કેવળજ્ઞાની, સર્વજ્ઞ, સર્વવિશ્વપ્રકાશક દીઠા. તેઓએ સર્વ દેવો અને દેવીઓને ઘંટાઓ વગડાવી આની ખબર આપી. વૈમાનિક ઇન્દ્રો, દેવો અને દેવીઓ આકાશમાં વિમાનારૂઢ થઈ નંદીશ્વરદ્વીપે આવી, વિમાનને ત્યાં મૂકી પ્રભુ પાસે ગમન કર્યું. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ ઈન્દ્રો, દેવે અને દેવીઓએ આવી, પ્રભુનાં દર્શન કરી, પ્રભુને બેસવા માટે સમવસરણની રચના કરી.
પ્રભુ મહાવીરદેવ સમવસરણમાં બિરાજમાન થયા. મનુષ્ય વગેરેની પર્ષદા આવી. શ્યામાને પ્રભુને વાંદ્યા. તેના રોમે રોમે પ્રભુ વસી રહ્યા.
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૩
વર્ણધર્મવ્યવસ્થા
પ્રભુ મહાવીરદેવે બાર પર્ષદા આગળ મનુષ્યભવની દુર્લભતા, શુદ્ધ શ્રદ્ધા, વિરતિ અને અપ્રમત્તપણે પુરુષાર્થ એ ચાર બાબતો પર અતિશય ધ્યાન ખેંચનાર ઉપદેશ આપ્યો. તે વખતે પ્રભુ મહાવીરદેવની સભામાં હું હાજર હતો, એમ શ્રીમતી સતી યશોદાદેવી જાણ.
નંદિવર્ધને કહ્યું, “હે યશદાદેવી! પ્રભુના મુખે તેમણે જ્યાં જ્યાં વિહાર કર્યા, જ્યાં જ્યાં ઉપદેશ આપ્યા, જે જે બનાવો બન્યા તે તે સર્વે સંક્ષેપમાં મેં તારી આગળ તથા આપણું કુટુંબના સર્વ મનુષ્ય આગળ કહી સંભળાવ્યા. પ્રભુએ અનેક લોકોને તાર્યા, અનેક સ્થળોએ વિહાર કર્યો. તેમાંથી અ૫ વૃત્તાંત તારી આગળ કહ્યો છે. પ્રજમા થાતુર્માસ :
પ્રભુએ ફક્ત બાર ઠેકાણે ચાર ચાર માસ સુધી વાસ કર્યો, બાકી તે વિના ચાર માસ સુધી કોઈ સ્થાનમાં રહ્યા નથી. શ્રીમતી યશોદાના પૂછવાથી નંદિવર્ધને કહ્યું, “અસ્થિક ગ્રામની નિશ્રાએ એક ચાતુર્માસી કરી. બીજું પૃષ્ઠચંપાની નિશ્રાએ એક ચોમાસું કર્યું. ત્રીજું ભદ્રિકાપુરની નિશ્રાએ એક ચોમાસું કર્યું. ચોથું વિશાલીનગરીની નિશ્રાએ એક માસું કયું. પાંચમું ચંપાનગરીની બહાર એક ચાતુર્માસી કરી. છ ભદ્રિકાની બહાર એક ચોમાસું કર્યું. સાતમું આલંબિકાની બહાર એક ચાતુર્માસી કરી. આઠમું રાજગૃહીની બહાર એક ચોમાસું કર્યું. નવમું વજાભૂમિમાં અનિશ્ચિત સ્થાનમાં પ્લેને પ્રતિબંધવા માસું કર્યું. દસમું શ્રાવસ્તીની બહાર એક ચોમાસું કર્યું. અગિયારમું વૈશાલીનગરીની બહાર એક ચોમાસું કર્યું. બારમું ચંપાનગરીની બહાર એક માસું કર્યું. જ્યાં
જ્યાં ચાર માસ સુધી રહ્યા અને ત્યાં જે જે બનાવ બન્યા અને જે જે લોકોને ઉપદેશ આપ્યો તેની જે હકીકત પ્રભુ પાસેથી શ્રવણ કરી છે તે હવે પછીથી સર્વ કુટુંબ આગળ કહીશ.”
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
અધ્યાત્મ મહાવીર ઉપસંહાર :
પ્રભુ મહાવીરદેવને વૃત્તાંત શ્રવણ કરી શ્રીમતી યશોદાદેવી, પ્રિયદર્શના તથા નંદિવર્ધનનાં પત્ની અને તેમનાં પુત્રપુત્રીઓ તેમ જ સગાંવહાલાં અત્યંત આનંદ પામ્યાં. ક્ષત્રિયકુંડ, નગરના લેકોએ કર્ણોપકર્ણ પ્રભુ મહાવીરદેવનું ચરિત્ર શ્રવણ કર્યું તેથી નગરમાં સર્વત્ર આનંદ ફેલાયા. શ્રીમતી યશોદાદેવીને પ્રભુનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા થઈ. નંદિવર્ધને શ્રીમતી યશદાદેવીને કહ્યું કે “પ્રભુ મહાવીરદેવ ઋજુવાલુકા નદીથી વિહાર કરીને અપાપા નગરીમાં પધારશે. ત્યાં બાર પર્ષદા ભરાશે. પ્રભુ સર્વ દેવોની અને દેવીઓની સમક્ષ ગણ ધરોની અને ચતુર્વિધ સંઘની રથાપના કરશે. પશ્ચાત ત્યાંથી વિહાર કરતા કરતા અલ્પ માસમાં અહીં પધારશે અને તેથી આપણને અત્યાનંદ થશે.”
શ્રીમતી યશોદાદેવી વગેરે, શ્રવણ પામવું દુર્લભ એવું પ્રભુનું ઉત્તમ ચરિત્ર શ્રવણ કરી પરમાનંદને પામ્યાં. પ્રભુના વિરહથી એક ક્ષણ પણ તેમને કોટિ વર્ષ સમાન થઈ પડી. તેમણે પ્રભુમાં ચિત્ત રાખ્યું. પ્રભુ મહાવીરદેવને વિહાર તેમના કાને અથડાવા લાગે. પ્રભુ મહાવીરદેવનું ચરિત્ર શ્રવણ કરવામાં અને પ્રભુનું સ્વરૂપ નીરખવામાં લયલીન અને એકતાન બનેલાં યશોદાદેવી પ્રભુની વાટ જેવા લાગ્યાં. નંદિવર્ધન રાજા પણ પ્રભુના આગમનમહત્સવની તૈયારીઓ કરવા લાગ્યા. કાલ્પનિક અધ્યાત્મ મહાવીરમાં આવતાં પાત્રો ૧. અધ્યાત્મદષ્ટિએ અન્તરાત્મા–ત્યાગી મહાવીરદેવ અને
કેવલી પરમાત્મા મહાવીરદેવ ૨. અધ્યાત્મશક્તિસમૂહરૂપ–ક્ષત્રિયકુંડનગર ૩. સમ્યજ્ઞાનરૂપ–સિદ્ધાર્થ રાજા ૪. સુમતિરૂપ–ત્રિશલામાતા
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થ
વર્ણધર્મવ્યવસ્થા
૫. વિવેકરૂપ–નંદિવર્ધન ૬. શુદ્ધપરિણતિરૂપયશદાદેવી ૭. સાત્તિવક વૃત્તિઓ રૂપ-ઈન્દ્રો, ઈન્દ્રાણુઓ, દેવો તથા
દેવીઓ વગેરે ૮. કર્મોદયિક ભાવ તે આત્મપ્રભુનું બાહ્ય મહાવીર
સ્વરૂપ છે. ૯. ઉપશમ, પશમ અને ક્ષાયિક ભાવ તે પ્રભુનું આધ્યા
ત્મિક મહાવીર સ્વરૂપ અને તેમની શક્તિઓ જાણવી. ૧૦. પુરૂપ ભારતક્ષેત્ર છે. તેમાં કર્મોદયથી આત્મપ્રભુને અવતાર જાણો.
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી પ્રભુ મહાવીરદેવનું જીવન જેઓ શ્રવણ કરશે, કરાવશે, અને શ્રવણ કરનારાઓની અનુદના કરશે, તેઓ અવશ્ય અન્તરાત્મ મહાવીરપદને અને પરમાત્મા મહાવીરપદને પામી સિદ્ધ, બુદ્ધ થશે અને મુક્તિને વરશે.
