________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સાપક્રમતા–નિરુપક્રમતા
૩૧૧:
વિશ્વાસ બેસે એવી રીતે કહ્યુ` કે રામચંદ્રજી મૃત્યુ પામ્યા છે. લક્ષ્મણ આ વાત શ્રવણુ કરીને તરત મૃત્યુ પામ્યા. રામચંદ્રજીએ લક્ષ્મણનું મૃત્યુ જાણ્યું ત્યારે અત્યંત ખેદ પામી તેમના શરીરને. સસ્કાર કર્યો અને પછી પેાતે ત્યાગી થયા.
પ્રશસ્ય અને અપ્રશસ્ય રાગઃ
હે શતાનીક ! એ પ્રકારના રાગ છેઃ પ્રશસ્ય રાગ અને અપ્રશસ્ય રાગ. દેવ, ગુરુ, ધર્મ અને આત્મા પર જે રાગ થાય છે તે પ્રશસ્ય રાગ છે. પ્રશસ્ય ધમ્ય કર્મો કરવામાં અને ધ વિચારા કરવામાં જે રાગ છે તે પ્રશસ્ય રાગ છે. ધર્માર્થે,. આત્માન્નતિ માટે, દેવ-ગુરુ-ધર્માદિકની રક્ષા માટે જે રાગ. થાય છે તે પ્રશસ્ય રાગ છે. આત્માએ પર થતા રાગ તે પ્રેમ છે. આત્માને માટે જડ વસ્તુએને સાપેક્ષ સાધન તરીકે માનીને જડ વસ્તુઓ પર અને ધમી મનુષ્યેાના દેહે। પર થતા રાગ તે પ્રશસ્ય રાગ છે. પરાપકારાર્થે થતા રાગ તે. પ્રશસ્ય રાગ છે.
6
ઃ અધમ્ય રાગ તે અપ્રશસ્ય રાગ છે. જડ વસ્તુઓ પર આસક્તિ થવી તે અપ્રશસ્ય કે અધર્મી રાગ છે. આત્માએ. પર જે સ્નેહ પ્રગટે છે તે આત્મપ્રેમ છે. આત્મા અને આત્માશ્રિત દેહ પર થતા પ્રેમ તે પ્રશસ્ય આત્મપ્રેમ છે.’ કષાયાના આવેગથી આયુષ્યના નાશ :
• અત્યંત કામાસક્તિથી આયુષ્યના ઘાત થાય છે.. અત્યંત કામરાગથી એકદ્દમ આયુષ્યને ઘાંત થાય છે. એક સ્ત્રીના ઘેર એક અત્યંત સ્વરૂપવાન ચન્દ્વો જળ પીવા ગયા. સ્ત્રીએ તેને જળ પાયુ' અને તે યાદ્ધાના મુખનું રૂપ એકીટસે જોવા લાગી. સ્ત્રીને અત્યંત કામરાગ ઉત્પન્ન થયા. પેલા ચાઢો દૂર ખસ્યા કે તે તેને નહી. જોવાથી મૃત્યુ પામી.
• અત્યંત કામરાગથી પુરુષ અને સ્ત્રીએ પાગલ બની જાય
For Private And Personal Use Only