________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
અધ્યાત્મ મહાવીર
પરમાત્મા છે. તેના પર મનને જે રાગ તે સત્ય પ્રેમ છે. મન પેાતાની સર્વ રાગદ્વેષની વૃત્તિઓ દૂર કરી આત્મા પર લયલીન અને છે, ત્યારે તે પરાભક્તિને પામે છે. મનેાવૃત્તિએ જ્યારે આત્મસન્મુખ થાય છે ત્યારે તે પાકીને ક્ષીણ થઈ ટળી જાય છે. મન ક્ષણિક છે અને આત્મા નિત્ય તેમ જ સ્વયંપ્રકાશી છે. આત્મા જ પરમાત્મા છે અને તે હું છું, એમ જાણી જેએ મારા બેધમાં પૂર્ણ વિશ્વાસી અને પ્રેમી બને છે તે પરમાત્માની શુદ્ધતાને પામી અન ́ત આનંદી બને છે.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા જડ અને ચેતન સર્વ વિશ્વને જાણે છે. આત્મા મનેાવાને જાણે છે ત્યારે અસંખ્ય વર્ષોં પર મનુષ્યાએ જે જે મનેાદ્વારા વિચારો કરેલા હાય છે તે જાણી શકે છે. મારા ભક્ત એવા યાગી, સંત, મહાત્માએ વમાનમાં શ્રી ઋષભદેવ વગેરે તીથ કરાએ જ્યાં જયાં ઉપદેશ આપીને બેધ આપેલા છે તે ભાષાવાને દેખીને જાણી શકે છે અને જે જે ચિંતવ્યું હાય છે તે મનેાદ્રવ્યાને દેખીને જાણી શકે છે. જ્યાં ઉપદેશ દેવામાં આવેલા હાય છે ત્યાં ભાષાવણાઓનાં પુદ્ગલે વીખરાય છે અને તે અસંખ્યકાળ સુધી પણ ઉત્કૃષ્ટપણે કાયમ રહે છે. જ્યાં જ્યાં વિચારા કરેલા હોય છે ત્યાં ઉત્કૃષ્ટપણે અસંખ્ય કાળ સુધી મનેાવાએ કાયમ રહે છે અને ત્યાં રહેલી મનેાવગાદ્વારા અમુક વિચારા કરવામાં આવ્યા હતા એમ મારા ભક્તો જાણી શકે છે. મનુષ્યેાના મનેાદ્રવ્યને વ માનમાં દેખીને ભૂતકાલમાં કરેલા વિચારાને તે કહી શકે છે.
ભાષા, મન વગેરે જે જે આમતેા પર સંયમ કરવામાં આવે છે તે તે સંબંધીનું જ્ઞાન અને શક્તિ પ્રાપ્ત થાય છે. તક્ષશિલા પ્રદેશમાં અનેક તીથંકરા પધાર્યા હતા. તેઓએ જે જે ઉપદેશ આપ્યા છે તે સર્વ હું જાણું છું. મહિષ એ જે જે વેદોમાં સૂકતા ગાયાં છે તેની વધઘટ જાણું છું. સવે ધર્મશાસ્ત્રા નષ્ટ થવા છતાં પણ આત્મા પુનઃ આત્માના જ્ઞાનપ્રકાશથી ભૂત,
For Private And Personal Use Only