________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
અધ્યાત્મ મહાવીર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાનને આત્મામાં પ્રકાશ કર્યો. ભવ્ય લેકે! ઉજજવલ લેસ્થાના વિચાર કરો અને મનના વિચારો છાંડ આત્માપયેગી થાઓ.
અશુભ વિચારો અને અશુભ કર્મોથી દેશ, રાજ્ય અને સંધનો પરંપરાએ નાશ થાય છે. શુભ વિચારે એ જ સ્વર્ગ અને અશુભ વિચારો એ જ નરક છે. શુભ કર્મ એ જ સ્વર્ગ અને અશુભ કર્મ એ જ નરક છે. શુભ કર્મ અને અશુભ કર્મ બન્ને મનની શુભાશુભ કલ્પનાથી વ્યવહારાય છે. આત્મજ્ઞાની. થયા પછી મારા ભક્તો પરિણામ અને કર્મને સાધન તરીકે વાપરે છે અને પરિણામ તથા ક્રિયાઓને જ્યારે ત્યાગ કરે હોય છે ત્યારે ત્યાગ કરે છે. સ્વાધિકાર સર્વ કર્તવ્યકર્મો કરે, પણ આત્મા વિના અન્ય કંઈ ન ઈચ્છો. મને ઇચ્છો, મને પામે. મારામાં પ્રેમ રાખે અને તે પ્રેમથી સર્વ લોકોને દેખે અને વર્તો. કેઈ વખત ઉદાસ ન રહે. મારાં દર્શન કર્યા પશ્ચાત્ તમારે મેં ઉદ્ધાર કર્યો છે. ઉજજ્વલ. પરિણામવાળા બને. આમેગથી વર્તો. પરિણામ એ મનને ધર્મ છે અને ઉપગ એ આત્માને ધર્મ છે. આત્માના ઉપ
ગથી રહેતાં સર્વ પ્રકારની નિત્ય-નૈમિત્તિક કે આકસ્મિક ક્રિયાથી. મુક્તિ થાય છે. જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં સર્વ કર્મને ક્ષય. કરે છે અને અજ્ઞાની કરોડો ભવ સુધી તપક્રિયા કરવા છતાં પણ મારા જ્ઞાન વિના મુક્તિ પામી શકતો નથી. શાસ્ત્રના
લોક મુખે કરવા માત્રથી મારી પ્રાપ્તિ થતી નથી. શબ્દશાસ્ત્ર, ભાષાશાસ્ત્રાદિ શાના પારગામીઓ પણ મારી ભક્તિઉપાસના વિના આત્માના ઉપયોગને પ્રાપ્ત કરી શકતા નથી.
“કરોળિયે જાળું રચીને તેમાં સપડાય છે તેમ તમે. મેહપ્રકૃતિનું જાળું રચીને તેમાં ફસાઈ ન પડે. વિશ્વની સમૃદ્ધિ, અને વિશ્વનું રાજ્ય તથા વિશ્વના કર્તાહર્તા હોવા છતાં તમે પિતે આત્મા છે એવી યાદીથી વિશ્વમાં બંધાવાના નથી અને
For Private And Personal Use Only