________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. આત્મરાયા પરબ્રહ્મ મહાવીરદેવે મથુરાના મધુર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રભુની પાસે અનેક ઋષિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર લેકે આવી, વંદી-પૂજી, અનેક શંકાએ પૂછી નિઃશંક થયા. પાંડેયવંશી મહેશ્વરસેન રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેણે પ્રભુની પાસે આવી વિધિપૂર્વક વંદન-પૂજન કર્યું. પ્રભુએ મહેશ્વસેનને બ્રહ્મરાજ્યને બંધ આ “આત્માના તાબે મનવાણું-કાયાનું પ્રવર્તન તે આત્મરાજ્ય છે. સર્વાત્માઓમાં સાત્વિક રાજ્ય અને આત્મિક રાજ્ય તિભાવે રહેલું છે તેને આવિર્ભાવ કરતાં સર્વ જી પરમાત્મરાજ્ય પ્રાપ્ત કરે છે અને મેહનું દુખ સામ્રાજ્ય દૂર કરે છે. શા વડે અન્ય લેકને પિતાના કબજામાં રાખવાથી ભય, ચિંતા, શેક, અવિશ્વાસ, કો, તિરસ્કાર, જુલમ વડે પિતાના પર મેહનું સામ્રાજ્ય જામે છે. મહિને વશ થયેલ ચક્રવર્તી પણ ગુલામોને ગુલામ છે. જે મેહને વશ થઈ અન્ય લોકો પર જુલ્મ અને અનીતિ ગુજારે છે તે દયાને પાત્ર છે. પ્રેમ, ઔદાર્ય અને પરોપકારથી અન્ય લેકોના મનને જીતી લેવાં. ન્યાય, શ્રદ્ધા અને આત્મભેગથી સર્વ જીવોને આત્મવત્ ગણી તેઓને પોતાના પ્રેમી બનાવવા એ જ સત્ય સામ્રાજ્ય છે. પાંડ્ય રાજાઓ દુર્ગુણ અને વ્યસનના તાબે થશે ત્યારે તેઓની વંશપરંપરામાંથી મથુરાનું રાજ્ય જશે.
દક્ષિણમાં મદુરા દેશના ચોલવંશી રાજાઓની વંશપરંપરા પણ સાત્ત્વિક આત્મસામ્રાજ્યથી ભ્રષ્ટ થશે ત્યારે તેઓના ક્ષત્રિયવંશની પરંપરામાંથી બાહ્ય રાજ્ય પણ જશે. જે પોતાની
For Private And Personal Use Only