________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર હે પ્રભો ! આપની ભકિત અને જ્ઞાનથી આપની સમીપમાં આવિર્ભાવીય જ્ઞાન-દર્શન–ચારિત્રથી વસવું તે સામીપ્યરૂપ મુકિત છે.
હે પ્રભે! આપની સાથે મનને જોડીને વસવું, આપનામાં મન રાખીને ગૃહાવાસમાં અગર ત્યાગવાસમાં વસવું તે સાયુજ્યમુકિત છે. તેમ જ મન, વાણી, કાયાએ આપનામાં સર્વસ્વનું અર્પણ કરીને દેહ છતાં નિર્યું જ્યમુકિતને વ્યાવહારિક નયની દષ્ટિએ લાભ પ્રાપ્ત કરી શકાય છે.
હે પ્રભે ! આપના પ્રેમમાં મુક્તિ છે. આપે ઉદાર ભાવનાથી ચારિત્રનું સ્વરૂપ દર્શાવ્યું છે.
હે પ્રભો ! કલિયુગમાં સત્ય પ્રેમપૂર્વક આપના નામના સ્મરણ માત્રથી આપના ભક્તો સર્વ પ્રકારની શકિતઓ ને પામે છે.
આમ સ્તુતિ કરીને પવિત્ર ગૌરી સતીએ પ્રભુને વંદન કર્યું..
y,
fier
IિT. LTD.12 'Nikini
For Private And Personal Use Only