________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
માથે રાજ્ય :
બાહ્ય રાજ્યમાં વસ્તુતઃ રાજ્યત્વ નથી. બાહ્ય રાજ્યથી સત્ય શાંતિ અને સુખની પ્રાપ્તિ થતી. નથી. ઇન્દ્રિયા અને મન પર મેાહનું રાજ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી કાઈ સત્ય બ્રહ્મરાજ્યના સુખના અનુભવ કરી શકનાર નથી. મન પર મેાહનુ' રાજ્ય પ્રવર્તે છે. ત્યાં સુધી કાઈ આત્મસાત્માજ્ય પ્રાપ્ત કરનાર નથી. એ સામાન્યને પ્રાપ્ત કરનારાઓ સ્વય' મહાવીર પરમેશ્વર છે. એ પોતાના હૃદયમાં છે. તેના ત્રણે કાળમાં નાશ નથી. એ રાજ્ય પ્રાપ્ત કર્યા વિના વિશ્વના લેાકેાને શાંતિ મળતી નથી. જેએ આત્મસામ્રાજ્યને ભૂલીને જડ વસ્તુઓને ધન માની તેને નકામે! સંગ્રહ કરે છે. તેએ અમૃતને ત્યાગ કરીને વિષનું પાન કરે છે. તે પેાતે ત્રિભુવન પતિ છું એવું જ્ઞાન ભૂલીને ભીખારી બને છે. ખાદ્ય રાજ્ય અને ધનની મારામારીથી અજ્ઞાની લેાકા મુક્ત થઈ શકતા નથી. તેથી તેને નિયમમાં રાખવા માટે અને લેાકેાની શાંતિની રક્ષાથે રાજાની જરૂર છે. તેથી જ બાહ્ય શાસન અને રાજ્યની પણ આવશ્યકતા છે.
અધ્યાત્મ મહાવીર
નૃપત્વ અને પ્રાત્વ છે. જે જેએ સવ વિશ્વમાં આત્મબાહ્યાંતર રાજાએ છે.
· અપેક્ષાએ સર્વ મનુષ્યેામાં પ્રજાત્વ ધારે છે તે જ નૃપત્વ ધારે છે. ભાવ ધારીને તે પ્રમાણે વર્તે છે તે અનેક પ્રકારનાં દુઃખે અને વિપત્તિએ વગેરેમાંથી જે લેાકાને મુક્ત કરે છે તે રાજા છે. એવા રાજાઓ માટે આત્મસ્વાર્પણુ કરનાર પ્રજા છે. સવ લેાકેાના પેાકાર શ્રવણ કરીને જેએ તેમના માટે આત્મભાગ આપે છે તેએ આત્મરાજ્યમાં પ્રવેશ કરવાના અધિકારી અને છે
For Private And Personal Use Only
સર્વ જાતિ અને દેશના મનુષ્યાને આત્મરાજ્યમાં પ્રવેશ કરવાના અધિકાર છે. એ રાજ્યમાં કાઈ મરતું. નથી અને કાઈ ને કેાઈ મારી શકતું નથી. શરીર, વાણી અને મન સુધી સ્થૂલ