________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર વેદ કર્યો અને અક્ષરરૂપ વેદ ? નિત્ય વેદ ક્યો અને અનિત્ય વેદ ક્યો ?”
પ્રભુએ નચિકેતા ઋષિને કહ્યું કે, “હે નચિકેતા! આત્મા જ વેદ છે અને તે અનાદિ–અનંત છે. પ્રવાહની અપેક્ષાએ જે શ્રુતજ્ઞાન છે તે અનાદિ-અનંત વેદ છે. અક્ષરેથી બનેલ લિપિરૂપ. વેદ તે અક્ષરદ છે તથા જે આત્મજ્ઞાન છે તે અનક્ષરદ છે. આત્મા ત્રણ કાળમાં નિત્ય હોવાથી નિત્ય વેદ છે અને જે ગ્રન્થરૂપ– શબ્દરૂપ વેદ છે તે ત્રણે કાળમાં અનેક રૂપાંતરને પામે છે માટે અનિત્ય વેદ છે. તે પ્રમાણે હે નચિકેતા! આગમ સંબંધી જાણ. આત્મરૂપ આગમ અનાદિ-અનંત છે, જ્યારે શબ્દલિપિરૂપ આગમ સાદિસાંત છે. શ્રુતજ્ઞાનરૂપ વેદની પેઠે આગમે પણ અપેક્ષાએ સાદિસાંત છે. અક્ષરરૂપ વેદની પેઠે આગમ પણ અક્ષરઆગમપણે પણ જાણ. દ્રવ્યરૂપ આત્મા અક્ષર અર્થાત્ ત્રણે કાળમાં પિતાના મૂળ રૂપથી ક્ષરે અર્થાત્ રૂપાંતરને પામે. એવો નથી.”
હષિકેશ ઋષિએ પૂછ્યું કે, “હે ભગવન! યજ્ઞની. વેદિકા કઈ?”
પ્રભુએ કહ્યું: “યો દ્રવ્ય-ભાવથી અનેક પ્રકારના છે, પણ જ્ઞાન એ સર્વ યોની વેદી છે. જેનાથી સર્વ વેદાય અર્થાત જણાય તે જ વેદી છે. આત્મામાં સર્વ ય પ્રગટે છે, અને આત્મામાં સર્વ યાને લય થાય છે. યજ્ઞો અને યજ્ઞકારકે જ્યાં અભેદતાને પામે છે ત્યાં જ્ઞાનદી સત્ય છે એમ જાણુ.”
નારાયણ ઋષિએ પૂછ્યું કે, “હે ભગવન્! જ્ઞાનથી ય પદાર્થરૂપ જગત ભિન્ન છે કે અભિન્ન ?”
ભગવંતે કહ્યું કે, “હે નારાયણ ઋષિ! આત્મામાં જ્ઞાન છે અને જ્ઞાનમાં ભાસનારા ય એવા જડ અને ચેતન પદાર્થો કથંચિત્ અપેક્ષાએ જ્ઞાનથી ભિન્ન છે અને કથંચિત જ્ઞાનથી,
For Private And Personal Use Only