પ્રભુ મહાવીરદેવનું રહસ્થાવાસનું જીવનચરિત્ર અને ત્યાગાવસ્થાનું જીવનચરિત્ર પ્રથમ શ્રીયશદાદેવીના કથનથી તેમની પ્રિયપુત્રી પ્રિયદર્શનાએ બ્રાહ્મી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખેલું. તે એક લાખ કલેકપ્રમાણ થયું. તેની એક પ્રતિ સૌધર્મ દેવલેકમાં ઇન્દ્ર પાસે રહી અને બીજી પ્રતિ હિમાલયવાસી માર્કડેય ઋષિના પુત્ર જ્ઞાનભૂતિએ લખી અને તે હિમાલય પર્વતના કૈલાસશિખરની પાસેના આદિનાથ શિખરની ગુફામાં રાખી. ત્રીજી પ્રતિ પ્રિયદર્શનાએ પિતાની પાસે રાખી.
કાલાનુગે જેનાર્ય વેદપનિષદ અને પૂર્વ દ્વાદશાંગીના ધારક શ્રી યશોભદ્રસૂરિ થયા. તેમણે શ્રીમતી પ્રિયદર્શનાએ લખેલ પુસ્તક રાજગૃહી નગરીના નાલંદાપાડામાંથી મેળવ્યું અને તેમાંથી અતિ સંક્ષેપ વૃત્તાંત ખેંચીને નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં
શ્રી ગૃહસ્થ ત્યાગી મહાવીર ચરિત્ર” રચ્યું. તે પુસ્તક પરંપરાએ નગમીય સંપ્રદાયના આચાર્યોના અધિકારમાં રહ્યું.
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કાલાનુયોગે હુણ, સીથિયન, ગુર્જરોની ભારત ભૂમિ પર સવારીઓ આવી. તેથી નૈગમવેદાગમસંપ્રદાયી ઉપપાણિનિ ઋષિએ તે પુસ્તકને હિમાલયના ગુપ્ત સ્થાનવાળી ગુફા, જે ગુફામાં શ્રી ભદ્રબાહુસ્વામીએ મહાપ્રાણાયામપૂર્વક સમાધિ કરી હતી ત્યાં, ગુપ્ત રાખ્યું.
ત્યાં રહેલા તે પુસ્તકનું દેવ અને ઋષિઓ રક્ષણ કરતા હતા. તે ગુફાની નજીકમાં વિસ્ફલિંગ પાર્શ્વનાથનું દેરાસર છે. તેમાં શ્રી પાર્શ્વનાથની નીલવણ પ્રતિમા છે.
કોલાનુયોગે નગમસંપ્રદાયી એક ગીએ તે પુસ્તક અને મહાવીરગીતા” એમ બે પુસ્તક પ્રચાર કરવા એક ત્યાગીને આપ્યાં. એ ગુપ્ત ત્યાગી છે અને ગુપ્ત ગી છે. તેને વૃત્તાંત પ્રકાશવાની મનાઈ છે. તે ત્યાગીએ હિમાલયમાંથી બને પુસ્તક મેળવ્યાં. તેમાંથી એક ગૃહસ્થ-ત્યાગી મહાવીરચરિત્રની સંસ્કૃત પ્રતિનું ગુર્જરભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. “મહાવીરગીતા” સંસ્કૃત ભાષામાં છે. બન્નેની પ્રાચીન પ્રતિઓ પર્વતની ગુફામાં ગુપ્ત છે. હવે ભારતવર્ષમાં શાંતિ ફેલાઈ છે અને નૈગમસંપ્રદાયી આચાર્યોની આવશ્યકતા જણાઈ છે. પ્રભુ મહાવીરદેવના બેધની ખરેખરી જરૂર છે, એવું જાણી તેને ગુર્જરભાષામાં અનુવાદ કરવામાં આવ્યા છે. સવિકલ્પ સમાધિથી, માનસિક બુદ્ધિની પ્રેરણાના બળે અન્તરાત્મયોગીએ તેને ઉદ્ધાર કર્યો છે. જેમ જેમ વિશ્વના સર્વ લેકેની યોગ્યતા અને લાયકાત વધતી જશે તેમ તેમ પ્રભુ મહાવીરદેવના ચરિત્ર અને તેમનાં આધ્યાત્મિક સૂકતનું ગુપ્ત રોગીમંડલદ્વારા જ્યાંત્યાં પ્રાકટય થયા કરશે.
