SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ વિહાર પ્રસંગના બનાવેશ: પ્રભુએ આર્યાવત માં જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ધર્મ'ની જડઊંડી ઘાલી અને ઋષિમુનિઓને અધ્યાત્મજ્ઞાનથી વાસિત કર્યાં. પવિત્ર તીથ સ્થળામાં રહેનાર વ્યતર, ભવનપતિ :તેમ જ દેવ-દેવીઓને સભ્યજ્ઞાન સમળ્યું. જે પ્રજાઓના ગુરુઓના અંગ પર, મુકુટ પર સપનું ચિહ્ન છે એવી શ્રીપાશ્વનાથના વંશજ જૈન પ્રાને પુનઃ પંમચી કાશ્તિ કરી. જે પ્રશમેના ચિક તરીકે ગરુડ છે એવી ગતને પુનઃ અધ્યાત્મજ્ઞાનથી સચત કરી. જે પ્રજાને શ ખચિત્રથી પશ્થિથી આળખવામાં આવે છે એવી પ્રમાને પુનઃ પેાતાના ધર્મમાં આવી. હોય, પાંચ, ચોલ, આમ રાજાઓને પેાતાના ભક્તો બનાવ્યા અધ્યાત્મ મહાવીર For Private And Personal Use Only ત્યાગાવસ્થામાં પ્રભુ ખાસ સી આલતા અને શૂન્ય સ્થાનમાં કે. પાતાની પ્રભુતાને અન્ન તે એક્ટમ ન જાણી શકે એવી રીતે વતતા. પાતાના શુદ્ધાત્માને પરાસ્વરૂપ તેઓ દેખતા હતા. અને સર જીવાને એવુ શુદ્ધ બ્રાસ્વરૂપ જણાવવાની તે ભાવના રાખવા હવા, પ્રભ્રુએ અનેક પશ્ત્રિાજક ઋષિઓને આવ આાપી પાતાનું મહાવીરપ્રભુત્વ સમજાખ્યું હતું.. આર્યંત ના દક્ષિણ ભાગમાં ઉત્તરભાગમાંથી વિશ્વામિત્ર વગેરે ઋષિએ આવી વસ્યા હતા. તેએાના વંશજોને શ્રીમહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાન માણ્યુ. શ્રીતિલ'ગ, કોંટક, જગન્નાથ વગેરે ક્ષેત્રાના બ્રાહ્મણાને પ્રભુએ દશન આપ્યાં અને ત્યાં શ્રી નેમિનાથ, નમિનાથ અને તે પૂર્વના શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયથી ચાલતા આવેલા જૈનોને અધ્યાત્મજ્ઞાન આપ્યું. ત્યાંના રાજાએ જ્યાં સુધી જૈનધર્મી હશે ત્યાં સુધી તેઓ સ્વતંત્રતાથી રાજ્ય ચલાવશે એમ જાહેર કર્યુ. મધ્યખંડવાસી, ભૂમધ્ય સમુદ્રના તટ ઉપર વસનારાકુષ્ણુશ્રેણી તથા રક્તવણી લેાકેાને આધ્યાત્મિક અને સામાજિક ધર્મ જ્ઞાન ખાખ્યુ. એમીલેાન વગેરે પાયામ નગીના ઢાકાને જણાવ્યુ
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy