________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૧૩
તેણે પશુપ ́ખી, મનુષ્યાની હિંંસા કરવાના ત્યાગ કર્યાં. તે પ્રભુના ચરણકમળમાં આળાટવા લાગ્યા, પશ્ચાત્તાપથી ડૂસકે ડ્રુસકે રડવા લાગ્યા અને વારંવાર આત્માદ્ધાર માટે પ્રભુને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. તેણે સર્વ જીવાને ખમાવ્યા. તે સ જીવાની માફી ચાહવા લાગ્યા. પ્રભુએ તેને ભક્ત બનાવ્યે અને તેના ઉદ્ધાર કર્યો.
શત્રુસિંહે આત્મામાં દયા પ્રગટાવી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે ઋષિ અને બ્રાહ્મણાનાં હિતવચના શ્રવણુ કરવા લાગ્યા. પ્રભુએ ઋષિએ, બ્રાહ્મણા વગેરેને ભક્તો બનાવ્યા. તેઓને તેઓના પૂર્વભવે દેખાડથા. રાજાને પણ તેના પૂજન્મે દેખાડયા. રાજા અને સ` પ્રજા જૈનધમી બની. પ્રભુએ સાગરતટવાસી મનુષ્યાને પેાતાના ભક્ત બનાવ્યા,
For Private And Personal Use Only