शिवमस्तु सर्वजगतः । महावीरदेवस्य शासन जयतु । सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ।।
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
【关关关系洮洮洮米米米米米米米米米
—: શરણાંજલિ :~~
જગતના સવ ચદ્ધામાં, પ્રભુ મહાવીર તું મ્હોટા, હુડાળ્યા માહને જલદી, મ્હને હૈ। વીરનુ” શરણ', મ્હને હા વીરનુ શરણુ, મ્હને મહાવીરનુ શરણું. જગ. (૧) જણાવી માતૃભક્તિ બહુ, અરે જનની ઉત્તર માંહિ, પ્રતિજ્ઞા પ્રેમ જાળવવા, મ્હને હા વીરનું શરણું. જગ. (૨) અતિ ગંભીરતા હારી, ગમન શાળા વિષે કીધુ, જણાવ્યું નહિ સ્વયં જ્ઞાની, મ્હને હા વીરનુ શરણુ’. જગ. (૩) અરે આ જ્યેષ્ઠ બન્ધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણ્ણા ગણતાં લહું નહિ પાર,હુને હા વીરનું શરણુ’. જગ. (૪) યશેાદા સાથ પરણીને, રહ્યો. નિલે`પ અન્તરથી, થશે કયારે દશા એવી, મ્હને હા વીરનુ શરણું. જગ. (પ) જગત ઉદ્ધાર કરવાને, યતિના ધર્મ લીધે હૈ, સહ્યા ઉપસર્ગ સમભાવે, મ્હને હૈ। વીરનુ શરણુ. જગ. (૬). અલૌકિક ધ્યાન ન્હેં કીધું, ગયા દાષા થયા નિલ, થયા સર્વજ્ઞ ઉપકારી, મ્હને હાવીરનું શરણું. જગ. (૭) ઘણા ઉપદેશ દીધા હૈ, ચતુર્વિધ સંઘને સ્થાપ્યા,
હને મેં એળખી લીધેા, મ્હને ા વીરનુ શરણું. જગ. (૮)
અનન્તાનન્દ લીધે હૈં, જીવન હારુ' વિચારું,
બુદ્ધયબ્ધિ” માળ હું હારો,
શરણ હારુ શરણ હારું, જગ. (૯)
米米米米米米米米米米米米米米米米米米米
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
HEBECCCCCCCCCC
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની લખાયેલી —: ભવિષ્યવાણી :~
.
એક દિન એવા આવશે, એક દિન એવા આવશે, મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે,
—સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક. (૧)
સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે, અહુ જ્ઞાનવીરો–ક વીરા, જાગી અન્ય જગાવશે. એક. (૨) અવતારી વીરા અવતરી, કૅવ્ય નિજ બજાવશે, અશ્રુ લુહી સૌ જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે. એક. (૩) સહુ દેશમાં સૌ વર્ષોંમાં જ્ઞાનીજના બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીનેા, કરુણા ઘણી મન લાવશે. એક. (૩) સાયન્સની વિદ્યા વડે, શોધેા ઘણી જ ચલાવશે,
જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. એક. (૪) રાજા સકલ માનવ ચરો, રાજા ન અન્ય કહાવશે, હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેાક ધરાવશે. એક. (૬) એક ખંડ ખીજા ખંડની, ખખરા ઘડીમાં આવશે ઘરમાં રહ્યા વાતા થશે, પરખડ ઘર સમ થાવશે, એક. (૭) એક ન્યાય સવે ખંડમાં, સ્વતંત્રતામાં થાવશે, ૮૪ બુદ્ધયધિ ” પ્રભુ મહાવીરનાં,
તત્ત્વા જગમાં વ્યાપશે એક. (૮) (સંવત ૧૯૬૭માં લખાયું. )
BOT
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ 1 કાલ્પનિક અધ્યાત્મ મહાવીર For Private And Personal Use Only